________________
[ ૧૭ ] ૩૫. મીઠો લીંબડો-કઢીમાં ૮ મહિના નાંખી શકાય નહીં.
શિયાળામાં પણ દરેક ભાજી, પાન ખૂબ ઉપયોગ પૂર્વક ચાળીને વાપરવા જોઈએ. ૨. આદ્રા નક્ષત્રથી ત્યાગ કરવા યોગ્ય વનસ્પતિ
પાકી કેરી અને પાકી રાયણ-આદ્રા નક્ષત્રથી પાકી કેરીને જરૂર ત્યાગ કરે. આ વસ્તુ અતિપ્રિય હેવાથી કેટલાએક આદ્ર નક્ષત્ર પછી યે વાપરે છે. તેને વધારે શું કહેવું ? ભગવંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ સ્વકામનાએ તૃપ્ત કરવી? જાણે કે તે વસ્તુ જેઈજ નથી” માટે
ખાઓ, પી ને વાપરી , ફરી આવી લહેજત નહિ આવે એવું માની આપણુ યુવાન બંધુએ તે શું પણ જેઓને જરારૂપી પિશાચિણીએ વશ કરેલ છે, એવા કોઈ વૃદ્ધો પણ આ વસ્તુના સ્વાદમાં અંજાઈ જઈ ભગવે છે. અફસ ! અતિ ખેદજનક છે ! કે અસંખ્ય જીને નાશ કરતાં લગારેય વિચાર આવતા નથી અને પોતાનું મન રંજન કરવા અર્થે મહાનર્થનું કારણ સેવી દુર્ગતિનું ભાન થવારૂપ અકાર્ય સેવાય છે. પણ હવે મમતા દાસીને છેડે મૂક જોઈએ, નહિતર, તેની લહેજતના વિપાકે ભેગવતાં હાય! હાય! કોઈ છેડા! કઈ બચાવે !” એવા ત્રાસજનક પિકારો પાડતા પણ કઈ મૂકાવવાને સમર્થ નહિ થાય. તેથી હવે વિનયપૂર્વક પ્રાર્થના કરીને કહેવાનું છે, કે “સ્વપરના હિતને અર્થે તે ચીજ આદ્રા નક્ષત્રથી વજેવી ને તેમાં કઈ પણ પ્રકારને આગાર રાખે નહિ.”