SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૬ ] ગરમ પાણીમાં બાફી ઓસાવી સુક્કીને રાખી શકાય છે માત્ર તેમાં જ તું ન પડવા જોઇએ. ૧૮ થી ૪૦, ભાજી, પત્રશાક, પાન વિગેરે-આઠ મહિના તેમાં જતુઓ પડતા હોવાથી તેને ત્યાગ જ કરે ભજીયાં, મુઠીયા વિગેરેમાં પણ તેને ઉપગ કરવાને ત્યાગ કરવો. , ૩૧. નાગરવેલના પાન–આઠ મહિના વાપરવા ન જોઈએ તેમાં કુંથુને સંભવ હોય છે, તેમજ કાયમ પાણીમાં રહેવાથી નીલ-સેવાળ અનંતકાયની હિંસા થાય. તેમાં તંબે. બીયા સપની સંભાવનાથી તેની અને આપણી હિંસા થવાને પણ સંભવ છે. લાંબે વખત લીલા રહેતા હોવાથી સચિત્ત રહે છે. તેમજ વિલાસ અને કામવાસનામાં વૃદ્ધિ કરનાર હોવાથી પણ બ્રહ્મ ચારીએ સાદાઈની બુદ્ધિથી ત્યાગ કરવા લાયક છે. [આજની પાન-સોપારીની દુકાને જ્યાં પહેલવહેલી પડે છે, ત્યાં બીડી શરૂ થાય છે, તેમાંથી હટેલે, તેમાંથી સરબત-પીણા દુકાને, અને તેમાંથી દેશી દારૂના પીઠાની સ્થાપના, કે તેમાંથી વિલાયતી દારૂની વપરાશની શરૂઆત થતી હોય તેવા ક્રમ જોવામાં આવે છે. એટલે ભવિષ્યની પ્રજાને દારૂ બચાવવા માટે, તેના પ્રાથમિક બીજરૂપ પાન-સોપારીની દુકા નને ઉત્તેજન ન આપવાની દૃષ્ટિથી પણ પાનનો ત્યાગ કરે જોઈએ. વળી કેટલાક કાથાદ જે લેકે વાંદરાનું માંસ ખાય છે, તેવા લોકેએ કાળે પણ તે જ રાંધવાને હાંડલામાં ઉકાળેલું હોય છે, એવા આવે છે ]
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy