________________
[ ૧૧૯ ] છેડીયાની મસી અથવા તે તે મસીની સાથે કપુર, બરાસ, ચાક (સચિત્તના ત્યાગીએ ચાક ગરમ પાણીમાં ઉકાળી સુકાવીને અચિત્ત કરેલ , તે વાપરી શકાય,) હરડા, બેડાં, આમળાં, મસ્કતી દાડમની છાલ, સોનાગેરૂ, કાથા, મચરસ, હીરાદખણુ, હીંમજ, દાડમના સૂકા કુલ, કાંટાળું માયુ, ચણકબાબ, વિગેરે દાંતને ગુણકારી અનેક વસ્તુથી બનાવેલું દેશી મંજન વાપરવું યુક્ત છે. '
વળી, દાંત કે હાડકાના અગર કોઈ બીજી જાતના હાથાવાળા કેઈ પણ જનાવરના કેશ કે રબરના ટુથ બ્રશ હિંદુએએ અને ખાસ કરી જૈનેએ મુખમાં નાંખી ભ્રષ્ટ થવું તે કેવું લજજાસ્પદ છે? વળી તે બ્રશ કેટલીક વાર દાંતમાં પિલ કરી બહુ ખરાબી કરે છે જે કે તે ગુણકારી નથી, પણ કદાચ હેય તે પણ આપણે કયાં સાધન રહિત થયા છીએ? અર્થાત અનેક રીતે દાંતની શુદ્ધિ, મજબુતીપણું તથા બીજા ગુણકારી ઉપાય છે, માટે વિલાયતી ટુથ પાવડર અને ટુથ બ્રશને ઉપગ થતું હોય તે તે બંધ કરે, અને ન હોય, તે તે ન વાપરવાને નિશ્ચય કર, આવી વસ્તુઓને પણ નિયમ કરવાથી લાભનું કારણ છે, આખી પ્રજાને સસ્તામાં દંતશુદ્ધિ માટે સર્વને મફત મળે તેવી સગવડ દાતણ જ છે. દેશી વૈદકમાં આવળ બાવળ, અને લીમડાના દાતણમાં કોહવાટ દુરક રવાને ગુણ કહેલ છે. કુદરતે ઉત્પન્ન કરેલા દાંત પડાવી નાંખવાને ઘણે ભયકર ચાલ ચાલુ થયેલ છે. પેટની ખરાબીથી દાંત રંગ થાય છે. અને પછી દાંતના રોગ પેટની ખરાબી કરે છે પરંતુ સૌથી સારો રસ એ છે, કે પેટની