SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦ ] વાથી ખરાખર અચિત્ત થાય છે. તે મુજબ અચિત્ત કરેલુ મીઠું એ ચાર વર્ષ કે તેથી વધારે વખત સુધી સચિત્ત થતુ નથી: શ્રાવકા પેાતાને ઘેર એક શેર મીઠું ખાંડને દળીને આશરે એ શેર પાણીમાં તે એક રસ થઈ જાય ત્યારે રસ ગાળીને ચૂલા ઉપર જેમ સાકર ખાંડનું ખુરૂ બનાવે છે, તેમ શેકી નાંખે છે. આ પ્રમાણે બનાવેલુ મીઠું' અચિત્ત ખરેખર થાય. પણ પાણીના સયેાગે રસ કર્યાં છે, માટે એ ચાર માસે ચિત્ત થયના સભવ છે. ભઠ્ઠીના પાકેલા ખલમણ જેટલે કાળ ટકવાને તેને સ`ભવ નહિ. કારણ કે-ભઠ્ઠીમાં શેકેલુ મીઠું' જ ગળી પાણીરૂપ થઇ ઢેકું અંધાય છે. કાઈ ઠેકાણે તાવડી કે લાઢી ઉપર શેકે છે. પણ તે લાલ રંગ જેવું થાય ઢાવાદના કેટલાક શ્રાવકા મંગાવે છે તથા ખારા કદાઇ (હલવાઇ) પેઢીમાં અચિત્ત પળે છે. + કાઠીયાવાડમાં કેટલાએક આય ખીલ, એકાસણા પ્રમુખમાં અચિત્ત મીઠું વાપરવા માટે તાવડી ઉપર કે વાટકામાં સચિત્ત મીઠું નાંખી ચૂલા ઉપર થેાડી વારમાં શેકીને ઉપયેગ કરે છે. તેઓએ અવશ્ય સમજવું કે–મીઠાની યોનિ એટલી બધી સૂક્ષ્મ છે ક્રે–તેને માટે શાસ્ત્રકારોએ શ્રી ભગવતી સૂત્રના ૧૯મા શતકના ત્રીજા ઉદ્દેશામાં ફરમાવ્યું છે. કે ‘ચક્રવર્તિની દાસી વજ્રમયી શીલા ઉપર વજ્રના લિસાટાથી મીઠું... એકવીશ વાર વાટે, તેા પણ તેમાંના કેટલાક વાને કાંઇ અસર પણ થતી નથી.” માટે અગ્નિનું શત્રુ ખરેઅર લાગે, તેા જ અચિત્ત થાય છે, અન્યથા, શંકાશીલ જાણવું, અચિત્ત મીઠું કાઢતી વખતે કેારા હાથ કરીને કાઢવું. નહિતર, સંચત્ત પાણીનું એક ટીપું માત્ર પડવાથી તે મીઠામાં મળી જતાં, ચિત્ત થઈ જાય છે. તેનું બહુ ધ્યાન રાખવું.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy