Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
Catalog link: https://jainqq.org/explore/005332/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ (ઇ. સ. પૂર્વે ૮૦૦−ઇ. સ. પર૬) લેખક : ચીમનલાલ જેચંદ શાહ, એમ. એ. આમુખઃ માન્ય. એચ. હેરાસ, એસ. જે. ડાયરેકટર, ઇન્ડીઅન હીસ્ટારીકલ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ સેંટ ઝેવીઅર્સ કૉલેજ, મુંબાઈ. ઉપોદ્ઘાત વિદ્વત્વર્ય મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજી ભાષાન્તર કર્તા : ફુલચંદ્ર હરિચંદ્ર દેશી, મહુવાકર ચીમનલાલ દલસુખભાઈ શાહ પ્રકાશક લૉગમેન્સ ગ્રીન એન્ડ કંપની, લીમીટેડ, ૫૩, નિકાલ રોડ, સુ`બઈ. લંડન : ન્યુયોર્ક : ટોરોન્ટો : કલકત્તા : મદ્રાસ, For Personal and Evate Use Only www.altimlibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ભારતીય ઇતિહાસના અભ્યાસ ઇન્ડીઅન હીસ્ટારીકલ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ સેંટ ઝેવીઅર્સ કૉલેજ મુબાઈ, શ્રેણી:૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ For Personal and Private Use Only / Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ના માર્ચમાં મુંબાઈયુનીવર્સિટીની માસ્ટર ઓફ આર્સની પદવી માટે રજુ કરેલ નિબંધ. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ તેરમી શતાબ્દિના હસ્તલિખિત કલ્પસૂત્રના તાડપત્ર ઉપરથી. કેપીરાઈટ સ્વાધીન-આગમાદય સમિતિ. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ (ઈ. સ. પૂર્વે ૮૦૦-ઇ. સ. પર૬) લેખક: ચીમનલાલ જેચંદ શહ, એમ. એ. આમુખ માન્ય. અએ. હેરાસ, એસ. જે. ડાયરેકટર, ઇન્ડીઅન હીરીકલ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, સેંટ ઝેવીઅર્સ કોલેજ, મુંબાઈ ઉપધાત : વિક્રતવર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજ્યજી ભાષાન્તર કર્તા : લચંદ હરિચંદ દોશી, મહુવાકર ચીમનલાલ દલસુખભાઈ શાહ S A 1, INો . .. /'. A ક N : ". ક * એ - * * પ્રકાશક : લૉગમેન્સ ગ્રીન એન્ડ કંપની, લીમીટેડ, પ૩, નિકેલ રોડ, મુંબઈ. લંડન : ન્યુયોર્ક : ટેન્ટ : કલકત્તા : મદ્રાસ. ૧૯૩૭ Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકને કોપીરાઈટ શ્રી આણંદજી કલ્યાણજી અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International પૂજ્ય પિતાશ્રી તે For Personal and Private Use Only ચરણે / Page #9 -------------------------------------------------------------------------- ________________ આભાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી મંડળે આ પુસ્તકના પ્રકાશન માટે જે પ્રેમ સહાયતા આપી છે તે માટે લેખક હાર્દિક આભાર માનવા તક લે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રતાવ. ૧૯૨૬માં એમ. એ. ની ડીગ્રી માટે જૈનધર્મને અભ્યાસ કરી તેના દેહનરૂપ એક નિબંધ લખવાનો નિર્ણય કર્યો અને તેના પરિણામે ‘ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ” એ નામને નિબંધ અંગ્રેજીમાં મેં રજુ કર્યો. આ નિબંધે જૈનસાહિત્યના કેટલાક યુરોપીય વિદ્વાનેનું ધ્યાન આકર્યું. તેમના આ આકર્ષણે મને એ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવા પ્રેરણા આપી અને ઈ. સ. ૧લ્લર માં મેસર્સ લૉગમેન્સ, ગ્રીન એન્ડ કંપનીએ અંગ્રેજીમાં આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. દરમ્યાન મારા ઘણા ગુજરાતી મિત્રોએ આ પુસ્તક ગુજરાતી પ્રજા સમક્ષ એની ગૌરવગાથારૂપે રજુ કરવા આગ્રહ કર્યો. મારા ધંધાથી જીવનમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી પુસ્તકરૂપે પ્રગટ કરવા જેટલી નવરાશ ભાગ્યે જ મળે, પરંતુ આ કાર્યને શ્રી. કુલચંદ હરિચંદ દોશી અને શ્રી. ચીમનલાલ દલસુખભાઈ શાહે ભાષાંતર કરવાની જવાબદારી ઉપાડી લેઈ સરળ કરી આપ્યું, તે માટે તેમને બન્નેને હું અતિ વાણી છું. મુનિ મહારાજ શ્રી. પુણ્યવિજયજીએ આ પુસ્તક વાંચી, મુફે તપાસી, સુધારા વધારા કરી, વિદ્વતા ભર્યો ઉપઘાત લખી પુસ્તકની ઉપગિતામાં વધારો કર્યો છે. એમને ખરા અંતઃકરણપૂર્વક આભાર માનવાની મારી ફરજ સમજું છું. આ ઉપરાંત જે જે ભાઈઓએ આ પુસ્તકનાં મુફ તપાસવામાં, તેના સુશોભનમાં અને રચનામાં મને અતિ ઉપયોગી મદદ કરી છે તે માટે તે સૌને આભાર માનવાની હું આ તક લઉં છું. અંતમાં ગુજરાતી જનતા આ પુસ્તકને વધાવી લેશે તે માટે શ્રમ યથાર્થ થયે હું લેખીશ. ગીલબર્ટ બીલ્ડીંગ, - બાબુલનાથ રોડ, મુંબઈ તા. ૨૧-૩-૩૭. ચીમનલાલ જેચંદ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આમુખ શ્રી. ચીમનલાલ શાહ “ઈન્ડીયન હિસ્ટોરિકલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટના અગ્રગણ્ય વિદ્યાર્થીમાંના એક છે અને તેમને ગ્રંથ તેમની આ મહાન સંસ્થાને પ્રતિષ્ટારૂપ નીવડશે. શ્રી. શાહે ધર્મ જૈન હાઈપિતાના સંશોધનના વિષય તરીકે જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસની વસ્તુ પસંદ કરી અને તેમના અભ્યાસના પરિપાકરૂપે આ ગ્રંથ રચાયે છે. હિન્દુસ્તાનના સઘળા મહાન ધર્મના અવલોકનમાં જૈનધર્મની ભારેમાં ભારે ઉપેક્ષા કરવામાં આવી છે. આ ગ્રંથમાં જૈનધર્મના પ્રાચીન ઇતિહાસમાં જે જે ઐતિહાસિક અને દંતકથારૂપે છે તે દર્શાવ્યું છે. આ મહાન ધર્મના સંસ્થાપકના સિદ્ધાંતે, તેમના શિષ્યો વચ્ચેના ભેદભાવ તથા નવા સંપ્રદાયનો પ્રચાર, બન્નેના જન્મસાક્ષી દેશમાં જ્યાં હજુ સુધી પણ આ ધર્મ જીવંત છે ત્યાં તેના બંધુધર્મ બુદ્ધ સંપ્રદાય સાથેના સતત વિગ્રહનો ઇતિહાસ ઈત્યાદિ જૈન અને બુદ્ધ એમ બન્ને ધર્મનું વિવેચન ઘણું જ વિદ્વત્તાપૂર્વક કર્યું છે. શ્રી. શાહના આ જૈનધર્મના ઈતિહાસમાં બે મર્યાદાઓ જેવામાં આવશે. એક ભૌગે લિક અને બીજી કાળક્રમાનુસાર. દક્ષિણ હિંદના પ્રદેશ ઉપર જૈનધર્મ પ્રસરી ચૂક્યું હતું અને ન સમાજ, જુદા ગુરુઓ, વિવિધ રીતરિવાજ એટલું જ નહિ પણ જુદા વિધિવિધાને રચાયાં હતાં. ટૂંકમાં દક્ષિણ ભારતના જૈનધર્મના ઇતિહાસથી ઉત્તર ભારતને જૈનધર્મને ઇતિહાસ તદ્દન જુદી જ ઐતિહાસિક વસ્તુ રજુ કરે છે અને તેથી શ્રી. શાહે ભગિલિક દષ્ટિએ આર્યાવર્ત ઉપર જ લક્ષ રાખીને સંશોધનકાર્ય કર્યું છે. શ્રી. શાહના કાર્યની બીજી મર્યાદા કાળકમ સંબંધી છે. તેમને ઈતિહાસ ઈ. સ. પરદમાં વિરમે છે, જ્યારે વલ્લભીની સભામાં જૈન સિદ્ધાંતગ્રંથેની છેલ્લી યાદી તૈયાર કરવામાં આવી હતી. જૈન ધર્મના ઇતિહાસમાં આ પ્રસંગ ઘણો જ મહત્ત્વસૂચક હતા. આ પહેલાં જૈનધર્મ પ્રાથમિક સરળ દશામાં હતું પણ ધાર્મિક ગ્રંથના નિર્માણ પછી તે ઉચ્ચ કક્ષા લય પામી હતી. આ સમય પછી જેનધર્મ છિન્નભિન્ન થતું જણાય છે, અને તેની શુદ્ધતા અને સત્યપ્રિયતા ખુએ છે. શ્રી શાહે સંશોધન માટે પ્રાચીન સમય પસંદ કર્યો છે કારણ કે તે અતિ રસપ્રદ અને સંસ્કૃતિની દૃષ્ટિએ ઘણું જ મહત્ત્વ છે. આશા છે કે આ ગ્રંથની પદ્ધતિ વિષે બહુજ સૂમદ ઇતિહાસવેત્તાને પણ ખાસ કાંઈ વાંધા ભરેલું જણાશે નહિ. જે કે મનુષ્યવૃતિ સંપૂર્ણ દેષરહિત તે નજ હોઈ શકે. શ્રી. શાહની આ પ્રથમ રચના છે તે દૃષ્ટિએ આ ગ્રંથ વાચકે તથા ટીકાકારોની ઉદારતાને પાત્ર નીવડશે. જણાવવું આવશ્યક છે કે તેઓ બીજા વિદ્વાનોએ કહેલું અથવા પ્રતિપાદન કરેલું જઈને સતેષ પામ્યા નથી કારણ કે તે સંશોધન નહિ પણ માત્ર સંગ્રહ ગણાય. તેમણે આ ઐતિહાસિક ગ્રંથ રચવામાં દરેક મૂળ વસ્તુઓને જાતે અભ્યાસ કર્યો છે, મતમતાંતરના ગુણદોષનું વિવેચન કર્યું છે, મૂળ વસ્તુઓને મૂળ વસ્તુઓ સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ મુખે સરખાવી છે અને આ રીતે પારાવાર શ્રમ લઈને એક ઈતિહાસવેત્તાને ઉચિત નિષ્પક્ષ દષ્ટિએ સમાચના કરીને હિંદુસ્તાનના ઈતિહાસના એક અગમ્ય સમય ઉપર ઘણી જ સુંદર રીતે પ્રકાશ પાડ્યો છે. શ્રી. શાહને આ ગ્રંથ “ઈન્ડીયન હિરોરિકલ રીસર્ચ ઈન્સ્ટિીટ્યૂટના ભારતીય ઇતિહાસના અભ્યાસ”ની શ્રેણીમાં છઠ્ઠો છે. આ પ્રકાશન તેમના અનુગામીઓ-સંસ્થાના હાલના સંશોધકને નવીન પ્રેત્સાહન આપશે તેમ આશા રાખી શકાય. ભારતવર્ષના ભૂતકાળમાં હજી પણ ઘણાં અગમ્ય તો પડ્યાં છે જે ભવિષ્યની પ્રજાના કલ્યાણ માટે હિંદના આવતી કાલના ઇતિહાસકાર પાસે અવિરત સેવા માગી લે છે. ઇતિહાસવેત્તાનું કાર્ય સત્યની શોધ કરવાનું છે, અને જે આપણે તેને એકાગ્ર, શુદ્ધ અને નિષ્પક્ષ દષ્ટિએ અવકીએ તે સત્ય હંમેશાં આપોઆપ પ્રકાશી ઉઠશે, અને ત્યારે સત્ય સ્વર્ય આપણા પ્રયાસની વિજય ગાથા બની રહેશે. મુંબઈ ૧૫ જાન્યુઆરી ૧ એચ. હેરાસ, એસ. જે. Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત ભારતીય આર્ય મહાસંરકૃતિના આવિર્ભાવ અને તેના પાયાઓને મજબૂત કરવા માટે ભારતવર્ષની ત્રણ મહાપ્રતાપી મહાપ્રજાઓએ પિતાનાં સમગ્ર જીવન, શક્તિ, બુદ્ધિ અને વિજ્ઞાનને વિશાળ ફળ અર્પણ કર્યો છે. એ ત્રણ મહાપ્રજાઓ એટલે જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મ સંચાલકે અને તે તે ધર્મના અનુયાયી પ્રજાઓ. આ ત્રણ મહાપ્રજાઓ પૈકી જૈન પ્રજાએ ભારતીય આર્ય મહાસંસ્કૃતિના વિકાસમાં, એ સંસ્કૃતિને પગભર કરવામાં અને એને વિશ્વવ્યાપી બનાવવા માટે કે અને કેટલે અદ્દભુત ભાગ ભજવે છે તેની રૂપરેખાને રજુ કરતે એક અપૂર્વ ગ્રંથ ભાઈ ચીમનલાલ શાહ આજે જૈન પ્રજાના કરકમલમાં ઉપહાર રૂપે ધરી રહ્યા છે. ભાઈ શ્રી ચીમનલાલે તેમના પ્રસ્તુત ગ્રંથમાં સંખ્યાબંધ પાશ્ચાત્ય તેમજ પત્યા વિદ્વાનોના વિશાળ ગ્રંથરાશિના અવલોકન, અભ્યાસ અને મનનને અંતે દેહનરૂપે જે હકીકતો રજુ કરી છે એ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે પૌરાણિક કાળમાં અથવા અતિપ્રાચીન અગમ્ય યુગમાં જૈન પ્રજા ગમે તેટલી મહાન હો, ગમે તેવા વિશાળ પૃથ્વીપટને તેણે પિતાની અસ્મિતાથી વ્યાપ્ત કરી દીધું હોય, તેમ છતાં અન્ય પ્રજા કરતાં અતિ નાના પ્રમાણમાં રહી ગએલી જૈન પ્રજાએ પાછલાં ત્રણ હજાર વર્ષ દરમિયાન ભારતીય આર્ય મહાસંસ્કૃતિના પ્રત્યેક અંગમાં પ્રાણ પૂરવા માટે પિતાનાં જીવન, શક્તિ અને વિજ્ઞાનનો કેટલે સમર્થ અને સર્વદિગ્ગામી ફાળો આપે છે. જૈનધમનુયાયી પ્રજાની સંખ્યામાટે ગમે તેટલાં મોટા આંકડાઓ રજુ કરવામાં આવે તેમ છતાં વીસમાં તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરે આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે પિતાના શિષ્ય સમુદાયના વિહાર-પાદપરિભ્રમણ દ્વારા દેશ-વિદેશમાં ફરવા માટે જે ક્ષેત્રમર્યાદ–આર્યક્ષેત્રો નક્કી કર્યા છે એ તરફ લક્ષ આપતાં તેમજ તે પછી લગભગ બીજા સૈકામાં થએલ અંતિમ શ્રુતકેવળી સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીને બારવરસી ભયંકર દુકાળ આદિ પ્રસંગને લઈ ઉપરોક્ત ક્ષેત્રમર્યાદા સિવાયના અન્ય દેશોમાં વિહાર કરવા વગેરેની આવશ્યકતા જણાતાં, તેમણે એ વિહારક્ષેત્રની મર્યાદા વગેરેમાં ઉમેરો અને ફેરફાર કર એગ્ય માની પિતે ચેલા બૃહત્કલ્પમાં તે તે વિષયને સ્થાન આપ્યું એ ધ્યાનમાં લેતાં અને તે ઉપરાંત જૈનધર્મનુયાયી મહાન સંપ્રતિરાજ કે જેઓ સ્થવિર આર્ય સુહસ્તિના શિષ્ય તરીકે ઓળખાય છે, તેમણે વૈદિક સંસ્કૃતિપ્રધાન આંધ્ર દ્રવિડ વગેરે દેશમાં જૈનધર્મને પ્રચાર કર્યા પછી જૈન શ્રમણશ્રમણીઓને તે તે દેશમાં પરિભ્રમણ કરવા માટે છૂટ આપવામાં આવી, જેને ઉલ્લેખ નિર્યુક્તિકાર-ભાષ્યકાર આદિએ પિતપોતાના ગ્રંથમાં કર્યો છે તે જોતાં સમજી શકાય છે કે વૈદિક સંસ્કૃતિની પ્રબળતાને પ્રતાપે એક કાળે જૈનધર્મનુયાયી પ્રજા અતિ ટૂંક સંખ્યામાં રહી ગઈ હતી. એ અતિ નાના પ્રમાણમાં રહી ગએલી નાની સરખી જૈન પ્રજાએ પિતાના તેમજ ભારતીય આર્ય મહાસંસ્કૃતિના સર્વમુખી ઉત્થાન માટે પોતાની શક્તિને કેટલે આશ્ચર્યજનક પરિચય આપે છે એને સહજ ખ્યાલ આપણને ભાઈ શ્રી ચીમનલાલ શાહે આપણા સન્મુખ ભેટ ધરેલા આ ગ્રંથ ઉપરથી આવી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત ભાઈશ્રી ચીમનલાલ શાહે તેમના પુસ્તકમાં જે ઇતિહાસ આપે છે એ મુખ્યત્વે કરીને ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મને લગતો છે અને તે પણ શ્રમણ ભગવાન્ મહાવીર પછીનાં માત્ર એક હજાર વર્ષનો જ છે. એટલે તે સિવાયને ઉત્તર હિંદુસ્તાનને ઈતિહાસ અને બીજા દેશમાંના જૈનધર્મ અને જૈનપ્રજાને લગતે ઇતિહાસ લખાવે હજુ બાકી જ રહે છે. ભાઈ શ્રી શાહે લખેલ પુસ્તક જેવાં સંખ્યાબંધ પુસ્તક લખાશે ત્યારે જ જૈનધર્મ અને જેનપ્રજાના ઇતિહાસની સારી સૂપરેખા આવશે. પરંતુ આપણને એ જાણીને આશ્ચર્ય અને દિલગીરી થશે કે વર્ષોનાં વર્ષો અગાઉ પાશ્ચાત્ય તેમજ ભારતીય જૈનેતર વિદ્વાનોએ જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસનાં વિવિધ અંગેને જે ઉંડાણ અને ઝીણવટથી છણ્યાં છે અને એનું જ મહત્ત્વ આંકયું છે તેને પિતાને જૈનધર્માવલંબી તરીકે ઓળખાવતી જૈન પ્રજાને જ નહિ પણ “જૈન ધર્મના પ્રચારક તરીકે દાવ કરનાર જૈન ધર્મગુરુઓને સુદ્ધાં ખ્યાલ સરખે નથી અને હજુ વર્ષો પછી પણ એ ધ્યાનમાં આવશે કે કેમ એ શંકાસ્પદ વસ્તુ છે. - જ્યારે પાશ્ચાત્ય અને ભારતીય જૈનેતર વિદ્વાનો સંશોધનના મધ્યાહ્નકાળે પહોંચવા આવ્યા છે ત્યારે જૈન પ્રજા માટે હજુ સંશોધનના વિષયમાં પરેઢ પણ થયું નથી. નવીન સંશોધનની વાત બાજુએ રાખીએ તે પણ આજ સુધીમાં જૈનેતર વિદ્વાનોએ અતિશ્રમપૂર્વક જે સાધન સામગ્રી તૈયાર કરીને રજુ કરી છે તેને આસ્વાદ લેવા માટે પણ આપણને સમજ અને સમય નથી આથી વિશેષ શેચનીય બીજું શું હોઈ શકે ? આજની જૈન પ્રજા, જેમાં જૈન ધર્મગુરુ અને જૈન ઉપાસક વર્ગનો સમાવેશ થાય છે તેને મોટે ભાગે આછી પાતળી કથાઓ સિવાય,–જૈનધર્મ અને જૈન પ્રજાને વિકાસ અને ગોરવ વાસ્તવિક રીતે શાને આભારી છે? જૈનધર્મની અભિવૃદ્ધિ ક્યાં કારણે એ થઈ શકી હતી? જૈન પ્રજાએ કયાં કયાં મહત્ત્વનાં કાર્યો કર્યા છે? તેમજ જૈન પ્રજા અને જૈનધર્મ ઈતર પ્રજાઓ અને ધર્મ સાથે સ્પર્ધામાં કઈ કુશળતાને આધારે ટકી શક્યાં હતાં ? એને ખ્યાલ બહુ જ ઓછાને છે. આનું પરિણામ આજે એ આવ્યું છે કે સૂત્રધાર સમી લેખાતી વર્તમાન જૈન ગુરુસંસ્થા જૈનધર્મની રક્ષા અને તેની ઉન્નતિના પ્રશ્નને ભૂલી જઈ નજીવા પ્રશ્નને અને નજીવી બાબતે ઉપર મહિનાઓના મહિનાઓ જ નહિ પણ વર્ષો સુધી નિજીવ અને બુદ્ધિહીન ચર્ચાઓ કરવા ઉપરાંત એક બીજા સામે આઘાતપ્રત્યાઘાત કરી જૈનધર્મને ઝાંખપ લગાડી રહેલ છે. આ પ્રશ્નને અહીં અયોગ્ય રીતે ચર્ચવાને અમારે લેશ પણ ઈરાદો નથી, તેમ છતાં એટલું કહ્યા સિવાય ચાલે તેમ નથી કે વર્તમાન જૈન ધર્મગુરુઓને આજના જૈન સમાજની કે જૈનધર્મની પરિસ્થિતિને નિહાળવાની જરા સરખીય પરવા કે નવરાશ નથી. અસ્તુ. આ વિષયને અહીં પડતા મૂકી આપણે આપણા મૂળવિષય તરફ આવીએ. સમયના પરિવર્તન સાથે પ્રજાની ધર્મ, સમાજ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કળા આદિ દરેક વિષયને લગતી જિજ્ઞાસા અને અભિરુચિના માર્ગો અને પ્રકારે પણ બદલાયા સિવાય નથી રહી શકતા. એક જમાનો શ્રદ્ધાયુગને હતું કે જ્યારે જગતના સનાતન Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ આ ઉપઘાત સત્યને, આત્મસ્વરૂપને કે કઈ પણ પદાર્થને નિર્ણય કરવા માટે પ્રજાને તર્ક કે દલીલને આશ્રય શોધ પડતું ન હતું. તેમજ એ સનાતન સત્ય વગેરેને પિતાના જીવનમાં સાક્ષાત્કાર કરનાર આપણા પૂર્વ પુરુષોને,–તેમનાં જીવન ત્યાગ અને તપદ્વારા અતિવિશુદ્ધ અને પરિણુત હાઈ-પતે અનુભવેલા સનાતન સત્ય આદિના ઉપદેશના સમર્થન માટે તર્ક કે યુક્તિઓની આવશ્યકતા નહોતી પડતી. પરંતુ કાળની ક્ષીણતાને પરિણામે આત્મધર્મજ્ઞાની પુરુષનું આત્મિક જ્ઞાન અને તેમનાં ત્યાગતપ પાતળાં પડી જતાં તેમને પિતાનું વક્તવ્યના સમર્થન માટે તર્ક અને યુક્તિઓને આશ્રય લે પડ્યું અને એ રીતે પ્રજા પણ તેમના ઉપદેશ વગેરેને તર્ક, યુક્તિ આદિ દ્વારા કસવા લાગી; જેને પરિણામે શ્રદ્ધાયુગનું સ્થાન તર્કયુગે લીધું. તર્કયુગમાં પ્રત્યક્ષ પક્ષ આદિ પ્રમાણેને સ્થાન હતું પરંતુ આજના આપણા ચાલુ વૈજ્ઞાનિક યુગમાં પ્રત્યક્ષ પ્રમાણને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં બીજી બાબતેની જેમ ધર્મ, તત્ત્વજ્ઞાન, આગમ આદિને પણ પ્રત્યક્ષ પ્રમાણની શરાણ ઉપર ચડવું પડ્યું છે. જેમાંથી આજના ઐતિહાસિક યુગને જન્મ થયે છે. આજના ઐતિહાસિક યુગમાં ધર્મના પ્રણેતા, તેમના અસ્તિત્વની સાબીતી અને સત્તા સમય, તેમણે ઉપદેશેલા ધર્મત, તેમને અનુયાયી વર્ગ અને એ વર્ગનું વિજ્ઞાન કલાકૌશલ્ય, એના રીતરિવાજ વગેરે દરેક નાની મોટી વસ્તુને પ્રત્યક્ષ મળતી ઐતિહાસિક સાબીતીઓ સાથે કર્યા પછી જ તેની સત્યતા, યેગ્યતા અને ગ્રાહ્યતા ઉપર ભાર મૂકી શકાય છે. આ આખી વસ્તુસ્થિતિને ધ્યાનમાં લેતાં અત્યારે નિસ્તેજ બનતા જૈનધર્મના ગેરવને નવેસર એપ ચઢાવવા માટે આપણને આપણા સમક્ષ વિદ્યમાન મહત્વ ભરી પ્રાચીન એતિહાસિક સાબીતીઓ અને તેને લગતું વિવિધ સાહિત્ય એકત્રિત કરવા માટેના પ્રયત્નની આવશ્યકતા જણાયા સિવાય નથી રહેતી. કઈ પણ રાષ્ટ્ર, પ્રજા, જાતિ કે ધર્મને માટે પિતાની ઉન્નતિ સાધવાની ભાવનાનું મુખ્ય અંગ જે કાંઈ હોય તે તે માત્ર તેને ભૂતકાલીન ઇતિહાસ છે જેમાંથી તેને અનેક ફુરણાઓ મળી રહે છે. જે પ્રજાને તેને પ્રાચીન ઇતિહાસ નથી અથવા જેને એ ગૌરવશાળી ઇતિહાસનું વાસ્તવિક જ્ઞાન નથી એ કયારે પણ પિતાનું ઉત્થાન કે પુનરુદ્ધાર એકાએક કરી શકે જ નહિ. અને તેથી જ આપણને પુનરુત્થાનની પ્રેરણા મળે એવા આપણું પ્રાચીન અને પ્રામાણિક ઇતિહાસને આપણે તૈયાર કરવું જોઈએ. આજની આપણી આ અનિવાર્ય આવશ્યકતાને એક એકેડે ભાઈ શ્રી શાહના પ્રસ્તુત ગ્રંથથી જોડાય છે કે જે જાતને ગ્રંથ જૈન પ્રજા માટે પહેલવહેલે જ છે. ભાઈ શ્રી શાહે મુંબઈ યુનિવર્સિટીની એમ. એ. ની ડીગ્રી મેળવવા માટે “જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ” ના વિષયને પસંદ કર્યો. જેને પરિણામે તેમણે Jainism in North India નામે અંગ્રેજી પુસ્તક તૈયાર કર્યું. એજ પુસ્તકને ગુજરાતી અનુવાદ આપણી સમક્ષ ધરવામાં આવ્યું છે. જેના ઉપરથી આપણને આપણું એટલે કે જૈન પ્રજાના ધર્મ, નીતિ, તત્ત્વજ્ઞાન, આચાર, વ્યવહાર, કલા, શિલ્પ, સાહિત્ય આદિ સાથે સંબંધ ધરાવતા ઇતિહાસ ઉપરાંત ચર્ચાસ્પદ વિષયોને ચર્ચવામાટેનું એક ખાસ દૃષ્ટિબિંદુ પણ મળી રહે છે. અર્થાત્ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત પરરપર વિવાદાસ્પદ મનાતા ઐતિહાસિક વિષયની ચર્ચા એક બીજા વિદ્વાનો કેટલી સૂકમતાથી, કેટલી શાસ્ત્રીયતાથી, કેટલી પ્રામાણિકતાથી અને કેટલી સભ્ય ભાષામાં કરે છે તેમ જ એ પ્રશ્નને ચર્ચવામાં કેટલે સમભાવ અને સ્થિતપ્રજ્ઞપણું રાખે છે. આજના ચર્ચારપદ ધાર્મિક, સામાજીક આદિ પ્રકની અસભ્ય અને કદાગ્રહભરી રીતે ચર્ચા કરનાર અત્યારના જૈન સમાજે ઉપરોક્ત પ્રામાણિક દૃષ્ટિબિંદુ જરૂર અનુકરણ કરવા જેવું છે. જેથી ચર્ચાસ્પદ વિષયનું છેવટ શાબ્દિક વિતંડવાદમાં કે કડવાશમાં ન પરિણમતાં તેના સત્ય નિર્ણયમાં જ આવે. આ ઉપરાંત પાશ્ચાત્ય તેમ જ ભારતીય વિદ્વાને તટસ્થ વૃત્તિ રાખી જૈનધર્મનાં દરેક અને સંશોધનને લગતી જુદી જુદી દષ્ટિએ કેવા ઉંડાણપૂર્વક તપાસે છે એ પણ જૈન વિદ્વાનોએ ધ્યાનમાં લેવા જેવું છે. જેથી વર્તમાન સંશોધન પદ્ધતિ અને તેને લગતા દૃષ્ટિબિંદુને ન સમજવાને લીધે કેટલાક પ્રશ્નો અણઉકેલાયેલા જ રહી જાય છે તેમ જ કેટલાક નવીન પ્રશ્ન ચર્ચવામાં અનેક ગેટાળાભર્યા પ્રસંગે ઉભા થાય છે તે થવા ન પામે. પ્રસ્તુત ગ્રંથનાં પ્રકરણોનું નિરીક્ષણ કરતાં આપણને એ પણ સમજાશે કે આપણું પ્રાચીન જીવન કેટલું વિજ્ઞાનમય અને કલાપૂર્ણ હતું અને આજનું આપણું જીવન કેટલું છીછરું, કલાવિહીન તેમ જ નિર્માલ્ય બની ગયું છે. એક કાળે આપણે ક્યાં હતા અને આજે આપણે ક્યાં ઉભા છીએ? પ્રસ્તુત ગ્રંથ, પાશ્ચાત્ય તેમ જ ભારતીય વિદ્વાનોના સંખ્યાબંધ ગ્રંથના અવકન અને મનનના દેહનરૂપ હોઈ આમાં સ્વતંત્ર વિચારસરણીને સ્થાન ખાસ કરીને આપવામાં નથી આવ્યું એ હકીકતને ભાઈ શ્રી શાહે પિતે પિતાના પ્રસ્તુત ગ્રંથના ઉપસંહારમાં જણાવી છે. એટલે આ પુસ્તકના વાચકેએ આ વાત ધ્યાનમાં રાખીને જ આ ગ્રંથનું વાચન કરવું. જેથી આ ગ્રંથમાંની કેટલીક વિચારસરણીની ત્રુટિને આરોપ ભાઈ શ્રી શાહ ઉપર ન જાય. પ્રસ્તુત ગ્રંથમાં જૈનધર્મને લગતા અનેક વિષય ચર્ચવામાં આવ્યા છે જે પૈકીના કેટલાક શ્રમણ ભગવાન મહાવીરના સમયની ચર્ચા આદિ જેવા વિષયે વેળુના કેળીઓ ગળવા જેવા તદ્દન લૂખા અને અધરા પણ છે અને કેટલાક રાજવંશમાં જૈનધર્મ”, “કલિંગદેશમાં જૈનધર્મ” વગેરે જેવા રસપ્રદ અને સર્વગ્રાહ્ય વિષયે પણ છે. આ બધા વિષયોને સંગ્રહ કરવામાં અને કમ ગોઠવવામાં ભાઈશ્રી શાહે અપૂર્વ કુશળતા દાખવી છે. હવે અમે પ્રસ્તુત ગ્રંથમાંના પ્રકરણે ઉપર સહજ દષ્ટિપાત કરી અમારા વક્તવ્યને સમાપ્ત કરીશું. પ્રથમ પ્રકરણમાં ભગવાન મહાવીર પહેલાં જૈનધર્મ કેવા રવરૂપમાં હતો તેમજ જૈનધર્મ અને જૈનો જે વીસ તીર્થંકરેને માને છે તે પૈકીના કયા કયા તીર્થકરોનાં નામે ઉલેખ જૈનેતર સાહિત્યમાં મળે છે અને તેમની ઐતિહાસિકતાના વિષયમાં વિદ્વાનોના કેવા અભિપ્રાય છે એ ખૂબ સરસ રીતે ચર્ચવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ધાત બીજા પ્રકરણને ચાર વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં ભગવાન્ મહાવીરના સમય દરમિયાન બ્રાહ્મણ પ્રજામાં સડા અને તેમના અત્યાચાર કેવી રીતે વધી પડ્યા હતા તેમ જ જાતિપાંતિના ભેદો અને લૂખાં તેમ જ કંટાળાભર્યાં ક્યાકાંડા વધારી મૂકી તેમણે સમગ્ર પ્રજાને કેવી દબાવી દીધી હતી એ બાબતની ચર્ચા કર્યાં બાદ જૈન અને ૌદ્ધધર્મ અથવા ભગવાન્ મહાવીર અને યુદ્ધ ભગવાને તે સામે આધ્યાત્મિક વાતાવરણ ઉભું કરી સમસ્ત જનતાને, પછી તે પુરુષ હેા યા સ્ત્રી હા અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને शूद्र જાતિ પૈકીના કોઈપણ હા, કોઈપણ પ્રકારના ભેદ રાખ્યા સિવાય સૌને એક સરખી રીતે આધ્યાત્મિક ધર્મની સમકક્ષાએ સ્થાપન કર્યાં એ જણાવવામાં આવ્યું છે. બીજા વિભાગમાં ભગવાન મહાવીરના ગર્ભાપહારને અંગેની આજના વિદ્વાનાની બુદ્ધિગમ્ય માન્યતા, તેમના જન્મ, ગૃહવાસ, પ્રત્રજ્યા, નિર્વાણસમય અને જૈનધર્મને લગતી સામાન્ય તેમ જ લાક્ષણિક ખાખતાના ઉલ્લેખ છે. ત્રીજા વિભાગમાં ભગવાન મહાવીરે ઉપદેશેલા ત્યાગધર્મ અને તત્ત્વનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીર જગતની ઉત્પત્તીના આદિકારણ તરીકે કેાઈ ઈશ્વરને કહેતા નથી કે જગતને આદિમાન્ માનતા નથી; પરંતુ જગતનું ચક્ર કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણના મેળથી સ્વયં ચાલ્યા કરે છે, અને તે પણ અનાદિ કાળથી જ ચાલ્યા કરે છે. એ ચક્રને પ્રેરનાર કે સાક્ષિ રૂપ કોઈ અનાદિ વ્યક્તિને જૈન દર્શન માનતું નથી. ' જૈન દર્શનના મુખ્ય આધાર અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંત ઉપર છે. અનેકાંતવાદના પ્રતાપે જૈનધર્મે જગતભરના ધર્મ અને સંપ્રદાયાની માન્યતાઓને પાતામાં સમાવી સૌની સાથે ઐક્ય સાધવા પ્રયત્ન કર્યાં છે અને અહંસાની ભાવનાને પરિણામે જગત સાથે તેણે ભાતૃભાવ સાધ્યા છે. આજ કારણને લઈ નાની સંખ્યામાં રહેલા જૈનધર્મે પોતાના પ્રભાવ દરેક ધર્મ ઉપર પાડ્યો છે અને પોતાના અસ્તિત્વને ચિરંજીવ મનાવ્યું છે. જૈનધર્મના અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંતને, તેના વાસ્તવિક સ્વરૂપને ધ્યાનમાં નહિ લેનારા ભલે પરસ્પરવિરાધી તેમજ નિર્માલ્યતા પોષક માને મનાવે અને તેના વિષે ગમે તેવાં ચિત્રણા કાઢે; તે છતાં જગતને તત્ત્વજ્ઞાન અને ભ્રાતૃભાવના વિશાળ આદર્શને પૂરા પાડનાર જૈનધર્મનાં આ એ વિશિષ્ટ તત્ત્વો સદાય જૈનધર્મની જેમ ચિરંજીવ જ રહેશે, આ ઉપરાંત જૈનધર્મના કર્મસિદ્ધાંત સામે પણ એવા આક્ષેપ છે કે જૈનધર્મના આ સિદ્ધાંત પ્રાણિમાત્રને નિર્માલ્ય તેમ જ પુરુષાર્થહીન બનાવનાર છે. આ બધા આક્ષેપોની અયેાગ્યતા પૂરવાર કરવામાટે ભાઈ શ્રી શાહે પ્રામાણિક ચર્ચા કરવા સાથે એ સંબંધમાં અનેક વિદ્વાનેાના અભિપ્રાયાની નોંધ લીધી છે. અલબત આપણે અહીં એટલું જરૂર ઉમેરવું જોઇએ કે આ સિદ્ધાંતા જૈન પ્રજાના અંગમાં જેટલી તન્મયતાથી સ્થિર થવાં જોઈ એ તે રીતે બની શક્યું નથી; જેને પિરણામે આ મહાન સિદ્ધાંતા પાછળ રહેલી ઉદાત્ત ભાવનાને કેટલાક અપવાદો માદ કરતાં જૈન પ્રજાએ લગભગ વીસારી દીધી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત નેાના અહંસાના આદર્શ જૈનધર્મમાં ઉદાર ભાવના પોષવા ઉપરાંત પ્રાયશ્ચિત્તના મહત્ત્વભર્યાં તત્ત્વને સ્થાન આપ્યું છે. જેને પરિણામે સામાયિક અને પ્રતિક્રમણ એ એ મુખ્ય વિધાનેા જૈન પ્રજાના જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. આ બન્ને વિધાના કેટલાં મહત્ત્વયુક્ત છે અને તેની કેટલી અપૂર્વતા છે તેની યોગ્ય ચર્ચા વિદ્વાનેાની નજરે કરવામાં આવી છે. સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા આદિ જેવાં મહત્ત્વનાં વિધાના તરફ ઘૃણાની નજરે જોનાર આજના જેનેાએ ખાસ કરી નવીન વર્ગ આ આખાય વિષય વાંચી-વીચારી જીવનમાં અવશ્ય ઉતારવા જેવા છે. ચાલુ વિભાગમાં જૈનધર્મને લગતા સાધુધર્મ અને ગૃહસ્થધર્મના આચારો અને જીવાદિ તત્ત્વોનું વિસ્તૃત સ્વરૂપ પ્રતિપાદન કરવા સાથે નય, પ્રમાણુ અને સમ ભંગીનું વર્ણન આપવામાં આવ્યું છે. ૯ પ્રકરણને અંતે ચેાથા વિભાગમાં ભગવાન્ મહાવીરના યુગથી શરૂ કરી આઠ સી દરમિયાન જૈનધર્મમાંથી જુદા પડેલા અથવા જન્મેલા પથભેદોના અર્થાત્ આજીવક સંપ્રદાય, સાત નિાવા અને વેતાંબર–દિગંબર સંપ્રદાયના ઇતિહાસ આપવામાં આવ્યે છે. ત્રીજું પ્રકરણ બે વિભાગમાં લખાયું છે. તે પૈકી પ્રથમ વિભાગમાં ભગવાન્ પાર્શ્વ અને મહાવીરના ધર્મને રાજ્યાશ્રય કેટલા મળ્યા હતા અને કેટલે અંશે તે રાજધર્મ અની શકયે હતા તેનું વિવેચન છે. ખાસ કરી ભગવાન્ મહાવીરના યુગમાં મગધના મહાન્ શૈથુનાગ બિંબિસાર ઉર્ફે શ્રેણિક, વૈશાલીના રાજા ચેટક ઉર્ફે જિતશત્રુ, ચંપાના રાજા દધિવાહન, કૌશાંખીના રાજા શતાનીક અને કેટલાક લિચ્છવી રાજા વગેરે જે જે રાજાએ જૈનધર્મીવલંખી હતા તેમ જ અવંતીના રાજા ચંડપ્રઘાત અને ખીજા જે જે રાજાએ જૈનધર્મ પ્રત્યે અહુમાન ભરી લાગણી ધરાવતા હતા તેઓના અને તે સાથે વૈશાલી, કુંડગ્રામ, વાણિજગ્રામ, ચંપા, સિંધુસાવીર-વીતભય વગેરે નગરે ક્યાં આવ્યાં તેને લગતી ઐતિહાસિક માહીતી આપવામાં આવી છે. ખીજા વિભાગમાં ભગવાન્ મહાવીર પછીના યુગમાં મહારાજા કેણિક, તેના ઉત્તરાધિ કારી ઉદાયન વગેરે નંદવંશીય રાજાએ અને તેમના શકેડાલ, સ્થૂલભદ્ર, શ્રીયક વગેરે મહામાત્યા, મૌર્યવંશી મહારાજા ચંદ્રગુપ્ત અને મહાન્ સંપ્રતિરાજ વગેરે જે જે રાજાએ જેન હતા તેમ જ જે જે રાજાએ જૈનધર્મ પ્રત્યે સહાનુભૂતિભર્યું વલણ ધરાવતા હતા તે બધાના પરિચય આપવામાં આન્યા છે. જ ઉપરોક્ત જૈન રાજાએ પૈકી મહારાજા સંપ્રતિનું સ્થાન જૈનધર્મના ઇતિહાસમાં ઉજ્જવળ કારકીર્દી ભર્યું અને અતિ ગૌરવવંતું છે. મહાન સંપ્રતિ માત્ર પોતે જ જૈનધર્મી હતા એટલું જ નહિ પણ તેણે વૈદિક સંસ્કૃતિ પ્રધાન આંધ્ર દ્રવિડ વગેરે દેશોમાં જૈનધર્મના ઝંડો ફરકાળ્યા હતા. ભગવાન મહાવીરના આજ સુધીના ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં મેટા પાયાપર જૈનધર્મના પ્રચાર અને અભિવૃદ્ધિ કરનાર આવી પ્રભાવશાળી વિભૂતિ બીજી એક Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉઘાત પણ ઉત્પન્ન થઈ નથી, જેને પ્રતાપે જૈન સૂત્રકારોને પિતાના મૈલિક રીતરિવાજોમાં પરિવર્તન કે ઉમેરે કરવાની ફરજ પડી હોય. જૈન પ્રજાનું આ એક મહાન દુર્ભાગ્ય છે કે તેને ત્યાં એક વ્યક્તિએ શરૂ કરેલા કાર્યને સાંગોપાંગ પાર ઉતારનાર કે પોષનાર પ્રાણવાન કેઈ પાછળ નથી હતું. જેમ જૈનધર્મના પ્રચારની બાબતમાં મહાન સંપ્રતિની પાછળ કેઈ એના જેવી વિભૂતિ પાકી નથી તેજ રીતે જૈન સાહિત્ય, કળા, શિલ્પ, વિજ્ઞાન વગેરેના વિકાસના ક્ષેત્રમાં જે ગણી ગાંડી વ્યક્તિઓ આપણે ત્યાં જન્મી છે તેના સ્થાનને શોભાવનાર બીજી વ્યક્તિઓ પણ આપણે ત્યાં વિરલ જ જન્મી છે. ચેથું પ્રકરણ “કલિંગદેશમાં જૈનધર્મ છે. આ પ્રકરણમાં અત્યારે ઓરિસા તરીકે ઓળખાતા કલંગ દેશના જૈન સમ્રાટ ખારવેલ અને તેના હાથીગુંફા શિલાલેખોને ગૌરવવંતે ઇતિહાસ છે, જેને સમય ઈ. સ. પૂર્વે બીજો સેકે છે. સમ્રાટું ખારવેલ અને તેના હાથીગુફા શિલાલેખેનું મહત્ત્વ ફક્ત જૈનધર્મના ઇતિહાસની દષ્ટિએ જ નહિ પણ ભારતીય સામાજીક અને રાજકીય નજરે પણ તેનું મહત્ત્વ અતિઘણું છે. ધાર્મિક, સામાજીક અને રાજકીય દષ્ટિને લક્ષ્યમાં રાખી લખાએલ પાંડિત્યપૂર્ણ આ વિશદ શિલાલેખ જગતભરના ઈતિહાસમાં ભાગ્યે જ બીજો જોવામાં આવશે. મહારાજા ખારવેલ અને તેના શિલાલેખ જૈનધર્મને માટે અભિમાનનું સ્થાન હોવા છતાં આશ્ચર્યકારક ઘટના તે એ છે કે સમગ્ર વેતાંબરદિગંબર જૈન સાહિત્યમાં મહારાજા ખારવેલના નામને કે તેને મળતા તેવા બીજા કેઈ નામાંતરને ઉલેખ સરખે મળતું નથી. ખરે જ આ પણ એક નહિ ઉકેલી શકાય તે કેયડે છે કે જૈન સંપ્રદાયે આવી મહાન વિભૂતીને કયા કારણે વિસારી મૂકી હશે. અસ્તુ ગમે તેમ હો તે છતાં આ શિલાલેખો જૈનધર્મ માટે અતિમહત્ત્વના છે. જૈન મૂર્તિ અને તેની ઉપાસનાનું પ્રાચીનતમ વિધાન આ શિલાલેખો પૂરું પાડે છે આ શિલાલેખની શરૂઆતમાં સ્વસ્તિક અને નમસ્કારમંત્રના પ્રારંભનાં બે પદો મંગળ તરીકે આપવામાં આવ્યાં છે એ ઉપરથી જેનેની સ્વસ્તિક રચના અને નમસ્કારપાસના અતિપ્રાચીન હવાની સાબીતી મળે છે. ખંડગિરિમાંની ઉપરોક્ત હાથીગુંફા પર કેતરાયેલા શિલાલેખમાં કઈ કઈ બાબતે છે? તેમ જ એ ગુફામાં શું શું છે? અને ખંડગિરિ ઉદયગિરિની ટેકરીઓ પર બીજી કઈ કઈ અને કેટલી ગુફાઓ છે અને તેમાં શું છે એ બધી હકીકતને વિસ્તૃત પરિચય આ પ્રકરણમાં આપવામાં આવ્યું છે. અહીં પ્રસંગોપાત એક વાત સૂચવવી ઉચિત જણાય છે કે જે ગુફા અને જે શિલાલેખ જૈનધર્મના ગૌરવની દષ્ટિએ અતિમહત્ત્વના છે, જેના વાચનમાટે વર્ષોનાં વર્ષો થયાં ભારતીય તેમ જ પાશ્ચાત્ય સમર્થ વિદ્વાને રાત દિવસ પ્રયત્ન કરી રહ્યા છે અને જેના દર્શનાર્થે દર વર્ષે સિંખ્યાબંધ વિદેશી તેમ જ ભારતીય વિદ્વાને જાય છે એ ગુફાનું દર્શન કરવું તે દૂર રહે Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત પરંતુ તેને અંગેની માહીતી સરખી પણ આપણને લગભગ નથી એના જેવું દીલગીરીજનક બીજું શું હેઈ શકે? તીર્થયાત્રા અને પરમાત્મપાસનામાં રસ લેનારા આપણે તીર્થયાત્રા અને પરમાત્મા પાસનાના ખરા માહાભ્યને વિસરી જ ગયા છીએ. એટલે તીર્થયાત્રા અને પરમાત્મા પાસના કરવા છતાં આપણે દિન-પ્રતિદિન જડપ્રાય થતા જઈએ છીએ. આને પરિણામે આજની આપણું તીર્થયાત્રા અથવા પરમાત્મા પાસના કેઈપણ જાતના કળાવિધાનને, વિજ્ઞાનને અથવા પરમાત્મસ્વરૂપને ન અડકતાં મોટે ભાગે રૂઢિરૂપ જ બની રહે છે. આપણે ઈચ્છીશું કે જૈનપ્રજા તીર્થયાત્રા અને પરમાત્મોપાસનાના ખરા રહસ્યને સમજે અને પ્રાચીન પવિત્ર ગૌરવભર્યા ધામેનાં દર્શન કરવા ભાગ્યવાનું થાય. પાંચમા પ્રકરણમાં મથુરાના કંકાલીટીલા ટેકરી પરના મહત્ત્વના શિલાલેખોની નૈધ આપવામાં આવી છે અને તે સાથે વિકમાદિત્ય, કાલકાચાર્ય વગેરેને પરિચય પણ છે. છઠ્ઠા પ્રકરણમાં ગુપ્તવંશીય રાજાઓમાં જૈનધર્મ કેવી રીતે દાખલ થયે હતું તેની અને તે સાથે વલ્લભીવંશના ધ્રુવસેનની નેંધ લેવામાં આવી છે. સાતમા પ્રકરણમાં જૈનસાહિત્ય કે જેમાં મુખ્યત્વે કરીને ચૌદ પૂર્વ અને અગીઆર અંગ, બાર ઉપગ, દસ પન્ના, છ છેદ આગમ, ચાર મૂલસૂત્ર, બે ચૂલિકાસૂત્ર એમ પીસ્તાલીસ આગમને સમાવેશ થાય છે તેને અને વલ્લભીમાં પુસ્તક લેખન નિમિત્તે શ્રીમાન દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના આધિપત્ય નીચે મળેલી સંઘપરિષદને પરિચય આપે છે. આ પછી ભદ્રબાહુસ્વામિના નિર્યુક્તિ છે અને તેના રચના કાળને નિર્દેશ વગેરે કરવામાં આવે છે. એ રચનાકાળ અને નિર્યુક્તિકાર ચૌદ પૂર્વધર હોવાની વાત અમારી માન્યતા અને અવલોકન અનુસાર વારતવિક નથી, જેના અનેક પુરાવાઓ વિદ્યમાન છતાં એ વિષયને અમે અહીં ચર્ચતા નથી. આ સિવાય પ્રસ્તુત પ્રકરણમાં ધર્મદાસગણિ અને તેમની ઉપદેશમાળા, વાચક ઉમાસ્વાતિ અને તેમના તત્ત્વાર્થાધિગમસૂત્ર વગેરે ગ્રંથ, સિદ્ધસેનાચાર્ય અને તેમનાં ન્યાયાવતાર, સન્મતિ વગેરે પ્રકરણ, પાદલિપ્ત અને તેમના તરંગવતી, પ્રશ્નપ્રકાશ, નિર્વાણકલિકા વગેરેની ધ આપી છે. પ્રસ્તુત પ્રકરણમાં જે યુગના જૈન સાહિત્યની નેંધ કરવામાં આવી છે તે સિવાયનું મૌલિકતાને લગતું બીજું વિપુલ સાહિત્ય હોવા છતાં અહીં રૂપરેખા પૂરતી જે સાહિત્યની નેધ લેવામાં આવી છે તે ઓછી નથી. છેલ્લા પ્રકરણમાં જૈન મૂર્તિવિષયક અને શિલ્પ અને સ્થાપત્યવિષયક કળાવિધાનો કેવાં આદર્શ હતાં તેમ જ જૈન પ્રજાએ એ કળાવિધાનોને વિકસાવવા માટે કેટલો વેગ આપે છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ઉપર આપણે ટૂંકમાં પ્રસ્તુત ગ્રંથનું અવલોકન કરી આવ્યા તે ઉપરથી જૈન પ્રજાનું એ યુગમાં દરેક વિષયમાં કેટલું વ્યાપકપણું હતું અને તેની જીવનસરણી કેવી સર્વતમુખી હતી એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અંતમાં અમે ઈચ્છીએ છીએ કે ભાઈ શ્રી શાહની જેમ આજનો જૈનસમાજ ખાસ કરી વિદ્વાન મુનિવર્ગ વર્તમાનયુગની સંશોધન પદ્ધતિને ધ્યાનમાં લઈ જૈનધર્મ પ્રત્યેનું પિતાનું કણ અદા કરે અને વિદ્વાન તરફથી સઘળા મહાન ધર્મોના અવલોકન અને અન્વેષણમાંથી જૈનધર્મની ઉપેક્ષા કરવામાં આવી છે તેને દૂર કરી જૈનસાહિત્યનાં જે અનેકાનેક અંગે અણખીલ્યાં પડ્યાં છે તે તે વિકસાવે. જેથી અન્ય વિદ્વાનો તરફથી જૈનધર્મ ઉપર થતા અયોગ્ય આક્ષેપો દૂર થાય. પ્રરતુત પુસ્તકને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરી જૈન પ્રજા સમક્ષ ઉપહાર કરનાર શ્રી. ફૂલચંદભાઈ હરિચંદ દેસી તેમ જ શ્રી. ચીમનલાલ દલસુખભાઈની જૈન પ્રજા સદા કણી જ છે. પાટણ, ૧૯૯૩ માઘ શુક્લ ૭. ઈ મુનિ પુણ્યવિજ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકરણ ૧ –મહાવીર પહેલાં જૈનધર્મ. ૪-૫ જૈનધર્મ એટલે શું ? ... જૈનઘર્મનું મૂળ અર્વાચીન સંશોધનની દ્રષ્ટિ કરતાં વધારે પ્રાચીન હોવાની સાબીતી ઐતિહાસિક વ્યક્તિ તરીકેની પાર્શ્વ અને મહાવીરની ગણના ... પાર્શ્વની ઐતિહાસિક્તાના પુરાવાઓ . બૌદ્ધ સાહિત્યમાં જૈનધર્મના શરૂઆતના ઉલ્લેખો પાર્થ અને મહાવીરના ધર્મને સંબંધ હિંદુ સાહિત્યમાં જૈનધર્મના ઉલ્લેખ જૈનધર્મની પ્રાચીનતા વિષે આધુનિક વિદ્વાન ... પ્રકરણ – મહાવીર અને તેમને સમય. ૭-૮ ૮-૯ ૧૦-૧૨ ૧૩ ૧૩ પાર્વ વિષે કેટલીક વિગતો પાર્વ પછી ર૫૦ વર્ષે મહાવીરનું આગમન ... હિંદમાં ધર્મનો મહાન પ્રચાર ... ... બ્રાહ્મણની વધતી જતી અસર તથા જ્ઞાતિવાદના ખાસ હકકે .... મહાવીર અને બુદ્ધના પ્રગટ થતાં ધર્માધિકારી મંડળોની સત્તા તથા કટ્ટર જ્ઞાતિવાદને અંત ... ... ... હિંદના આ મહાન બળવા પાછળ બ્રાહ્મણ સામેના તિરસ્કારનો અભાવ જીવન દ્રષ્ટિ અને હિંદી લેકમાનસના ઇતિહાસમાં ધીમું પરિવર્તન. ... ૧૪ ૧૪–૧૬ ૧૭ ૧૭ ૧૭-૧૮ ૧૮-૨૦ ૨૦,૨૩ ૨૦-૨૨ સામાન્ય દ્રષ્ટિએ જૈનધર્મ મહાવીર ચરિત્ર ગર્ભ-અપહરણ મહાવીરના માતાપિતા પાર્શ્વના પૂજક અને શ્રમણોના અનુયાયીઓ મહાવીરનું સાધુજીવન ... મહાવીરની નગ્નાવસ્થા અને જૈનશાસ્ત્રોનો અર્થ મહાવીરને લાંઓ વિહાર... મહાવીર નિર્વાણ સમય .. .. . ૨૫-૨૬ ૨૬-૩૩ જૈનધર્મની દ્રષ્ટિએ સૃષ્ટીની ઉત્પત્તિ –જૈનધર્મના આધ્યાત્મિક નેતાઓ ... ... ૩૩-૩૪ ૩૫-૩૬ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મેાક્ષ ત્રણ રત્નાદ્રારા-મોક્ષમાર્ગ સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર મુક્ત આત્મા-પરમાત્માના બધાંય લક્ષણો અનુભવે છે તીર્થંકરા અને કેવલી અથવા સામાન્ય સિદ્દો... તીર્થંકર એટલે શું અહિંસાના આદર્શ સામાયિક અને પ્રતિક્રમણ એ આવશ્યક ક્રિયા સ્યાદ્વાદ યા અનેકાન્તવાદના સિદ્ધાંતા ४ જૈનધર્મમાં પડેલા મુખ્ય ભેદ સાત નિર્ણાગા અથવા નિહવા જમાલિ, તિસગુત્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, બ્લુએ, અને ગેાષ્ટામાહિલ ગોશાલ મંખલિપુત્ત, મહાવીરના મુખ્ય પ્રતિસ્પર્ધી તે સમયના હિંદના ધાર્મિક પ્રવાહના મહાન તરંગમાં મંખલિ પુત્તનું સ્થાન ડૉ. ખારુઆ અને ગોશાળના આવિકા મહાવીરના સુધારેલા જૈનધર્મપર ગારશાળની અસર, ગેાશાળના અવસાનની તારીખ ઐતિહાસિક દ્રષ્ટિએ આવિકા જૈનધર્મમાં બન્ને મહત્ત્વના ભેદ જૈનધર્મના શ્વેતાંબર—દિગમ્બર સંપ્રદાયા પંથભેદની વિવિધ દંતકથાઓ પંથભેદના સમય વિષે સામાન્ય મળતાપણું પંચભેદનું મૂળ કારણઃ સાધુતાનું આવશ્યક લક્ષણ નગ્નતા છે ! જૈને અને નગ્નવાદ Jain Educationa International ... ... એ મુખ્ય મુદ્દાઓ જે વિષે બન્ને સંમત નથી . મથુરાના શિલાલેખા અને આ મહાન પથભેદ.... ઈ. સ. ની શરુઆત સુધી આવા પંથભેદો અસ્તિત્વમાં નહાતા વલભીની મહાન પરિષદ સમયે છેવટના પથભેદ સ્થાનકવાસી સમાજ અને જૈનધર્મના ખીજા નાના મતભેદો પંચભેદાની ઘેલછા—જૈનેાની ખાસીયત જૈનસમાજ આજે પણ શા માટે જીવંત છે! ... પાશ્ર્વતા સમય પાર્શ્વના સમય માટે જૈન સાહિત્ય એકમાત્ર સાધન પ્રકરણ ૩.—રાજ્યવંશી કુટુમાં જૈનધર્મ. ઈ. સ. પૂર્વે ૮૦૦ થી—ઈ. સ. પૂર્વે ૨૦૦ ૧ For Personal and Private Use Only પૃષ્ઠ. ૩૭-૩૯ ४० ૪૧ ૪૨ ૪૩ ૪૩-૪૪ ૪૪-૪૮ ૪૯-૫૦ ૧૦×૧૪ ૫૫ ૧૫ ૫-૫૮ ૫૭ ૫-૬૦ } ૬૨-૬૪ ૬૫ ૬૫ ૬૫-૬છ ૬૭ }ર ૬૮ ૬૯ ૬૯ ७० ७० 91 કર ૧૩-૭૫ ૭૬ ૭-૭૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ પૃ8. ૭૯–૮૦ ... ••• ... પાર્શ્વના સમયમાં રાજય આશ્રય પાર્વથી મહાવીર સુધીના સમયનું અજ્ઞાન ૨૫૦ વર્ષને અંધકાર , મહાવીરનો સમય તેમના પિતા સિદ્ધાર્થ ... વિદેહને, લિચ્છવીઓ, જ્ઞાત્રિકે, વજિજ યા લિચ્છવીસંઘના વજિજઓ મલ્લક જાતિ અને કાશીકસલના ગણરાજાઓ સાથેનો તેઓનો સંબંધ આ બધા વંશે એક યા બીજી રીતે મહાવીરના ઉપદેશની અસર નીચે આવેલા... વિદેહને ... લિચ્છવીએ ... જ્ઞાત્રિકે ... વજિજઓ ... મલ્લકિઓ ... કાશી કેસલના ગણરાજે... : : : ૮૩-૮૪ ૮૪–૯૯ ૧૦૦-૧૦૧ ૧૦૧-૧૦૨ ૧૦ર-૧૦૩ ૧૦૩–૧૦૪ : : ૧૦૫ ૧૦૫ ૧૦૬-૧૧૬ ૧૧૭-૧૨૨ ... ૧૨૨–૧૩૬ જૈનધર્મ અને સોળ મહાજનપદે ... મગધનું સામ્રાજ્ય અને જૈન ઇતિહાસમાં તેની વિશિષ્ટતા મગધ ઉપર શાસન કરતા જુદા જુદા વેશે અને જૈનધર્મ શૈશુનાગે .. ... ... ... ... ન મેર્યો પ્રકરણ ૪–કલિંગ–દેશમાં જૈનધર્મ. કાલિંગદેશમાં જૈનધર્મ એટલે ખારવેલના સમયને જૈનધર્મ ... હાથીગુફાના શિલાલેખ એ જ ખારવેલ માટે એક ઐતિહાસિક સાધન જૈન ઇતિહાસની દ્રષ્ટિએ એરિસાનું મહત્તવે .. •••••• હાથીગુફાના શિલાલેખની આજુબાજુના અવશેષો ઉદયગિરિ અને ખંડગિરિના પર્વત ઈ.સ. પૂર્વે બીજા અને ત્રીજા સૈકાની ગુફાઓથી પથરાએલા છે ... ... સઘર, નવમુનિ અને અનન્ત ગુફાઓ .. બારભુજા, ત્રિશૂલ અને લાલટેન્ડ-કેશરી ગુફાઓ રાણી અને ગણેશ ગુફાઓ .. .. જયવિજય, સ્વર્ગપુરી, ટાયગર અને સર્પન્ટ ગુફાઓ આ છૂટાંછવાયાં ખંડેરેની ઐતિહાસિક ઉપયોગિતા પાર્શ્વને અપાયેલું આધિપત્ય .. . ખંડગિરિ ટેકરી ઉપરનું જૈનમંદિર ... ... ... હાથી ગુફાનો શિલાલેખ... ... શિલાલેખની આઠમી લીટી અને ખારવેલનો સમય : : : : ૧૩૭ - ૧૩૭–૧૩૮ ૧૩૮–૧૩૯ ૧૪૦ : : : : : : : : : ૧૪૦ ૧૪૧ ૧૪૧-૧૪૨ ૧૪૩–૧૪૪ .. ૧૪૪–૧૪૫ ૧૪૫ ૧૪૬ ... ૧૪૬–૧૪૭ •.. ૧૪૭–૧૪૯ : ૧૪૯-૧પર Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ૧૭ર પૃષ્ઠ. શિલાલેખની વસ્તુ , " " " •. ૧પ-૧૬૯ ખારવેલ અને કલિંગના જિન ... ૧૬૨ કલિંગમાં જૈનધર્મની પ્રાચીનતા ... ૧૬૨–૧૬૩ ખારવેલ અને જૈનધર્મ... ... ૧૬૪ પ્રકરણ –મથુરાના શિલાલેખ ખારવેલ પછી ઉજજૈનના વિક્રમાદિત્યને સમય ૧૭૦ વિક્રમ સંવત અને સિદ્ધસેન દિવાકર ... ૧૭૦ વિક્રમના પૂર્વજ ગર્દભિલ્લ અને કાલિકાચાર્ય . .. ... ૧૭૦-૧૭૧ કાલિકાચાર્ય અને પ્રતિષ્ઠાનપુરનો સાતયાન . સિદ્ધસેન દિવાકર અને તેમને સમય ... પાદલિપ્તાચાર્ય અને એમને અંગેની દંતકથાઓ ૧૭૩ જૈન સાહિત્યની ઐતિહાસિકતા અને વિક્રમ તથા તેના સંવતનું અસ્તિત્વ ... ૧૭૩-૧૭૪ મથુરાના શિલાલેખો અને જૈનધર્મ સંબંધી તેની ઉપયોગિતા ૧૭૫–૧૭૬ મથુરાના જૈન લેખનું મૂળ કંકાલી ટીલા ... ૧૭૬ મથુરાના સત્ર સાથે સંબંધ ધરાવતા શિલાલેખ ૧૭૭–૧૭૮ સંવતવાળા અને સંવત વગરના કશાન શિલાલેખો .. .. ૧૭૮-૧૮૦ મથુરાના શિલાલેખે અને જૈનધર્મને ઈતિહાસની દૃષ્ટિએ તેની ઉપયોગીતા - ૧૮૧-૧૮૩ પ્રકરણ –ગુપ્તકાળમાં જૈનધર્મની સ્થિતિ. કુશાન સમયથી ગુપ્તના આગમન સુધીની ઐતિહાસિક ભૂમિકા ... ૧૮૪ ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર •• ••• ••• ૧૮૫ * * ગુપ્ત સમયમાં ધર્મની પરિસ્થિતિ ૧૮૫ જૈનો તરફની ગુપ્તની સહાનુભૂતિના શિલાલેખી પૂરાવા ... ૧૮૫–૧૮૭ કુવલયમાલા દંતકથા અને ગુપ્ત સમયને જૈન ઇતિહાસ ... ૧૮૮–૧૯૩ વલ્લભીઓનો ઉદય અને ગુપ્તનો અંત ... ... ૧૯૩-૧૯૪ વલ્લભીવંશના ચોથા રાજા ધ્રુવસેન પહેલાને સમય અને જૈન ઇતિહાસના અનિર્દિષ્ટ સમયને અંત ... ., ૧૯૪–૧૯૫ પ્રકરણ ૭—ઉત્તરનું જૈન સાહિત્ય. પ્રાસ્તાવિક વિવેચન ... - ૧૯૬ જૈન સિદ્ધાંત ૧૯૭-૧૯૯ શ્વેતાંબર શાસ્ત્ર વિષે દિગમ્બર માન્યતા ... •.. ૧૯૯ તાંબરના લાભમાં પ્રતિપાદન ... ... ૨૦૦-૨૦૨ ચૌદ પૂર્વે ... ૨ ૦૨ બાર અંગે ... ૨૦૨-૨૦૭ બાર ઉપાંગે ... ... ૨૦૭-૨ ૦૯ દસ પેયના યા પ્રકિર્ણ ... - ૨૦૯ ... ૨૦૯-૨૧૦ : : : છ છેદ ... : Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પૃ8. ••• ૨૧૯ ચાર મૂલસૂત્રો ... ૨૧૦ બે લિકાસૂત્રો .. ... ... ... ... ૨૧૦-૨૧૧ જૈનશાની ભાષા ... ૨૧૨ ટીકા સાહિત્ય જે નિર્યુક્તિ તરીકે ઓળખાય છે ... ૨૧-૨૧૩ પ્રથમ ટીકાકાર ભદ્રબાહુ ૨૧૪ મહાવીરના સમસમી ધર્મદાસગ ... ૨૧૪ ઉમાસ્વામી અને તેમના ગ્રંથ ... . ૨૧૫-૧૬ સિદ્ધસેન દિવાકર અને પાદલિપ્તાચાર્ય–જૈન સાહિત્યના પ્રભાવિક તિધરે ... ... . ••• પ્રકરણ ૮–ઉત્તરમાં જૈન કળા. સ્થાપત્યમાં જૈનધર્મની વિશિષ્ટતા ... આપણી સમયની બહારના કેટલાંક સ્થાપત્ય અને ચિત્રકળાના અવશેષો ... ૨૧૯-૨૨૦ આપણા સમયના અવશેષો ... ... ૨૨૦ હિંદી કળાની કેટલીક વિશિષ્ટતાઓ ૨૨૧-૨૨૨ ઓરિસાની ગુફાઓ-કુળાદષ્ટિએ તેની ઉપયોગિતા ૨૨૨-૨૨૪ જૈનમાં સ્તૂપપૂજા અને મૂર્તિપૂજા ૨૨૪-૨૨૬ મથુરાના અવશેષો ... ૨૨૬-૨૨૭ મથુરાના આયાગપ .. ૨૨૭–૨૨૮ દેવીએ બંધાવેલો દસ્તૂપ ૨૨૯-૨૩૦ મથુરાનું “તેરણ’ સ્થાપત્ય ... ૨૩-૨૩૧ નેમેશની ચાતુર્યતા દર્શાવતું સુશોભિત શિલ્પ ... ... ... ૨૩૧-૨૩૨ ઉપસંહાર ... ... ... .... ... ૨૩૩ – ચિત્ર સૂચિ – ૧. જૈનધર્મના ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ (રંગીન)... મુખપૃષ્ઠ ૨. સમેત શિખર પર્વત પર શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ ... (રંગીન).. ૩. જૈનેના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ (મથુરા) ... ૪. ને મેસ દ્વારા મહાવીરના ગર્ભનું અપહરણ બતાવતી સુશોભિત શિલા ૫. ભગવાન મહાવીર તેરમા વર્ષે શાલવૃક્ષની નીચે સર્વશ્રેષ્ઠ કેવલજ્ઞાન પામ્યા (રંગીન) ૬. ભગવાન મહાવીરના અગીઆર ગણધરે .. .. (રંગીન)... ૭. બરાબર ટેકરી પર આવેલી લેમશ ઋષિ ગુફા ૮. ગુરુ હેમચંદ્રાચાર્ય તથા તેમના શિષ્ય રાજા કુમારપાળ (રંગીન) ... ૯. ખંડગિરિ ઉપરની જૈન ગુફા ઉદયગિરિ ઉપરની રાનિગુફાના ઉપરના ભાગમાંની કેવાળને નમૂનો ... ૧૪૦ ૧૦. ઉદયગિરિ ઉપરની સ્વર્ગપુરીની ગુફાઓ ૧૪૫ ૧૧. ખેડગિરિ ઉપરનું જૈન મંદિર .. ૧૪૭ ૧૨. શ્રી મહારાજા હરિગુપ્તને સિકકે ... ૧૯૨ - - - - ૭ ૯ * Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. ૨૧૯ ૨૨૦ ૨૨૩ ૨૨૫ રર૭ ૨૨૮ ૨૨૮ ૧૩. જુનાગઢ ઉપરના બાવા પ્યારા મઠની ગુફાઓ ૧૪. સચિત્ર જૈન ગ્રંથન હસ્તલિખિત નમુને. ... (રંગીન ).... ૧૫. ઉદયગિરિ ઉપરની ગણેશગુંફાના ઉપરના ભાગમાંના કેવાળનો નમૂનો; ઉદયગિરિ ઉપરની રાણીગુફાના છજાની એક ધારનો ભાગ ૧૬. ઈટોનો કોતરેલ પ્રાચીન જૈન સ્તૂપ (મથુરા) ... ૧૭. આયાગપટ અથવા “પૂજાની તકતી’ (મથુરા ૧૮. શિવયશાએ સ્થાપન કરેલ પૂજાની તકતી ... .. ૧૯. જીન યુક્ત આયોગપટ-ઇ. સ. પહેલી શતાબ્દિ ૨૦. આમોહિનીએ સ્થાપન કરેલ પૂજાની તકતી ૨૧. મનુષ્યાકૃતિવાળાં વાડ સ્તંભ (મથુરા) .. ૨૨. “દેવોએ બાંધેલાવો સ્તૂપના કલાવિધાનને નમૂને ૨૩. દેવો અને મનુબેથી તીર્થકરને કરાતા નમસ્કાર સૂચવતાં તરણની બે બાજાઓ ... ... ... ••••••••• ૨૪. તેરણનો આગળ પાછળનો ભાગ (મથુરા) ... ૨. નેમેસના ચાતુર્યથી આનંદ પ્રદર્શિત કરતી નર્તિકાઓ તથા સંગીતકારો દર્શાવતી સુશોભિત શિલા ... ... ૨૬. મહાવીરના ગર્ભ અપહરણ દર્શાવતી ચાર ખંડિત મૂર્તિઓ ... .. ૨૨૯ ૨૨૯ २३० ૨૩૧ ૨૩૧ ૨૩૧ ૨૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુરાતત્વના અભ્યાસમાં જૈનધર્મ એ એક કમનસીબ છે કે જેના વિષે આજસુધી જેટલું કહેવામાં આવ્યું છે તે તેના બાકી રહેલ કાર્યના હિસાબે નજીવું જ છે. ઘણાં પૂરાવાથી સાબીત કરી શકાય એમ છે કે બુદ્ધધર્મ એ જૈનધર્મને સમકાલીન બંધુધર્મ છે અને તે હિંદુસ્તાનની સરહદમાંથી લગભગ અદ્રશ્ય થયે છે, છતાંય તે પણ વિદ્વાન પાસેથી ઘટતે ન્યાય મેળવી શકે છે, જ્યારે જૈનધર્મ આજ સુધી ટકી રહ્યો છે એટલું જ નહિ પણ તે આ વિશાળ દેશની સંસ્કૃતિ અને તેના રાજકીય તથા આર્થિક સંજોગો પર જબરી અસર ધરાવે છે, છતાં તે ઘટતે ન્યાય નથી મેળવી શકે એ જ ખેદની વાત છે. ૨ શ્રીમતી સ્ટીવન્સન લખે છે કે “જોકે જૈનધર્મ કેઈપણ રીતે રાજધર્મ રહ્યો નથી છતાંય આજે જે પ્રભાવ તે ધરાવે છે તે ભારે છે. શાહુકારો અને શરાફેના ધનવૈભવના અને ધર્મના મહાન પ્રભાવના કારણે મુખ્યત્વે દેશી રાજ્યમાં તેઓ બહુ લાગવગ ધરાવે છે. જે કઈ તેના પ્રભાવની શંકા કરે તેને દેશી રાજ્યના રાજવીઓ તરફથી હમણું જ બહાર પડેલા જેના પવિત્ર દિવસમાં જીવહિંસા બંધ રાખવા સંબંધીનાં આજ્ઞાપત્રાની સંખ્યામાત્ર જોઈ જવી.