________________
[૧૦૦ ] તપ કરીએ સમતા રાખી ઘટમાં તપણે ખાવત પીવત માક્ષ જે માને, એ સરદાર છે બહુ જટમાં તપ ૩.
એટલે-“ખાવું પીવું તેજ મેક્ષ છે એમ માનનાર પુરુષ ઘણું મૂર્ખાઓને સરદાર છે. તેથી હે ભવ્યજિનશાસનનું રહસ્ય સમજી દેહ-દુઃખું મહા-ફલં એ અનુ સાર વર્તવાથી ક્ષેમકુશલ મેક્ષનગરે સત્વર પહોંચી જઈશું
આ પ્રકારે ત્રણ પ્રકરણમાં બાવીશ અભક્ષ્યને વિચાર પૂરે કરવામાં આવ્યું છે.
અભક્ષ્ય અનંતકાય વિચારગ્રંથ અને પરમત્યાગી પૂ. મુનિરાજ શ્રી સુખસાગરજી
મસાહેબને અભિપ્રાય. આ ગ્રંથની એક એક કેપી દરેક જેનેના
ઘરમાં રહેવી જોઈએ છે [ વિ સં. ૧૯૬૫માં શ્રી ભોગીલાલ જેઠાલાલે પ્રસિદ્ધ
કરેલ આવૃત્તિમાંથી ] .