________________
[ ૪૩ ]
મુજબ સુકવ્યા. ખાદ રાઈ, ગોળ, ચડાવે અને તેલડ હાય તા તેવું અથાણું વણું ગધ રસ સ્પર્શ' ફરે નહિ, ત્યાં સુધી ભક્ષ્ય સભવે છે, પણ તેલ એછુ' હાય, તા વેલાસર બગડી
અસય થાય.
માટે આ પ્રમાણે ઉપયાગપૂર્વક કરેલાં અથાણાં માટે પછી પણ બહુ ઉપયેગકાળજી રાખવી પડે છે.
(૧) અથાણાંની બરણીઓ ખૂબ ગરમ પાણીથી સાફ કરી લુહીને કૈારી કર્યા બાદ તેમાં અથાણુ' ભરવુ જોઈએ.
(૨) તે ખરણી ઉપર સખ્ત ઢાંકણુ' મૂકી કપડાથી મજબૂત બાંધવું', તેમાં હવાના પ્રવેશ ન થવા જોઇએ, નહિંતર ચામાસામાં હવા લાગવાથી લીલ-કુળ થવાથી અભક્ષ્ય થાય છે.
(૩) અથાણું નાકર-ચાકર કે માળખચ્ચાં પાસે કઢાવવું નહિં પણ ઘરના ઉપયેાગવત માણસે જાતે હાથ સ્વચ્છ કરીને કેારા કર્યા બાદ ચમચાવતી અગર બીજા કેઇ સાધનવડે કાઢવુ' પણુ બનતાં સુધી હાથ વતી કાઢવું નહિ. વળી, પાણીવાળા હાથ કારા કર્યાં પછી જ કાઢવું, નહિતર તેમાં પાણીનું ફક્ત એકજ ટીપુ' પડવાથી જીવાત્પત્તિ થાય, માટે આ બાબત ખાસ ઉપયાગ રાખવા.
(૪) અથાણાંની ખરણી ઉપર કીડી, મકાડા વગેરે જીવ ન ચડે,તેવાં સ્થાનકે રાખવું. તથા ચેામાસામાં હવા ન લાગે,
૧ અથાણામાં, ચીજ ડુબતી રહે અને તેલ કે સરસીયું જે નાંખેલ હાય, તે ઉપર રહે તેવી રીતે તે નાંખવું જોઇએ.