________________
પ્રકરણ ત્રીજી.
૨૨ અભક્ષ્ય—
મત્રીશ અનંતકાય.
સર્વે અનતકાય અભક્ષ્ય છે. કારણકે-એક સાયના અગ્રમાગ ઉપર રહે તેટલી કંદમૂળની એક કણીમાં અનંત જીવ રહે છે. તે માટે સર્વ અનતકાય અભક્ષ્ય છે, શ્રાવકે અવશ્ય વવાં જોઇએ. કારણ કે ફક્ત એક જિહ્વા ઇંદ્રિયની લેલુપતા માટે અનતા જીવની હાનિ કરવી, તે મહા અનનુ` કારણ છે. તેથી ખત્રીશ અન’તકાયના સર્વથા ત્યાગ જ કરવા જોઈએ કે જેથી અન ંતા જીવને અભયદાન મળે. કેટલાક લેકો જિન્હાવ ઇંદ્રિયને વશ થઈ “મારે વર્ષમાં પાંચ શેર કે દશ શેર 'દમૂળ વિગેરે ખપે” એવા નિયમ કરે છે પણ હું સુજ્ઞો ! અભક્ષ્ય ચીજો વગર શુ... આપણે! નિર્વાહ થવા અશકય છે? દુનિયામાં કયાં બીજી વનસ્પતિના કાળ આવી પડયા છે? વળી પાંચ શેર કે દશ શેર એવી છૂટ અભક્ષ્ય વસ્તુઓની રાખવી, તે આગારમાં કદિ રખાય નહિ, પૌદ્ગલિક સુખ માટે બાહ્ય વસ્તુ ખાવાની છુટ રાખવી, તે કયા પ્રકારના આગાર ? ઝુઆ-મરણાંત કષ્ટ પ્રાપ્ત થયા છતાં પણ વંકચૂલ કુમારે અભક્ષ્ય વસ્તુ મનથી પણ અંગીકાર કરી નહિં, તેવા સત્ત્વ'ત ઉત્તમ પ્રતિજ્ઞા પાળવાવાળાની ક્રોડાવાર બલિહારી છે ! મ. અ. વિ. ૧૨