________________
[૯૦ ] મહેહે! જેઓ કર્મને વશ થઈ આ મીંચી જાણવા છતાં પરભવને લેશમાત્ર ભય રાખ્યા વગર આદુ, મૂલા, ગાજર આદિ ખાય છે, તેવા બિચારા (પામર) પ્રાણીઓની શી ગતિ થશે ? મનુષ્યપણે સાથે જૈનધર્મ પામી આ ભવ સફળ કરો કે જેથી સંસારભ્રમણ મટી જાય, અને અનુકમે શિવસુખના ભક્તા થાઓ! હે ભવ્ય ! આપને નમ્રતાપૂર્વક વિનંતિ કરું છું, કે બાવીશ અભક્ષ્ય શ્રી તીર્થકર મહારાજઓએ નિષેધ કર્યો છે. તેથી તેને જલદી ત્યાગ કરો અને શ્રાવક નામ સાર્થક કરી ચુસ્ત જૈન બને. ,
બત્રીશ અનંતકાયનાં નામ, ૧ ભૂમિ મળે કંદ થાય, ૯ કુંવાર[તેને શેલરા પણ
એવી સર્વ કંદજાતિ. વિજેવા']. ૨ લીલી હળદર, ૧૦ હરીકંદર)તે સીજ ૩ શગબેર-લીલું આદુ, તથા લંકાસીજની જાતિ ૪ સુરણકંદ ૧૧ ગિલો-ગુલવેલ (ગોળો) ૫ વજકંદ ૧૨ લસણું ૬ લીલો કરે, ૧૩ વાંસકારેલા એટલે વાર ૭ સતાવળીવેલી ઔષધી. સંબંધિની કારેલી ૮ વિરાલી-લતાવિશેષ, ૧૪ ગાજર
શેફાલી, ભોંયકોળું. ૧૫ લુણી એટલે સાજીર
૧. શેલાં જે કુંવારપાઠાના મધ્ય ભાગને શટ નીકળે છે, તેના થાય છે. તે કુંવપાડું અનંતકાય હોવાથી અભક્ષ્ય છે. માટે શેલર પણ અભક્ષ્ય જાણવા. કારણ શેલાં તેની મધ્ય દાંડી છે. માટે તે સર્વથા વજેવા યુક્ત છે. કાઠિયાવાડમાં વપરાય છે. તે ઉગ રાખવો. ૨ લુણીની ભાજી કહે છે.