૩ “જેને ખરેખર ભારતની જનસંખ્યાને એક ઘણે માટે અને તેઓની જાહોજલાલી અને સત્તાને અંગે અગત્યને હિરસ ધરાવે છે.” હર્ટલ ખરેખર સત્ય કહે છે કે “હિંદની સંસ્કૃતિ પર અને ખાસ કરીને હિંદના ધર્મ અને નીતિ, કળા અને વિદ્યા, સાહિત્ય અને ભાષા પર તેણે પૂર્વે જે પ્રભાવ પાડ્યો હતો અને જે હજી પણ પાડતે જાય છે તે સર્વ સમજનાર અને જૈનધર્મની ઉપયોગીતા સ્વીકારનાર પાશ્ચાત્ય વિદ્વાનો ઘણા થડા છે.” શ્રી જૈની, શ્રી જયસ્વાલ, શ્રી શેષલ અને એવા થોડા પ્રસિદ્ધ વિદ્વાન સિવાય કેઈપણ હિંદી વિદ્વાને આ દિશામાં સંતોષપ્રદ કાર્ય કર્યું નથી. બદ્ધ ધર્મ પ્રતિને વિદ્વાનો પક્ષપાત પણ કારણ રહિત નથી કેમ કે બૌદ્ધધર્મ એ એક સમયે એટલે વિશાળ હતું કે તેને એશિયા ખંડને ધર્મ કહે એ અતિશયોક્તિભર્યું ન હતું. 1. The word Jainism is derived from $157, the adjectival form from fat, a way common to the names of many other religions as well as systems of philosophy-c. g. Mahommedanism from Mahommedan, Christianity from Christian, Zoroastrianism from Zoroastrian, and so forth (but not Buddhism, Manuism or Benthamism), or again, Dvaitism or Advaitism from aa or ra, Fatalism from fatal, and so on. 2. C. Jaini, Outlines of Jainism, p. 73. 3. Stevenson (Mrs), The Heart of Jainism, p. 19. 4. Works of Wilson, i., p. 347. 5. Hertel, On the Literature of the Svetambaras of Gujarat, p. 1. Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જો કે જૈનધર્મ મર્યાદિત ક્ષેત્રમાં રહ્યું હતું તે પણ શ્રી એન. સી. મહેતા જણાવે છે તેમ ચાઈને તુર્કસ્તાનનાં ગુફા-મંદિરમાં પણ જૈનધર્મના પ્રાસંગિક ચિત્રો જોવામાં આવે છે. ' - જૈનધર્મના તુલનાત્મક અભ્યાસ માટે પ્રામાણિક સાધને નહિ મળવાથી તેમ જ બુદ્ધ ધર્મ પ્રતિના પક્ષપાતના અંગે કેટલાક પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાનેને ભૂલાવામાં નાંખે એવા અનુમાને કરવાં પડ્યાં છે, કેમ કે આ બન્ને બંધુધર્મોને પ્રાચીન ઇતિહાસ એકસરખો જેવામાં આવે છે. સભાગે આવાં વિચિત્ર અનુમાને છેલ્લાં થોડા વર્ષોમાં પાશ્ચાત્ય અને પૌર્વાત્ય વિદ્વાનોએ સુધાર્યા પણ છે. આવાં ભૂલ ભરેલાં અને અસત્ય વૃત્તાંનાં થોડા દષ્ટાંતે અસ્થાને નહિ ગણાય –મી. ડબ્લ્યુ. એસ. લીલી કહે છે કે “બદ્ધધર્મ પિતાની જન્મભુમીમાં જૈનધર્મરૂપે ટકી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે બુદ્ધધર્મ હિંદમાંથી અદ્રષ્ય થયો ત્યારે જૈનધર્મ અસ્તિત્વમાં આવ્યું છે. મી. વિલસન કહે છે કે “બધાં વિશ્વસ્ત પૂરાવાથી એ અનુમાન દૂર કરી શકાય તેમ નથી કે જેનકેમ એક નવીન સંસ્થા છે અને તે પહેલવહેલા આઠમી અને નવમી શતાબ્દિમાં સત્તા તથા વૈભવમાં આવી હોય એમ જણાય છે. તે પહેલાં જૈનધર્મ એ બૌદ્ધધર્મની શાખા તરીકે અસ્તિત્વમાં હતું. જૈનધર્મની ઉન્નતિ એ જે ધર્મને તે અનુસરતો તે બુદ્ધધર્મના વિનાશના કારણને ખાસ આભારી છે.” મી. કેબ્રક જેવા લેખકેએ ગૌતમ બુદ્ધને મહાવીરના શિષ્ય માની લેવાની ભૂલ કરી છે કારણ કે મહાવીરના એક શિષ્ય ઈંદ્રભૂતિ પણ તમારવામી ના ગોતમ કહેવાતા હતા.૪ મી. એડવર્ડ થોમસ જાહેર કરે છે કે “મહાવીર પછી તડ પડ્યાં હતાં, બુદ્ધના સમાનાથી નામ નીચે ઈદ્રભૂતિને જીન એટલે પૂજ્ય પુરુષની પદવી આપવામાં આવી હતી. કારણ કે બૌદ્ધ તેમ જ જૈનશાસ્ત્ર પ્રમાણે એ બન્નેને એક જ અર્થ થાય છેપે પણ સત્ય વાત તે એ છે કે જીનનો અર્થ “જેતા” અને બુદ્ધિને અર્થ “જ્ઞાતા થાય છે. રોયલ એશિયાટિક સાયટીની જાહેરસભામાં વાંચેલા એક નિબંધમાં મી. કોબ્રક કહે છે કે “ડ. હેમિલટન અને મેજર ડી. લામેન જણાવે છે તેમ ઘણું કરીને જેને અને બુદ્ધોને ગૌતમ એક જ વ્યક્તિ છે અને આથી એક બીજો વિચાર ઉદભવે છે કે આ બન્ને ધર્મો એક જ વૃક્ષની શાખાઓ હોય. જેનોના કહેવા પ્રમાણે મહાવીરના શિષ્યમાંનાં એકે પિતાની પાછળ આધ્યાત્મિક ઉત્તરાધિકારી મૂક્યા હતા, એટલે કે જૈનાચાર્યોનું ઉત્તરદાયિત્વ માત્ર એક સુધર્મા સ્વામીથી ઉતરી આવ્યું છે. અગિયાર શિખ્યામાંથી માત્ર ઈન્દ્રભૂતિ અને સુધર્મા એ બે જ મહાવીર પછી વિદ્યમાન હતા. પહેલા શિષ્ય જે ગૌતમ 1. Mehta, Studies in Indian Painting, p. 2. According to Hemacandra, and other Jaina traditions also, Jainism was not limited to India of to-day.--Hemacandra, Parisishtaparvan (ed, Jacobi), pp. 69, 282. Cf. M. E., xiv., p. 319. 2. Lilly, India and its Problems, p. 144. 3. Wilson, ob. it., p. 334. 4. Jacobi, Kalpa-Sutra, p. 1. 5. Thomas (E.), Jainism or the Early Faith of Asoka, p. 6. Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સ્વામીના નામથી પ્રસિદ્ધ હતા તેને જૈનધર્મમાં કેઈપણ ઉત્તરાધિકારી ન હતાં. ખરું અનુમાન એ છે કે આ જીવંત શિષ્યના અનુયાયી બિલકુલ ન હતા એમ નહિ, પરંતુ તેઓ જૈનધર્મના ન હતા. ગૌતમના અનુયાયીઓને બૌદ્ધધર્મ બનેલું છે, જે સુધર્મા સ્વામીને અનુયાયીઓ એટલે કે જેના સિદ્ધાંતને ઘણું ખરી રીતે મળતું આવે છે, જોકે તીર્થકરોના ઇતિહાસ-કથાનકે તેમ જ પૂરાણમાં ઘણો જ તફાવત છે” ૧ કેટલાંક નામો અથવા નિયમોની આકસ્મિક સમાનતા ઉપર રચાયેલાં બન્ને તરફના આવાં ઉતાવળાં અનુમાન અને સાબીતીઓ કેઈપણ રીતે ઐતિહાસિક ન કહી શકાય, તેમ જ તેને ન્યાય સંગત પણ ન કહી શકાય. ડૉ. યાકેબીના શબ્દોમાં કહીએ તો “આવી સામ્યતા ફલ્યુલેનના ન્યાયના સિદ્ધાંત પર રચાયેલી ગણી શકાય: “મેરે ડેનમાં એક નદી છે અને એક નદી મન્મથમાં પણ છે; મન્મથ પાસે છે તેને વાઈ કહે છે, પરંતુ નદીનું ખરું નામ મારા ખ્યાલ બહાર છે. પણ તે એક જ છે. જેમ મારી આંગળીઓ એકમેકને મળતી આવે છે તેમ તે તેના જેવી છે, અને બન્નેમાં માછલીઓ છે” ૨ . હોસ્કીન્સ જેવા સુપ્રસિદ્ધ વિદ્વાન પણ મહાવીર અને તેના ધર્મમાં મૂર્તિપૂજા અને મનુષ્યપૂજા સિવાય કોઈ વિશેષ પ્રકાશ નથી એમ જણાવે છે. તે જણાવે છે કે “હિંદના બધા ધર્મોમાં નાતપુત્તને ધર્મ બહુ જ ઓછા ઉપયોગી અને દેખીતી રીતે જીવવાનો ઓછામાં ઓછા હક ધરાવનાર છે.”૩ જૈનધર્મ વિષેને તેમને એક તરફી ખ્યાલ અથવા તો તેમનું અજ્ઞાન એટલું ગાઢ જણાય છે કે તેના અંતિમ નિવેદનમાં પણ તેઓ એ જ જાતના વિચાર ફરી રજુ કર્યા વિના રહી શક્યા નથી. તેઓ છેવટે લખે છે કે “જે ધર્મ ઇશ્વરને નહિ માનવાનું, મનુષ્ય પૂજા કરવાનું અને કીડીકેડીને પાળવાનું શીખવે છે તેને જીવવાને હક જ નથી; અને એક દર્શન તરીકે વિચારેના ઇતિહાસમાં–તત્ત્વજ્ઞાનમાં ક્યાંય તેને સ્થાન નથી.”૪ ડૉ. હોમ્પ્લીન્સનાં આ અનુમાને એટલાં માર્ગ બહારનાં છે કે તેના કપોલકલ્પિત તેમ જ અધૂરા નિર્ણયને નિષેધ માત્ર કરીને જ સત્યની વધારે પાસે પહોંચી શકીએ. “જીવવાનો અધિકાર નથી હોતે એવી અનેક વસ્તુઓની જેમ બે હજાર ઉપરાંત વર્ષોથી જૈનધર્મ જીવંત છે એટલું જ નહિ પણ તેણે સાધુઓ તેમ જ ગૃહમાંથી અનેક ઉત્તમ કેટીના મનુષ્ય ઉત્પન્ન કર્યા છે કે જેમણે ઘણય શ્રદ્ધાળુ અને શેધક ભક્તોને માર્ગ દર્શન કરાવી શાંતિ અપી છેલ્પ પણ ડૉ. હોષ્કિન્સ એકલા જ કાંઈ આવા વિચારના છે એમ નથી. બીજા વિદ્વાનોથી તેમને એટલા જુદા પાડી શકાય કે તેઓ કદી દુરાગ્રહી કે સત્યવિમુખ ન હતા. શ્રી વિજયેન્દ્ર સૂરિજી પરના પત્રમાં તેઓ જણાવે છે કે “મને હવે માલુમ પડ્યું છે કે જેને વ્યવહારુ ધર્મ દરેક રીતે પ્રશંસાપાત્ર છે. મને ખરેખર દુઃખ થાય છે કે લોકોના ચારિત્ર અને 1. Colebrooke, Miscellaneous Essays, ii., pp. 315, 316. 2. Jacobi, l. A., ix, p. 162. 3. Hopkins, Religions of Indir, p. 296. 4. Ibid., p. 297. 5. Belvalkar, Brahma-Steras, pp. 120, 121. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નીતિ પર આ ધર્મે જે આશ્ચર્યજનક અસર કરી છે તે તરફ ધ્યાન આપ્યા સિવાય ઈશ્વરને નહિ માનનાર, કેવળ મનુષ્યપૂજા કરનાર અને કીડીમેડીનું પોષણ કરનાર તરીકે જૈન ધર્મની મેં નિંદા કરી છે. પણ જેમ વારંવાર બને છે તેમ માત્ર પુસ્તક દ્વારા મેળવેલા બહારના જ્ઞાન કરતાં ધર્મ સાથે ગાઢ સંબંધ એ જ તેની વિશિષ્ટતાઓનું દર્શન કરાવે છે અને એકંદર ઘણું જ અનુકળ વાતાવરણ ઉત્પન્ન કરે છે.” * આમાં આશ્ચર્ય પામવા જેવું થોડું જ છે કે આવા અપૂર્ણ અભ્યાસના સીધા પરિણામે લાંબા વખત સુધી જૈનધર્મ પાશ્ચાત્ય વિદ્વાનોની દષ્ટિએ બૌદ્ધ ધર્મની એક શાખા મનાય. જૈનધર્મના સુંદર ત વિષે આવો બેટે ખ્યાલ હોવાથી પુરાતત્વના અભ્યાસની આ શાખા તરફ સધક વિદ્વાનોનું ધ્યાન ભાગ્યે જ ગયું. આમ થોડો સમય તે ચાલ્યું, પણ હવે તે જૈન ધર્મ એક સ્વતંત્ર ધર્મ તરીકે સિદ્ધ થઈ ચૂક્યું છે તેની ના પાડી શકાય તેમ નથી. આ માટે હૈ. યાકેબી અને ડે. બુહલર જેવા વિદ્ધનને ધન્યવાદ ઘટે છે. આ બે સુપ્રસિદ્ધ વિદ્વાનના અવિરત પ્રયાસના પરિણામે જૈનધર્મ વિષેનું અજ્ઞાન દિન પ્રતિદિન દૂર થતું જાય છે. ડે. કેબીની “શ્રી ભદ્રબાહુના કલ્પસૂત્રની પ્રસ્તાવના અને શ્રી. મહાવીર અને તેના પુરગામી ૨ નામને વિદ્વત્તા ભરેલ લેખ અનુક્રમે ઈ. સ. ૧૮૭૯ અને ૧૮૮૦માં પ્રસિદ્ધ થયા હતા. તે ઉપરાંત ડ. બુહલરને “જેનોની હિંદી શાખા” એ લેખ જે ઈ.સ. ૧૮૮૭માં વંચાયું હતું એ સૌથી પહેલાં જૈનધર્મ વિષેનાં શાસ્ત્રીય, બુદ્ધિગમ્ય અને વિસ્તૃત વિવરણ હતાં. પ્રસિદ્ધ વિદ્વાનની કીર્તિ તેમ જ જે મહાન બુદ્ધિમત્તા અને તાત્ત્વિક સૂકમદષ્ટિથી તેઓએ આ વિષય ચર્યો હતે તેના પરિણામે આ અદ્ભુત ધર્મ તરફ વિદ્વાન યુરેપનું ધ્યાન આકર્ષાયું; અને જે કાર્ય તેમણે શરૂ કર્યું તે આજ દિન સુધી ચાલુ રહ્યું છે એટલું જ નહિ પણ તેનાં ઘણાં સુંદર પરિણામે પણ આવ્યાં છે. સભાગે આજે જૈનધર્મ પ્રતિની દષ્ટિમાં ખાસ તફાવત પડ્યું છે અને ભૂતકાળમાં જે જવલંત ભાગ તેણે ભજવ્યો છે તેમ જ જેણે જગતના અન્ય ધર્મો કરતાં જગતની પ્રગતિ, સંસ્કૃતિ અને સભ્યતાની વૃદ્ધિમાં જે અદ્વિતીય ફાળો આપ્યો છે તે દષ્ટિએ જગતના ધર્મોમાં તેનું યોગ્ય રથાન તેને મળવા લાગ્યું છે. આ સંબંધમાં મી. સ્મીથ કહે છે કે “બૌદ્ધ ધર્મ કોઈપણ કાળે સમગ્ર ભારતના પ્રચલિત ધર્મ તરીકે હેવાનું શંકાસ્પદ છે” અને તેથી જ ઘણા લેખકે લખેલા બૌદ્ધ ભારત એ નામને જાડું અને ભૂલાવામાં નાંખે એવું એ ગણી કાઢે છે. તેમનું એમ પણ કહેવું છે કે “બ્રાહ્મણ ધર્મને બદલે બૌદ્ધ કે જૈન ધર્મ ભારતના પ્રચલિત ધર્મ તરીકે આવ્યા હોય તે પુરાવો નથી૩ એ ગમે તેમ હોય, પણ આ બન્ને ધર્મોએ ભારતના ઇતિહાસના પૃષ્ટમાં અવિચલિત છાપ મૂકી છે અને ભારતીય વિચાર, જીવન, સંસ્કૃતિ આદિમાં અનુપમ ફાળો 1. C. Shah, J. G., xxii, p. 105. 2. 1. A., ix, pp. 169 ft. 3. Smith, Oxford History of India, p. 55, Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આપે છે તેની તે ના કહી શકાય એમ નથી. આ ગ્રંથ નિર્માણને અમારે ઉદ્દેશ સામાન્ય જૈનધર્મ (શ્વેતાંબર, દિગબર કે સ્થાનકવાસી ફિરકાઓ નહિ) ઉત્તર હિંદમાં કેટલા પ્રમાણમાં ફેલાયેલ છે તે શોધવાને, તેની વૃદ્ધિ અને વિસ્તારને ઇતિહાસ માત્ર આલેખવાને છે. આ મહાન ધર્મના સિદ્ધાંત, સંસ્થાઓ અને તેના નિર્માણની વિપુલ સાધન સામગ્રી વિષે આખી રૂપરેખા દેરવાનું કે તેનું વિવેચન કરવાનું અત્રે અમે ઈચ્છતા નથી. આપણે તે જૈનધર્મની ઉત્પત્તિને ઇતિહાસ, વિવિધ ચિત્રવિચિત્ર કથાનકે અને પવિત્ર ધાર્મિક સાહિત્ય જે પહેલાં ઉત્તરના શ્વેતાંબરે અને પછી દક્ષિણના દિગંબરેએ બે વિભાગમાં જાળવી રાખ્યું છે તેને લગતા સવાલ પણ ભાગ્યે જ ચર્ચીશું આપણો પ્રયત્ન તે પોતાને અને પોતાના ધર્મ માટે ઈતિહાસ ઘડવામાં મહાન, યશવી, બહાદુર અને વીર પ્રજાના કાર્યોનું અનુકરણ કરવાનો અને ઉત્તર હિંદની સંસ્કૃતિની કીમતી અને વિસ્તીર્ણ પ્રગતિ સેતમાં જે અમૂલ્ય ફાળે તેમણે આપે છે તે ભલે અરક્ષિત દશામાં અને અપૂર્ણ હોય તો પણ તેની શોધ કરવાનો છે. છેલા સવા વર્ષમાં પૂર્વના સાહિત્યના જુદા જુદા વિભાગમાં જે સાહિત્ય પ્રકાશિત કરવામાં આવ્યું છે તેને વિચાર કરતાં વિદ્વાનેએ આ તરફ બહુ જ દુર્લક્ષ્ય કર્યું છે. તેથી જ આ જાતના ગ્રંથ નિર્માણની તીવ્ર આવશ્યકતાના ખાસ કારણ છે. પહેલાં તે આ ધર્મ જનસમાજ તથા રાજવંશમાં કરેલા અગણિત ફેરફારની દૃષ્ટિએ તેના ફાળાને વિચાર કર્યા વિના ઉત્તર હિંદને ઇતિહાસ સંપૂર્ણ લખી શકાય જ નહિ. બીજું ભારતીય તત્ત્વજ્ઞાનનું અવેલેકન પણ જૈન તત્ત્વજ્ઞાનના અભાવે અપૂર્ણ જ રહે, અને ખાસ કરીને જૈનધર્મની જન્મભૂમિ વિંધ્ય પર્વતની ઉત્તરે આવેલા પ્રદેશ માટે તો આ આવશ્યક છે. જે ભારતીય ક્રિયાકાંડ, રીતરીવાજો, દંતકથાઓ, સંસ્થાઓ, કલા અને શિલ્પ આદિનું સુસંબદ્ધ અને સૂક્ષ્મ અવલોકન એ સંશોધનનો વિષય હોય તે વારંવાર વિદેશી હુમલાઓને ભેગા થઈ પડવાથી જ્યારે કેઈપણ સંસ્થા કે ધર્મ ઉત્તરમાં સહીસલામત ન હતાં ત્યારે જૈન ધર્મનો અવ્યવસ્થિત અને અસંબદ્ધ ઇતિહાસ એ પણ આવા ગ્રંથનિર્માણ માટે વિશેષ કારણ હવું ઘટે. આ વિષે ડો. હર્ટલ કહે છે કે “ભારતની લાક્ષણિક કથાઓ તે જૈનેની કળાનું પ્રતિક છે. તેમાં ભારતીય પ્રજાનાં જીવન અને તેની જુદા જુદા પ્રકારની રીતભાત અને તે પણ વાસ્તવિક અને સુસંગત રીતે વર્ણવેલી હોય છે. તેથી જૈન કથાસાહિત્ય ભારતીય સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં લેકકથાને તેના અત્યંત વિસ્તૃત અર્થમાં લેતાં લેકકથાનું માત્ર જ નહિ, પરંતુ સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું પણ સૌથી અધિક કીમતી મૌલિક સાધન છે.” રાષ્ટ્રનું માનસ તથા સભ્યતા જાણવાને રામબાણ ઉપાય ભૂતકાળના સૂક્ષ્મ અને સંભાળ 1. Hertel, op. cil, p. 8. Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પૂર્વકના અભ્યાસ જેવા ખીજો એકેય નથી. આવા ઇતિહાસના પરિણામે જ ભૂતકાળની અજ્ઞાનજન્ય અને અંધ પૂજાને બદલે સત્ય અને નિબંધ માર્ગ દર્શન થાય છે. ભારતીય સાહિત્યના ખજાનામાં જેનેાએ જે હિસ્સા આપ્યા છે તે બધાને ઇતિહાસ આપીએ તો એક પુસ્તક લખી શકાય. જેનેએ પ્રાચીન હિંદી સાહિત્યમાં ધર્મ, નીતિ, કાન્ય, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન આદિ વિષયા દ્વારા પોતાના સંપૂર્ણ હિસ્સો આપ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં જેનેાએ આપેલા ફાળાનું સૂક્ષ્મ દૃષ્ટિએ અવલાકન કરતાં મી. ખ જણાવે છે કે “ હુંદના સાહિત્યક અને વૈજ્ઞાનિક જીવનમાં તેએએ બહુ જ આગળ પડતા ભાગ લીધો છે; જ્યાતિષશાસ્ત્ર, વ્યાકરણ અને અદ્ભુત કથાસાહિત્ય તેએના પ્રયત્નને જ આભારી છે.” ૧ કળાના પ્રદેશમાં ઉદ્દયગિરિ અને ખંડિરના પર્વત ઉપરના ગુફામંદિર અને તેમાં કુશળતાપૂર્વક કારી કાઢેલા કેવાળા, મથુરાના સુશોભિત આયાગપટા તથા તારણા, ગિરનાર અને શત્રુજ્યની પર્વતમાળા પરનાં સ્વતંત્ર ઉભેલાં સુંદર સ્તંભ તેમ જ આખુ અને બીજા પર્વતા પરનાં જૈન મંદિરનું અદ્ભુત શિલ્પકામ આદિ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના વિદ્યાર્થીની રસવૃત્તિ જાગૃત કરવાને પૂરતાં છે. તે જ પ્રમાણે ધાર્મિક ક્ષેત્રમાં જેન અને બુદ્ધ યુગના પ્રતિકારા જાણ્યા સિવાય મહાન શંકરાચાર્ય અને મહાન દયાનંદની પાછળ કયું અળ કામ કરતું હતું તે પૂર્ણપણે જાણી પણ શકાય નહિ. ર સાહિત્ય, કળા અને ધર્મની આ હિલચાલે! મહાન રાજ્યની સુરક્ષિત છત્રછાયા સિવાય વિજયી નિવડી શકે નહિ. તેથી જ આપણા અભ્યાસ રાજ્યસત્તા નીચે જૈનધર્મ કરેલી પ્રગતિ શેાધવાના કાર્યથી શરૂ થવા જોઈ એ અને અંતે આપણને જણાશે કે “ સમય સમયપર જૈનધર્મ કેટલાંક રાજ્યના રાજ્યધર્મ અને છે, કેટલાક મહાન રાજા તે સ્વીકારે છે, તેને ઘટતું ઉત્તેજન આપે છે અને તેમની પ્રજાને પણ તેઓ તે જ ધર્મ તરફ વાળી પણ શક્યા છે.’૨ તેમ છતાંય કાર્ય સુગમ નથી. ખરું જોતાં ઉત્તર હિંદમાંના જૈનધર્મનું સંપૂર્ણ ઐતિહાસિક અવલોકન પુરું પાડે તેવું એક પણ ઉપયોગી પુસ્તક નથી તોપણ ભારતીય ઇતિહાસના વિદ્યાર્થી માટે જૈનયુગ એ કાંઈ એક કારું પાનું નથી; તેમ જ તે માત્ર ઐતિહાસિક કે કથાનકના નામા, ધાર્મિક દૃષ્ટાંતા, કાન્ય કે આગમેાને ગુંચવાડા પણ ન ગણાય. જો સામાન્ય અભ્યાસીઓ અને સર્વસાધારણ જનતાને ઉપયાગી થઈ શકે એવા આજ સુધીની વિદ્વત્તાભરેલી શોધખેાળાના પિરણામેના સુસંબદ્ધ ઇતિહાસ આપણે ન લખી શકીએ તેા હજારા પ્રાચીન જૈન સાધુઓ તથા વિદ્વાનોએ આજે ચમત્કાર ગણાતા મુખપરંપરાગત અમુલ્ય ખજાના જાળવી રાખવા જે પરિશ્રમ સેન્યેા છે તે વૃથા ગણાય, તેમ જ છેલ્લા દોઢસા વર્ષમાં ભારતીય અને વિદેશી વિદ્વાના તેમ જ પુરાતત્ત્વવેત્તાએએ આ દિશામાં જે કાર્ય કર્યું છે તેના કાંઈ અર્થ જ નથી. 1. Barth, The Religions of India, p. 144. 2. Smith, op. cit., p. 55. Jain Educationa International For Personal and Private Use Only / Page #34 -------------------------------------------------------------------------- ________________ છે કે જેના ઇતિહાસને ઘણું ખરે ભાગ અંધારામાં છે અને જેકે ઘણય વિસ્તૃત સવાલે હજી ચર્ચાસ્પદ છે તે પણ સદ્દભાગ્યે જૈનયુગના સામાન્ય ઇતિહાસની રચનાનું કાર્ય એટલું બધું અસંભવિત નથી. એ અસંભવિત હોય કે ન હોય, અમે કેઈપણ શોધ કરવા અથવા તે પર્વાત્ય વિદ્વત્તા અને સંશોધનની સીમા ઓળંગવાને કશોય દાવે કરતા નથી. છેવટે એક શબ્દ ‘ઉત્તર હિંદની વ્યાખ્યા માટે જરૂરી જણાય છે. કૃષ્ણ અને તુંગભદ્રા નદીની દક્ષિણ તરફ આવેલ પ્રદેશને મર્યાદિત અર્થમાં “દક્ષિણ હિંદ” કહે છે. આ નદીઓના ઉત્તર પ્રદેશને “દખણ” કહેવાને રિવાજ છે. પણ દક્ષિણ અને ઉત્તર હિંદ નર્મદાને દક્ષિણ અને મહાનદીને ઉત્તર પ્રદેશ મળીને બને છે અને આ જ અર્થમાં અમે “ઉત્તર હિંદ” શબ્દ વાપરવાના છીએ. “તાપી નદીના દક્ષિણ ભાગથી જ ખરેખર દક્ષિણને ઉચ્ચ પ્રદેશ શરૂ થાય છે અને દક્ષિણથી હિંદને જુદો પાડનાર તે નર્મદા નદી જ છે અને આજ પ્રદેશમાં જૈનેની લગભગ બાર લાખની કુલ વસ્તીને અર્ધો ભાગ આજે પણ વસે છે, અને આ છે લાખ જેટલા જૈને ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક દષ્ટિએ પૂર્ણ એકતા ધરાવે છે અને જે દંતકથાઓ, રીતરિવાજો અને માન્યતાથી સ્પષ્ટ રીતે ઉત્તરીય છે. બૌદ્ધોની માફક ઉત્તરના અને દક્ષિણના જૈનેના આ વિભાગ કે મૂળથી જ ભૌગેલિક હતા તે પણ “શાની ભાષા અને દંતકથાઓ તથા રીતરિવાજોના હાર્દમાં ઓતપ્રેત થયેલા જણાઈ આવતા હતા.” ૨ 1. Srinivasachari and Aiyangar, History of India, pt. i., p. 3. 2. Barth, op. cil., p. 145. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ભગવાન મહાવીર પહેલાને જૈન ધર્મ પ્રાચીન ભારતનો ઈતિહાસ એ ત્રીસ સદીને માનવસંસ્કૃતિ અને તેના વિકાસને ઇતિહાસ છે. તે કેટલાક જુદા જુદા યુગમાં વહેંચાયેલું છે. તે દરેક યુગ ઘણું સમય સુધી કેટલાક અર્વાચીન પ્રજાના સારાયે ઇતિહાસ સાથે તુલનામાં ઉભા રહી શકે તેમ છે.” માનવસંસ્કૃતિ અને તેના વિકાસના આ ત્રણ હજાર વર્ષોમાં કળા, શિલ્પ, ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાનની અનેકવિધ પ્રગતિમાં જૈન ધર્મને ફાળે અદ્વિતીય છે, પરંતુ જૈન ધર્મની મુખ્ય સિદ્ધિ એ તેને અહિંસાને આદર્શ છે. જેને માને છે કે આજની દુનિયા ધીમે ધીમે પણ અદશ્ય રીતે તે તરફ પ્રગતિ કરી રહી છે. પ્રત્યેક ઉચ્ચ, વ્યાવહારિક તેમજ આત્મિક પ્રવૃત્તિનું ધ્યેય એ અહિંસા જ ગણાતું; અને જુદી જુદી જાતના લેના વસવાટના કારણે સંસ્કૃતિની ગુંચવણ ભરેલી વિશાળ અભિવૃદ્ધિમાંથી પરિણત થયેલી બધી ભિન્નતા વચ્ચે પણ અહિંસા એજ એકતાનું ચિહ્ન મનાતું - જૈન ધર્મ એ નામ મુખ્યત્વે દર્શનના નૈતિક અર્થનું સૂચક છે. જેમ બોદ્ધો જ્ઞાની બુદ્ધના અનુયાયીઓ છે તેમ જેને વીતરાગ જિનના અનુયાયી છે. જિનપદ જૈનેના બધાય તીર્થકરેને લગાડાય છે. - જિનનાં જુદાં જુદાં નામે ભકતાએ તેમના ગુણે ઉપરથી દર્શાવેલાં વિશેષણ છે જેમકે જગત્મભુ-જગતના પ્રભુ સર્વજ્ઞ–સર્વ પદાર્થના જ્ઞાતા, ત્રિકાળવિત્—(ભૂત, ભવિષ્ય અને વર્તમાન) ત્રણે કાળના જાણનાર; ક્ષીણકર્મા–બધાં દેહિક કમને નાશ કરનાર અધીશ્વર-મહાન ઈશ્વર દેવાધિદેવ–દેના દેવ; અને એવાં બીજાં અનેક ગુણવાચક વિશેષણ છે. આ ઉપરાંત કેટલાંક અર્થસૂચક નામે પણ છે જેમકે તીર્થકર યા તીર્થંકર, કેવલી, અહંતુ અને જિન. તીર્થકર એટલે (તીર્થને અનેર) સંસાર રૂપી સમુદ્ર જેમની મદદ વડે તરાય છે તે કેવલી એટલે કેઈપણ જાતના દોષરહિત અપૂર્વ આધ્યાત્મિક શક્તિ—કેવલ–વાળ; દેવે અને મનુષ્યને માન્ય હોય તે અહંત; અને રાગ અને દ્વેષથી પર એવા જિતેન્દ્રિય હોય તે જિન કહેવાય છે. 1. Dutt, p. cit., p.1. 2. It is also applicable to all those men and women who have conquered their lower nature and who have by means of a thorough victory over all attachments and antipathies realised the highest. CJ. Radhakrishnan, Indian Philosophy, i., p. 286. 3. Hemcandra, Abhidhānacintamani, chap. i., vv. 24-25. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જિનને પ્રપેલે ધર્મ તે જૈન ધર્મ તે જૈન દર્શન, જૈન શાસન, સ્યાદ્વાદ દષ્ટિ આદિ નામે પણ ઓળખાય છે. જૈન ધર્મ પાળનારા જૈને ઘણું ખરું શ્રાવકેના નામથી ઓળખાય છે.' જૈન ધર્મના પ્રારંભની ચક્કસ તારીખ શોધવી મુશ્કેલ છે, એટલું જ નહિ પણ અશક્ય છે, તેમ છતાં પણ જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મ અથવા બ્રાહ્મણ ધર્મની શાખા છે એ જૂની માન્યતા અર્વાચીન સંશોધનના પરિણામે અજ્ઞાનસૂચક અને ભૂલભરેલી પૂરવાર થઈ ચૂકી છે. તે ઉપરાંત ભગવાન મહાવીરથી જૈન ધર્મનો પ્રારંભ થાય છે એ પણ મહાન ઐતિહાસિક ભૂલ ગણાય છે કેમકે તેને ટેકો આપતી સબળ ઐતિહાસિક દલીલ નથી; અને જૈનેના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ એ પણ ઐતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકારાયા છે, અને બીજા જિનોની જેમ મહાવીર પણ તેમની શ્રેણીમાં એક સુધારકથી કાંઈ વિશેષ નથી. ધર્મ મનુષ્યજાતિ એટલેજ જાને છે કે પાછળથી ઉત્પન્ન થયેલું છે એ તેના પ્રારંભ અને તત્ત્વજ્ઞાન એટલેજ હજી પણ ઐતિહાસિક સંશોધકને ચર્ચાને વિષય છે. માનસશાસ્ત્રની દષ્ટિએ આ પ્રશ્નનો જવાબ આપી શકાય; પરંતુ આ પ્રશ્ન કેવળ તાવિક છે. માનવદુનિયાથી પર કોઈ પણ ઉચ્ચ શક્તિ યા આત્મવિકાસને ઓછાવત્તા પ્રમાણમાં દરેક પ્રજા કે જાતિ સ્વીકારે છે કારણ કે ધર્મ તેના વિશાળ અર્થમાં મનુષ્યજાતિનું સાર્વજનિક લક્ષ્યબિંદુ ય ધ્યેય છે. આતો સામાન્ય ધર્મની વાત થઈ, પણ જે આપણે અમુક વિશિષ્ટ ધર્મનો વિચાર કરીએ તો પણ એજ પ્રશ્ન આવીને ઉપસ્થિત થાય છે કે ધર્મ મનુષ્યજાતિ એટલે જૂને છે કે તેણે માનવજીવનમાં પાછળથી સ્થાન લીધું છે. અહિંયાં દરેક ધર્મને સાર્વત્રિક ઓછાવત્તા પ્રમાણમાં એજ દાવે છે કે જે સ્પષ્ટ શબ્દોમાં ટૂંકમાં આ પ્રમાણે દર્શાવી શકાયઃ “અમારે ધર્મ અનાદિ અને સર્વવ્યાપક છે, અને બીજા પાખંડીઓ છે.” આ અનાદિવને દો સાબીત કરવા માટે દરેક ધર્મ અનેક પ્રકારનું 1. अस्य च जैनदर्शनस्य प्रकाशयिता परमात्मा रागद्वेषाद्यान्तररिपुजेतृत्वादन्वर्थकजिननामधेयः। जिनोईन स्याद्वादी तीर्थकर इति चानान्तरम् । अत एव तत्प्रकाशितं दर्शनमपि जैनदर्शनमहत्प्रवचनं जैनशासनं स्याद्वादeferencat frura zuzea.