________________
પરિશિષ્ટ ૧ લું પરમહંત શ્રી કુમારપાળ ભૂપાળના બારેય
વતની સંક્ષિપ્ત નોંધ:* મહારાજા કુમારપાળની ગુજરાત દેશમાં આવેલ અણહિલપુર પાટણ શહેરે રાજધાની હતી. તેમના તાબામાં તે વખતે ચારેય તરફ વધારેમાં વધારે દેશે હતા. તે વખતે ગુજરાતની સત્તા આખા ભારતમાં સર્વોપરિ હતી. અને તેમ છતાં “પરમહંત મહારાજા ધર્મ પાળવામાં કેટલા ચૂસ્ત હતા? અને જૈનધર્મ કેવી રીતે પાળતા હતા?” તે આજે પણ જાણવાથી ઘણા ને તેથી લાભ થવાને ખાસ સંભવ છે. “આવા મેટા મહારાજા પણ અનેક જવાબદારીઓ સાથે આવી રીતે ધર્મનું પાલન કરતા હતા, તે આપણે તે તેના હિસાબમાં કોઈ પણ નથી; તે પ્રમાદને ત્યાગ કરીને આપણે શા માટે ધર્મનું સારી રીતે આરાધન ન કરવું ? આપણને તેના જેટલી ઉપાધિ અને પ્રવૃત્તિ કયાં છે? તેમજ તેમના જેવી ત્રાદ્ધિ અને સગવડ પણ ક્યાં છે? તે પછી શા માટે
આ ધ અને આ અભક્ષ્ય-અનંતકાયના મૂળ લેખક જુનાગઢ નિવાસી મહેતા પ્રાણલાલ મંગળ છે, દીક્ષા લીધી બાદ તેમનું નામ મુનિ પુણ્યવિજયજી હતું. આ નેંધ તેઓએ મુનિ અવસ્થામાં લખી હતી. તેમાં ફેરફાર કરીને અમને જરૂર પૂરતી જ અત્રે આપી છે.