Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મહાવીર અને તેમને સમય
૨૩
જીવનના આવા પ્રસંગે ઉપરથી કાલ્પનિક અનુમાન ઉપજાવી કાઢવામાં કંઈ અર્થ નથી, પરંતુ તે સમયનો વિચાર કરતાં જૈન સૂત્રોની આ હકીકતને એટલે અર્થ થઈ શકે કે બ્રાહ્મણ એક તીર્થકર સિવાય ગમે તે થઈ શકે છે.
આ રીતે પટનાની ઉત્તરે લગભગ ૨૭ માઈલ પર આવેલી વૈશાલી પાસેના ગામમાં ત્રિશલા માતાથી મહાવીરને જન્મ થયે કહેવાય છે. તેના પિતા કુંડગ્રામર ગામના સરદાર હોવાનું જણાય છે અને તેમની માતા ત્રિશલા વિદેહની રાજ્યધાની વૈશાલીના સરદારની બેન હતી અને મગધના રાજા બિંબિસારની સગી હતી. નંદિવર્ધન અને સુદર્શન એ બે ભાઈ બેન તેમનાથી મોટાં હતાં. તેમનું લગ્ન યશોદા નામની કૉડિન્ય ગોત્રની કન્યા સાથે થયું હતું. યશોદાથી તેમને એક કન્યા ઉત્પન્ન થઈ હતી, જેનું નામ અજજા હતું અને તેને પ્રિયદર્શન પણ કહેતા હતા. તેનું લગ્ન તેમના ભત્રીજા રાજપુત્ર જમાલિ સાથે કરવામાં આવ્યું હતું, “જે તેના ધશુરને શિષ્ય અને જૈન ધર્મમાં પ્રથમ મતભેદપ્રવર્તક થયે હતે.”૫ મહાવીર ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થજીવનમાં રહ્યા હતા અને માતાપિતાના દેહાંત પછી તેમના વડીલ બંધુની અનુમતિથી તેમણે ગૃહ તર્યું અને આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કર્યો. “આ જીવન ભારતમાં પશ્ચિમના દેશોની જેમ નાના મહત્વાકાંક્ષી પુત્રને માટે સુંદર મનાયેલું હોવું જોઈએ.”
જૈન માન્યતા પ્રમાણે મહાવીરના માતપિતા પાર્શ્વનાથના પૂજક અને શ્રમણના અનુયાયી હતાં. “મહાવીરના સિદ્ધાંતોને જેન સૂત્રોમાં તેના પિતાના સિદ્ધાંતે કહ્યા
1. This Vaisali is identified with the modern Besarh in ihe Hajipur subdivision of Muzaffarpur.
2. "Just outside Vaisali lay the suburb Kundagrāma--probably surviving in the modern village of Basukund--and here lived a wealthy nobleman, Siddhārtha, head of a certain warrior-clan called the Jñātrikas."--C.H.I., i., p. 157.
3. C. Frazer, op. cit., pp. 128-131. According to the Jaina Sūtras Trišala was called Videhadattā and Priyakärini, and that is why Mahāvīra was called " Videhadatta's son." C. Jacobi, op. cit., pp. 193, 194, 256.
4. નાસા સમરવીરોડ થવાં લાગ્યાં નિનામુ | પ્રાતું વર્ષમાનાય . . . મર્યાયામનાયત . . . gigar
f a r -Hemacandra, Trishashti-Salākā, Parva X, vv. 125, 154, p. 16.
5. Charpentier, C.H.I, i, p. 158. TIઝપુત્રો . . . . નમસ્ક: . . . પ્રિયદ્રનામુ //--Hemacandra, op. cit, v. 155, p. 17.
6. સમળે માવં મલ્હાવીરે .. . તાસં વાસ ક્ . . . વિદંતિ મુંજે મવાનુ, etc.—Kalpa-Statra, Subodhika-Țikā, pp. 89, 96.
7. Radhakrishnan, op. cit., p. 287.
8. મજાવીરસ ગમrfપથરો વાલાવડિઝા , , , etc.—Acāravi ga, pt. ii., STRY. 178, p. 422 C. Jacobi, op. cit., p. 194. "His parents had, according to a tradition which seems trustworthy, been followers of Pārsva, the previous Tīrthankara ; as has already been pointed out, the doctrine of Mahavira was scarcely anything else than a modified or renovated form of Pārsva's creed."-Charpentier, op. cit., p. 160.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org