--Vijayadharmasūri, Bhandarkar Commemoration Volume. p. 139. . 2. For a better understanding of the latter part of the chapter we shall give below a list of the 24 Tirthankaras of this age: 1 Rshabha, 2 Ajita, 3. Sambhava, 4. Abhinandana, 5. Sumati, 6. Padmaprabha, 7. Supārsva, 8. Candraprabha, 9. Pushpadanta or Suvidhi, 10. Sítala, 11. Śreyārsa, 12. Vāsupujya, 13. Vimala, 14. Ananta, 15. Dharma, 16. Sânti, 17. Kunthu, 18. Ara, 19. Malli, 20. Munisuvrata, 21. Nami, 22. Nemi or Arishtanemi, 23. Pārsva (Parśvanātha), 24. Vardhamāna, also named Vira, Mahāvira, etc. Every one of them has a discriminative symbol or Lanchana for himself, and this is always found on Jaina idols representing them--e. g. the symbol of Pārsva is a hooded snake, and that of Vardhamana is a lion, C. તલ્યામવલપિંથકૃષમોડલિતભ . . ., etc, Hemacandra op, cit, vy, 26, 27, 28. Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર પહેલાંના જૈનધર્મ થાસાહિત્ય આપે છે; જે દૃષ્ટાંતા ધાર્મિક અને કલ્પિત પણ હોય છે. અસ્તિત્વ ધરાવતા કોઈપણ ધર્મ અનાદિ અને સર્વવ્યાપક હાવાના સાચા દાવા સિદ્ધ કરી શકે છે કે આ મનુષ્યની નિર્બળતા છે એ કહેવાનું કાર્ય અમારૂં નથી; કારણ કે તે અમારા કાર્યક્ષેત્રની બહારના વિષય છે. અમે તે આ ચર્ચાસ્પદ વિષયમાં જૈન ધર્મ શું કહે છે તેનેાજ વિચાર કરીશું. જૈનાની માન્યતા મુજમ અનેક તીર્થંકરાએ જગતના દરેક યુગમાં વારંવાર જૈન ધર્મના ઉદ્યોત કર્યો છે.” વર્તમાન યુગના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને અંતિમ બે પાર્શ્વનાથ અને મહાવીર થઈ ગયા છે. આ તીર્થંકરોના ચરિત્રો અનેક મહાન જૈનાચાર્યોએ સ્વતંત્ર જીવનવૃત્ત દ્વારા અને જૈન સિદ્ધાંત દ્વારા પણ સંપૂર્ણપણે આલે ખેલાં મળી આવે છે. આમાંના ઋષભદેવની કાયા ૫૦૦ ધનુષ્યની કહેવાય છે; તેમનું આયુષ્ય ૮૪,૦૦,૦૦૦ પૂર્વનું મનાય છે, જ્યારે પાર્શ્વનાથ અને મહાવીરનું આયુષ્ય અનુક્રમે ૧૦૦ અને ૭૨ વર્ષનુંજ હતું. આ ત્રણે તીર્થંકરાનાં આયુષ્યના તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરતાં આપણને જણાય છે કે ઋષભદેવથી ઉત્તરાત્તર આયુષ્ય અને દેહનાં માન ખરાખર ઘટતાંજ આવે છે. પાર્શ્વ પહેલાંના બાવીસમા તીર્થંકર તેમનાથનું આયુષ્ય ૧૦૦૦ વર્ષનું ગણાય છે.. છેલ્લાં બે તીર્થંકરોનાં બુદ્ધિગમ્ય આયુષ્ય અને દેહપ્રમાણને વિચાર કરતાં કેટલાક વિદ્વાનેાને આ એ તીર્થંકરોને જ ઐતિહાસિક પુરૂષો માનવાને કારણ મળે છે.પ ૩ પાર્શ્વનાથ વિષે લેસન કહે છે કે: “ આ જિનનું વય તેમના પુરોગામીએની જેમ સંભવિત મર્યાદા ઓળંગી જતું નથી; આ કારણ તેમના ઐતિહાસિક પુરૂષ હોવાના મતનું ખાસ સમર્થન કરે છે. ” એ ખરૂં છે કે આવી દલીલેાના આધારે આપણે કોઇપણ જાતનું ઐતિહાસિક અનુમાન બાંધી ન શકીએ, પરંતુ ભારતીય ઇતિહાસના જે સમયને આપણે વિચાર કરીએ છીએ તે એટલા અધુરા છે કે આપણે તેના આધારે પ્રમાણભૂત નિર્ણય કરી 1. Hemacandra has enumerated in his Abhidhanacintamani the 24 Jinas who have appeared in the past Utsarbini period and 24 others of the future age. ૩←પિયામ્, etc. and મવિન્યાં તુ, etc—vv. 50–56. He concludes: વૃં સાવપિંગ્યુત્તર્જિંનીપુ ગિનોત્તમ[ : • • •~~~~~ 56. 2. Among the Stras see Bhadrababu's Kalpa-Stra, or Sudharma's Avaśyaka, etc.; to mention a few individual Caritras we have વષઁન ત્રિમ્ by Hemavijayagani; શાન્તિનાયમાÜજ્યમ્ by Sri Munibhadrasāri; ટ્ટિનાયરિત્રમ્ by Vinayacandrasūri and also by Haribhadra; મહાવીરસ્વામિપરિત્રમ્ by Nemicandra, and so on. 3. Kalpa-Sitra, st. 227, 168, 147. According to the Jainas one Purva is equal to 70,560,000,000,000 years. Cj. Sangrahani-Satra, v. 262. 4. Kalpa-Sitra, sit. 182. 5. Stevenson (Rev.), Kalpa-Satra, Int., p. xii. 6. Lassen, I.A., ii., p. 261. Jain Educationa International For Personal and Private Use Only / Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ શકતા નથી. શ્રી દત્ત જણાવે છે કેઃ “મહાન અલેકઝાન્ડરના હિંદમાં પ્રવેશ પહેલાના ભારતીય ઇતિહાસની ચોક્કસ તારીખને નિર્ણય કરે લગભગ અશક્ય છે. એ એક વિચિત્ર વાત છે કે મહાવીરના આગમન પછી દરેક વસ્તુની વ્યવસ્થિત નેંધ રહી શકી છે અને તે પહેલાંની કોઈપણ પ્રામાણિક બેંધને ઉલ્લેખ મળી શકતું નથી. આમ છતાં પણ જેનોના ત્રેવીસમા તીર્થંકર પાર્વનાથની ઐતિહાસિક તારીખ નક્કી કરવાનું કામ તદ્દન અસંભવિત નથી. શ્રી મહાવીર અને બુદ્ધના સમયનું સમકાલીન સાહિત્ય જૈન ઇતિહાસના આ મહત્વના પ્રશ્ન પર બહુ સુંદર પ્રકાશ ફેકે છે, અને આપણે જોઈ શકીશું કે જેના સૂત્રોએ રજૂ કરેલાં પ્રમાણ પણ ઓછાં મહત્ત્વનાં નથી. તે અહીં આપણું સંશોધનના વિષય તરીકે પાર્શ્વનાથને લેતાં આપણને જણાય છે કે શિલાલેખ યા સ્મારક રૂપે કેઈપણ સપ્રમાણ આધાર એ નથી મળતો કે જે સીધે તેમને લાગુ પડતે હેય; પણ કેટલાક શિલાલેખો અને સ્મારકે એવાં છે કે જેમાંથી પક્ષ અનુમાન વિના સંકોચે દેરી શકાય. મથુરાના જૈન શિલાલે તપાસતાં જણાય છે કે ગૃહસ્થ ભક્તોએ અષભદેવને અર્થ આપ્યાના ઉલલેખ મળે છે, આ ઉપરાંત ઘણું ખરા શિલાલેખમાં અહત નહિ પણ અહતેને ઉલેખ છે. “તે લેખમાં રાજાઓનાં નામ હોય કે નહિ, છતાં તે સર્વે ઈન્ડો સાઈથિક Indo-Scythic સમયના હેય એમ સ્પષ્ટ જણાય છે; અથવા તે કનિષ્ક અને તેના વંશજોને સમય શકયુગની સાથે મળતો આવતું હોય તો પહેલી અને બીજી સદીના જણાય છે” જે મહાવીરને સ્થાપક ગણીએ તે જે પ્રજાના અર્થને ઉપર ઉલ્લેખ કર્યો છે તે પ્રજા અને તેમની વચ્ચે સમયનું મોટું અંતર નથી એમ આપણે જરૂર કહી શકીએ; કારણ તે અંતર માત્ર છ સદીનું જ છે, અને જૈન ધર્મની સ્થાપના સંબંધી મુખ્ય બાબતથી અજ્ઞાન રાખે એવું મોટું નથી. વિશેષમાં આ અર્થ એક કરતાં વધુ અહંતને અને ખાસ કરી શ્રી કષભને અર્પવામાં આવ્યું છે તે કથન જૈન ધર્મની શરુઆત અતિ પ્રાચીન છે અને તે દરમિયાન અનેક તીર્થકરે થયા છે તે વાત સ્પષ્ટ કરે છે. - આ ઉપરાંત આપણી પાસે જેનેનાં એક મોટા તીર્થનાં સ્મારકની સાબિતી છે અને જે હારી બાગ જિલ્લા (બંગાલ) માં સમેતશિખરને પહાડ છે, જે પાર્શ્વનાથની ટેકરીના નામે ઓળખાય છે. કલ્પસૂત્ર જે શ્રી ભદ્રબાહસ્વામીની 1. Dutt, oછે. cil, p. 11. 2. બીયતામાવાનુપમ: ( May the divine Rshabha be pleased )-EI, i, p. 386; Ins. No. VIII. 3. H 3TEIATE (Adoration to the Arhats ). Ibid., p. 383; Ins. No. III. 4. Ibid., p. 371. 5. Tirtha, according to Jaina terminology, means a place of pilgrimage. 6. "Şamet-Sichara, called in Major Rannel's map Pärsonaut, is situated among the Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International लिपस्टिा पाalu arama सिवासा याणा एकवासमा मीमसणि For Personal and Private Use Only Aprautalo સમેતશિખર પર્વત પર શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ તેરમી શતાબ્દિના હરતલિખિત કલ્પસૂત્રના તાડપત્ર ઉપરથી. પીરાઈટ વાધીન-આગમય સમિતિ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર પહેલાંને જૈનધર્મ કૃતિ હેવાનું સિદ્ધ થઈ ચૂક્યું છે તે ઈ. સ. પૂર્વે ૩૦૦ વર્ષ પહેલાનું ગણી શકાય તેમાં અને અન્ય જૈન સાહિત્ય ગ્રંથમાં પાર્શ્વનાથ તેમના નિર્વાણ પહેલાં આ પહાડે પર આવ્યાનું અને ત્યાંજ મોક્ષ પામ્યાનું પ્રમાણ આપણને મળી આવે છે? સમકાલીન સાહિત્યને વિચાર કરતાં આપણને ઘણુ વિશ્વસ્ત નિવેદન અને ભળતા બનાવે મળી આવે છે જે પાર્શ્વનાથના ઐતિહાસિક જીવન વિષે જરાય શંકા રહેવા દેતાં નથી. આપણા કાર્ય માટે આ બધા સંબંધની સત્યતામાં ઉતરવાની જરૂર નથી, પણ જે ચેડા ખાસ ઉપયોગી અને અસરકારક છે તેજ માત્ર જોઈશું. જૈન શામાં જૈન સાધુઓ અને સાધ્વીઓ, નિગ અને નિગઠીઓ-સંસ્કૃતમાં નિ-ના નામથી ઓળખાય છે, કે જેનો અર્થ ગાંઠ વગરના એ થાય છે. આ વિષે બૌદ્ધ શાસ્ત્રોમાં પણ એજ ઉલ્લેખ છે.* વરાહમિહિરેપ અને હેમચંદ્ર તેમને નિર્ચા કહે છે, જ્યારે અન્ય લેખકે વિવસન, મુક્તાંબર જેવા એકાર્થી શબ્દો બતાવે છે. જૈનોના ધાર્મિક પુરૂષ માટે નિર્ચથ નામ અશકના શિલાલેખમાં નિગઠ રૂપે આવે છે બહેન પિટકે નિગઠ શબ્દને બુદ્ધ અને તેના અનુયાયીઓના વિરોધી તરીકે વારંવાર ઉપયોગ કરે છે. બૌદ્ધ શામાં જ્યાં જ્યાં તેને ઉલલેખ છે ત્યાં ત્યાં મુખ્યત્વે તેઓના મતનું ખંડન કરવાને માટે અને ચાહીને ભ૦ બુદ્ધના મતની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે તેને ઉપગ થયે છે આથી બે વસ્તુઓ સિદ્ધ થાય છે કે જૈન સાધુઓ નિગડે કહેવાતા હતા અને બૌદ્ધ સાહિત્યની દષ્ટિએ જૈન અને બૌદ્ધ મહાન પ્રતિસ્પર્ધી હતા.૧૦ hills between Bihar and Bengal; its holiness is great in the eyes of the Jainas, and it is said to be visited by pilgrims from the remotest provinces of India."--Colebrooke, op. cit. ii., p. 213. There is a celebrated temple of Pārsva in that place. 1. Charpentier, Uttarādhyayana-Sutru, Int., pp. 13, 14. 2. See Kalpa-Sutra, stit. 168 ; fata Harga H:-Hemacandra, TrishashțiSalākā, Parva IX, v. 316, p. 219. 3. See Uttarādhyayna, Lecture or Adhyayana XII, 16; XVI, 2; Acārānga, pt. ii., Adhyayana III, 2, and Kalpa-Sutra, süt. 130, etc. 4. See Digha Nikāya, i., p. 57; Buddhism in Translations (Har. Or. Series ), iii., pp. 224, 342-343, 469, 484, etc.; Maha Parinibbāņa. Ssstta, chap. v., 267, etc. CJ. Rhys Davids, S.B.E., iii, p. 166. 5. રવિપાધ્યાયતિનિનિમિત્ત . . . etc.-Varahamihira, By hat-Sainlifa, Adhyayana LI, v. 21: In "Varāhamihira's (sixth century.) Brhat Samhita, lx. 19 ( ed. Kern), Nagna Naked,' is the official designation of a Jaina Yati."--Barth, op. cit., p. 145. 6. નિન્યો મિક્ષ: . . . etc.-Hemacandra, Abhidianacintamapi, v. 76. 7. વિવસનમય . . . etc.-Pansikar, Bradmaashtra-Bihāshya, p. 252 (2nd ed). 8. Buhler, E. I., i., p. 272. 