Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 205
________________ ૧૫૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સહિત પાતે મથુરા છેોડી પાછા વળ્યે.”૧ મી. જાયરવાલનું આ વાચન એમની છેલ્લામાં છેલ્લી શોધનું પિરણામ છે અને સી. બેનરજી અને ડા॰ કાનેવને તેને ટેકો છે.૨ ઐતિહાસિક શોધોાળના અર્વાચીનમાં અર્વાચીન સાધના આપણને આટલું કહે છે અને તેથી આને ખારવેલના સમયના એકજ આધાર ગણતાં જણાય છે કે ગ્રીક રાજાએ મથુરા જીત્યું હતું અને પૂર્વ તરફ સાકેત સુધી તે લગભગ આગળ વધ્યો હતો. આને ગાર્ગીસંહિતાના ટેકા છે જે કહે છે કે યવના સાકેત, પાંચાલ અને મથુરા જીતી કુસુમધ્વજ ( પાટલીપુત્ર ) પ્રતિ મૌર્ય વંશના અસ્ત સમયે આગળ વધતા હતા. ક આ મુદ્દાને ટેકો આપતાં શ્રી. જાયસ્વાલ કહે છે કે “ જ્યારે પતંજલી સંસ્કૃત વ્યાકરણ પર મહાભાષ્ય લખતા હતા ત્યારે મગધરાજ પુષ્યમિત્રે એક મહાયજ્ઞ શરુ કર્યો કે જે પૂરા થઈ શકયા ન હતા. અયેાધ્યાના નવા શિલાલેખ પ્રમાણે મગધરાજે બે અશ્વમેધ યજ્ઞ કર્યા હતા; જ્યારે એક યજ્ઞ ચાલતા હતા ત્યારે યવનરાજે સાકેત અને મધ્યમિકાને ઘેરો ઘાલ્યા તે નોંધ પતંજલિએ કરી છે. પુષ્યમિત્રના અશ્વમેધ સમયે મધ્યમિકા પ્રદેશની નદી પાસે સમ્રાટની થયેલ જીત કાલીદાસ પણ નોંધે છે. આમ પુષ્યમિત્રના રાજ્યઅમલમાં નિષ્ફળ ગ્રીક હુમલાનેા પૂરતા પુરાવા છે. ખારવેલના શિલાલેખ પણ તેજ સમયના ગ્રીક હુમલાની વાત રજૂ કરે છે કે જેમાં ગ્રીકને મથુરા છોડી પાછા હઠવું પડયું. સિક્કાના પુરાવાથી એમ જણાય છે કે અગ્નિમિત્રના વારસ બૃહસ્પતિના સમયમાં આમ બન્યું હાય. આમ પતંજલી અને ગાર્ગીસંહિતામાં નોંધાયેલ ગ્રીક ચઢાઈ નાજ આ ઉલ્લેખ છે તે નિર્વિવાદ છે.’૪ બીજી મુશ્કેલી એ છે કે આ ગ્રીક રાજા ડિમેટ્રીયસ કે મિનાન્ડર (?) ગાર્ડનરના મત અનુસાર મિનાન્ડરનેા સમય ઈ. સ. પૂર્વે બીજા સૈકાની શરુઆતપ અને વિન્સન્ટ સ્મિથના મત પ્રમાણે ઇ. સ. પૂર્વે ૧૫૫ છે.૬ તે ઉપરાંત મિનાન્ડરે ઇસમેાસ (યમુના?) ઓળંગ્યાની વાતજ નથી; તેણે તેા માત્ર હીપનીસ ( બિયાસ) આળંગી હતી; સાહિત્યને જે ભાગ ડિમેટ્રીયસ અને મિનાન્ડર બન્નેને લાગુ પડે છે તેને મહાન વિદ્વાના ડિમેટ્રીયસની ભવ્ય જીતા ગણે છે. 1. J.B.O.R.S., xiii., p. 229. 2. Ibid., p. 228. 3. In the Yuga Purana, one of the chapters of the Gargi Samahita, there is described that “the viciously valiant Greeks" after reducing Saketa (in Oudh), the Pañcāla country (in the Doah between the Jumna and the Ganges) and Mathura (Muttra), reached Pushpapura (Pa taliputra); but that they did not remain in the midland country because of a dreadful war among themselves which broke out in their own country (Kern, Brhat Samhita, p. 37)-an evident allusion to the internecine struggle between the houses of Euthydemus and Eucratides. 4. J.B.O.R.S., xiii., pp. 241, 242. 5. Cf. Gardner, Calalogue of Indian Coins, Greek nd Sythic, Int., pp. xxii, xxiii. 6. Smith, Early History of India, p. 239. 7. Gardner, op, cil., Int., p. xxxvii. 8. See Mayer (Eduard), E.B., vii., p. 982 (11th ed.); and Rawlinson, Partia (The Story of the Nations), p. 65. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342