9. See Asiguttara Nikāya, iii., 74; Mahāvagga, vi., 31, etc. 10. " Among the religious sects of non-Buddhistic persuasion are the Nir granthas or Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ભ૦ મહાવીરને વિચાર કરતાં આપણને જણાય છે કે તેમના પિતા સિદ્ધાર્થ કાશ્યપ શેત્રના હતા, જે જ્ઞાત ક્ષત્રિય જાતિનું નેત્ર ગણાતું. આજ કારણથી ભ૦ મહાવીર પિતાની હયાતીમાં સાતૃપુત્રના નામથી જ ઓળખાતા હતા. હવે પાલી ભાષામાં નાતને સમાનાર્થી શબ્દ જ્ઞાતિ છે અને તેથી જ્ઞાતુપુત્ર નાતપુત્તની બરાબર છે; જે કલપસૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રમાં મહાવીર માટે વપરાયેલા નાયપુત્ત બિરુદને વધારે મળતું આવે છે. આ પ્રમાણે નિર્ગઠનાથ, નિર્ગઠનાતપુર અને માતપુત્તના ઈલકાબે માત્ર મહાવીર સિવાય બીજાને લાગુ પડતા નથી. ડો. ખુલર કહે છે કે જૈનેના મુખ્ય સ્થાપકનું ખરેખરૂં નામ શોધવાનો યશ છે. યાકેબી અને મને છે. જ્ઞાતૃષત્ત શબ્દ જૈન અને ઉત્તરીય બૌદ્ધ સાહિત્યમાં આવે છે. પાલીમાં નાતપુર છે અને જૈન પ્રાકૃતમાં નાયપુર છે. જ્ઞાત અથવા જ્ઞાતિ રજપૂત જાતિનું નામ જણાય છે, જેમાંથી નિથ ઉતરી આવ્યા છે - વળી બૌદ્ધશાસ્ત્ર પર આવતાં સામઝફલસુત્ત નામના જૂના સિંહલી Singalese શાસ્ત્રમાં નિર્ગઠનાતપુરનું મૃત્યુ પાવામાં થયાનો ઉલ્લેખ મળી આવે છે. વિશેષમાં નિગંઠોના સિદ્ધાંતે, બૌદ્ધ સૂત્રમાં આવતા હોવાથી જેને અને નિગંઠોની સામ્યતા સિદ્ધ થાય છે. “નિર્ગઠનાતપુર સર્વ વસ્તુ જાણે છે અને જુએ છે, સંપૂર્ણ જ્ઞાન અને દર્શન ધરાવે છે. તપશ્ચર્યાથી કર્મોને નાશ અને ક્રિયાથી નવાં કર્મોને અટકાવ શીખવે છે, જ્યારે કર્મને નાશ થાય છે ત્યારે બધું બંધ થાય છે. આવા અનેક ઉલ્લેખે મહાવીર અને તેમના સિદ્ધાંત સંબંધી બૌદ્ધોના જૂના ગ્રંથમાં મળી આવે છે પણ આપણે તેમાંના એકને વધારે વિચાર કરીશું. જે પાર્શ્વનાથ સુધીના ઇતિહાસના સંશોધન માટે આપણને અતિ ઉપયોગી થઈ પડે તેમ છે. સામwફલ સુત્તમાં નાતપુત્તના સિદ્ધાંતને ઉલલેખ નીચે પ્રમાણે છેઃ ચાતુયામ– સંવર–સંવતે જેને ડૉ. યાકેબી જૈન સંજ્ઞા ચાતુર્યામ વિશેને ઉલેખ માને છે. એ વિદ્વાન કહે છે કે “મહાવીરના પુરોગામી પાર્શ્વનાથના સિદ્ધાંતને માટે આ સંજ્ઞાને Jainas, the adversaries whom Ashwaghosha detests with greater virulence than Brahmans." -Nariman, Sanskrit Buddhism, p. 199 (2nd ed.); see also Mitra, The Sanskrit Buddhist Literature in Nepal, p. 11, 1. 14 , cf. Kalpa Shtra, sæt. 110 ; see also ibid., str. 20, etc. ; Acaranga-Sutra, pt. iii. Adhyayana XV, 4. 2. Ibid., pt. 1, VII, 12, and VIII, 9. 3. Jacobi, Kalpa-Satra, Int., p. 6. 4. Buhler, I.A., vii., p. 143, n. 5. See also: "We owe to Professor Jacobi the suggestion, which is undoubtedly correct, that the teacher, who is thus styled in the sacred books of the Buddhists, is identical with Mahavira," etc.-C.H.I., 1., p. 160. 5. Z.D.M.G. xxxiv., p. 749. C/. Buhler, The Indian Sect of the Jainas, p. 34. A 6. Aigottara Alkaya, li, 74. Cf, s.B.E, xlv, p. xv, Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર પહેલાને જૈન ધર્મ ઉપયોગ કરવામાં આવે છે કે જેથી મહાવીરના સુધરેલા સિદ્ધાંત પચયામ ધર્મથી તે જુદું સમજી શકાય.' | ડૉ. યાકેબીનું આ મન્તવ્ય સમજવા માટે આપણે પહેલાં એ જાણવું જરૂરનું છે કે પાર્શ્વનાથના મૂળ ધર્મમાં તેના અનુયાયીઓ માટે ચાર મહાન વ્રત નિયત કર્યા હતાં જે નીચે પ્રમાણે છેઃ અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય) અને અપરિગ્રહ (અનાવશ્યક બધી વસ્તુઓને ત્યાગ). સુધારક મહાવીરે જોયું કે જે સમાજમાં તે વિચરતા હતા તેમાં પાર્શ્વનાથના અપરિગ્રહ વ્રતથી તદ્દન જુદું બ્રહ્મચર્ય એટલે શિયળ વ્રત જુદા વ્રત તરીકે ઉમેરવું જોઈશે. * જૈન ધર્મમાં મહાવીરે કરેલા આ સુધારા સંબંધમાં ડૉ. યાકેબી કહે છે કે “પાર્શ્વનાથ અને મહાવીરના સમય દરમિયાન સાધુસંસ્થામાં ચારિત્ર્યની શિથિલતા આવી હોય એમ આ સુધારા પરથી માની શકાય છે. છેલ્લા બે તીર્થંકરે વચ્ચે સમયનું પૂરતું અંતર પડી ગયું હતું એવી ખાત્રી હોય તેજ આ સંભવિત છે; અને પાર્શ્વનાથ પછી મહાવીર ૫૦ વર્ષે આવ્યા એ માન્યતાનું આ કથન સમર્થન કરે છે આ રીતે બૌદ્ધ ગ્રંથમાંથી પાર્વનાથનું જીવન ઐતિહાસિક દષ્ટિએ નક્કી કરવા માટે સપ્રમાણ સાબિતીઓ આપણને મળી આવે છે. આ ઉપરાંત જ્યારે આપણે બૌદ્ધ શામાં મળી આવતા નાતપુર અને તેના તત્ત્વજ્ઞાન વિષેનાં આ બધાં અનુમાનને વિચાર કરીએ છીએ ત્યારે એક વાત બહુજ વિચિત્ર લાગે છે અને તે એ છે કે હરિફ ધર્મનાં શામાં પિતાને માટે આટ આટલાં ખંડેને તેમજ ઉલેખે હેવા છતાં જેને પિતાના પ્રતિપક્ષી માટે મન છે. આ ઉપરથી જોઈ શકાય છે કે નિથાને બૌદ્ધો એક ઉપયોગી જાતિ માનતા હતા છતાં નિર્ચાએ બંધુધર્મને ઉલેખ આવશ્યક માન્ય નથી. બૌદ્ધ અને જૈન સાહિત્યને આ વિચિત્ર સંબંધ બુદ્ધ અને મહાવીર પૂર્વે ઘણા સમય પહેલાં જૈન ધર્મનું અસ્તિત્વ હતું એમ સાબિત કરવા માટે પૂરતાં છે. ડો. યાકેબી જણાવે છે કે “નિને ઉલ્લેખ બીએ અનેક વાર કર્યો છે અને પિટમેના જૂનામાં જૂના ભાગમાં પણ એ મળી આવે છે પણ પ્રાચીન જૈન સૂત્રમાં કયાંયે બૌદ્ધો વિષે સ્પષ્ટ ઉલ્લેખ થયેલે હજી સુધી મારા જેવામાં આવ્યું નથી. જો કે તેમાં જમાલિ, ગોશાલ અને બીજા પાખંડીઓ વિષેનાં લાંબાં કથાનકે મળી આવે છે. પછીના સમયમાં બંને જાતિ પરસ્પર જે સંબંધ ધરાવે છે તેનાથી આ તદ્દન વિપરીત સ્થિતિ હોવાને કારણે તેમજ બંને ધર્મના સમકાલીન પ્રારંભ વિષેની આપણી કલ્પના પરસ્પર વિરોધદર્શક હવાથી આપણે એ અનુમાન પર આવવું પડે છે કે નિગ્રંથ જાતિ બુદ્ધના વખતની નવી 1. Jacobi, A. ix, p. 160. 2. Aતાન , TAતાનિ ... etc.--See Kalpa-Satra, Subodhika-Tika, p. 3. 3. Jacobi, s. B. E, xls, pp. 122-123. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ સ્થપાયેલી નથી. પિટકોને પણ આજ મત છે; કારણ કે તેમાં વિરોધદર્શક સૂચન કયાંયે મળી આવતું નથી.” બૌદ્ધ શાસ્ત્રના આ બધા ઉલ્લેખને અભ્યાસ કર્યા પછી કોઈએ એમ અનુમાન કરી લેવાનું નથી કે હિંદુ શાસ્ત્ર અને કથાનકને જૈન ધર્મ વિષે કાંઈ કહેવાનું નથી. જો કે તે મહાવીર અને તેના સમય પછીના જણાય છે છતાં બૌદ્ધ શા કરતાં તે એક પગલું આગળ જાય છે. આશ્ચર્યની વાત તે એ છે કે ઋષભદેવ આ યુગના પ્રથમ જિન થઈ ગયા છે. એ જેની માન્યતાને હિંદુ શા લગભગ ટેકો આપે છે. વિષ્ણુપુરાણ પરથી આપણે જાણી શકીએ છીએ કે બ્રાહ્મણે પણ કોઈ એક વ્યષભને માને છે કે જેનું જીવન થોડું ઘણું જિન અષભદેવને મળતું આવે છે. ભાગવત પુરાણમાં પણ તેમના જીવનનું વિસ્તૃત વર્ણન મળી આવે છે, જેના ઉપરથી માન્યા સિવાય ચાલે તેમ નથી કે જેનોના પહેલા તીર્થંકર તેઓ જ હશે. વિલ્સનના વિષ્ણુપુરાણમાં ભાગવત પુરાણ પરની નંધમાં લખ્યું છે કે “આ પુસ્તકમાં કષભદેવની ભક્તિ વિષે વિસ્તૃત વર્ણન મળી આવે છે, તેમજ ઝીણામાં ઝીણી બાબતે વિષેના તેમાં મળી આવતા પ્રસંગો બીજા એક પુરાણમાં મળી શક્તા નથી. આમાં કાષભદેવના ભ્રમણના પ્રસંગે બહુજ સુંદર રીતે આપ્યા છે. જે કોંક, વેકાટ, કુટક, અને દક્ષિણ કર્ણાટક અથવા દ્વિપકલ્પને પશ્ચિમ વિભાગ જણાય છે અને તે દેશના લેકેએ જૈન ધર્મ સ્વીકાર્યાને ઉલેખ છે.” બીજા તીર્થકરમાં પાંચમા તીર્થંકર સુમતિનાથ, ભરતના પુત્ર સુમતિ હોવાનું સંભવે છે જેના વિષે ભાગવતમાં કહ્યું છે કે “તે કેટલાક નાસ્તિકેથી દેવ તરીકે પૂજાશે.” આ ઉપરાંત “બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ ઉગ્રસેનની પુત્રી રાજિમતીને લીધે શ્રી કૃષ્ણની કથા સાથે સંબંધ ધરાવે છે”૪ વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણના આ બધા ઉલ્લેખો પરથી ડૉ. યાકોબી લખે છે કે “આ કથાનકે કેટલેક અંશે ઐતિહાસિક હોય તેમ જણાય છેજે રાષભદેવને પહેલા તીર્થકર સાબીત કરે છે." આમ છતાં આપણે ભૂલવું ન જોઈએ કે કેટલાક વિદ્વાનની દષ્ટિએ આ પુરાણે પાછળના કાળનાં છે અને તેથી તેના પ્રમાણ પર પૂરો વિશ્વાસ મૂકી શકાય નહિ.૬ 1. Jacobi, I. A., ix., p. 161. 2. Nabhi had by his queen Maru the magnanimous Rshabha, and he had a hundred sons, the eldest of whom was Bharata. Having ruled with equity and wisdom, and celebrated many sacrificial rites, he resigned the sovereignty of the earth to the heroic Bharata, etc.-C. Wilson, Vishnu-Purāna, p. 163. 3. Ibid., p. 164 n, 4. Jacobi, op. cit., p. 163. See also " Neminātha, an uncle to Krishna and the twentysecond Tirthankara of the Jainas." etc.-J. Mazumdar, op. cit., p. 551. 5. Jacobi, op. and loc., cit. 6. CS. Wilson, ot. cit,i, pp. 328-329. Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર પહેલાંના જૈન ધર્મ. ખીજી બાજુએ સ્મિથ અને બીજા વિદ્વાના પુરાણના ઉલ્લેખાને પ્રમાણ રહિત માનવાને તૈયાર નથી.૧ તીર્થંકરોની વાત બાજુએ રાખીએ તે પણ હિંદુ ધર્મના એક પ્રાચીનમાં પ્રાચીન સૂત્રમાં જૈન તત્ત્વજ્ઞાન વિષેના ઉલ્લેખ મળી આવે છે. બ્રહ્મસૂત્ર જે તેલંગર અને ખીજાના અભિપ્રાય પ્રમાણે ઈ. સ. પૂર્વે ચેાથી સદીના પ્રાચીન ગ્રંથ મનાય છે તેમાં જૈન સ્યાદ્વાદ અને આત્મા વિષેની જૈન ધર્મની માન્યતાનું ખંડન આવે છે. આ ઉપરાંત મહાભારત, મનુસ્મૃતિ, શિવસહસ્ર, તૈત્તિરીય-આરણ્યક, યજુર્વેદ સંહિતા અને ખીજાં હિંદુશાસ્ત્રામાં જૈન ધર્મ સંબંધી ખીજા ઘણા ઉલ્લેખા મળી આવે છે; પણ અહિંયા આપણે તે વિષે વિસ્તાર કરવાની આવશ્યકતા નથી.૪ 66 છેવટે પ્રાચીન અને પવિત્ર જૈન સૂત્રો તેમજ આધુનિક સુપ્રસિદ્ધ વિદ્વાના પાર્શ્વનાથ અને તેના પુરગામીની ઐતિહાસિકતા વિષે શું કહે છે તેને આપણે વિચાર કરીશું. જૈન સાહિત્યના કોઈ પણ વિભાગના વિચાર કર્યાં પહેલાં તે સમયની રૂપરેખા ઉપરથી આ વિષય સંબંધી કેટલુંક મળી શકે તેમ છે તે જોઈ એ. ડૉ॰ જાલે શાપેંન્ટિયર કહે છે કે ‘ ખરી વસ્તુસ્થિતિના વિચાર કરીએ તેા શાસ્ત્રના મૂળભાગ મહાવીર અને તેની નજદીકના અનુગામીઓથી ઉત્પન્ન થયા છે તે વાત વિશ્વસ્ત માની શકાય તેમ છે.”પ પણ જેના આથી એક પગલું આગળ વધે છે. તેઓની માન્યતા પ્રમાણે પૂર્વી પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયના પ્રાચીનમાં પ્રાચીન પવિત્ર સૂત્રેા છે. આ ઉપરાંત એક અતિ મહત્વની વાત કે જેને પ્રા॰ યાકાખી સત્ય હાવાનું માને છે તે એ છે કે પૂર્વી મહાવીરે પોતે ઉપદેશ્યાં છે અને પછી તેના ગણધરોએ અંગાની રચના કરી છે. ર આથી એ વાત સ્પષ્ટ થાય છે કે મહાવીર અને તેના ગણધરો જે તેના અનુયાયીઓ ગણાય તે આગમ સાહિત્યના કર્યાં છે. જ્યારે આપણે કહીએ છીએ કે મહાવીર કર્તા હતા ત્યારે તેને અર્થ એ નથી કે શાસ્ત્રો તેમણેજ લખ્યાં છે પણ જે રચના થઈ છે તે તેમના ઉપદેશેા પરથી થઈ છે. “ કારણ કે હિંદુસ્તાનમાં કર્તૃત્વ મુખ્યત્વે વસ્તુ ઉપરથી ગણાતું; શબ્દો ગમે તેના હાય, પણ તેના ભાવ સમાન હાવે જોઈ એ.”॰ આ ઉપરાંત જૈન સાહિત્યની કેટલીક વિશેષતાઓ ઉપરથી આપણે જોઈ 1. "Modern European writers have been inclined to disparage unduly the authority of the Puranic lists, but closer study finds in them much genuine and valuable historical tradition. ”—Cf. Smith, Early History of India, p. 12 ( 4th ed. ). 2. S. B. E., viii., p. 32. “ Nyaya-Daśana and Braa-Sitra (Vedanta) were composed between A. D. 200 and 450. ”—-Jacobi, Cf. J. A. O. S., xxxi., p. 29. 3. Cf. Pansikar, op. cit., p. 252. 4. Hiralal, H., Ancient History of the Jaina Religion, pt. ii., pp. 85-89. 5. Charpentier, op. cit., p. 12. 6. Jacobi, S. B, E., xxii., Int., p. 45. 7. Jacobi, Kalpa-Sitra, p. 15. Jain Educationa International For Personal and Private Use Only / Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ. શકીએ છીએ કે ધર્મની માફક સાહિત્ય પણ વર્ધમાન અને તેમના પહેલાના સમયનું ગણી શકાય. તે ગમે તે હોય, અહીં આપણે તેમાંની એક પણ લાક્ષણિકતાના નિર્દેશ કરવાના નથી, પણ “જૈન સાહિત્ય”ના જુદાજ પ્રકરણમાં તે વિષે સંપૂર્ણ વિચાર કરીશું. હવે જ્યારે જૈન શાસ્ત્રામાં પાર્શ્વનાથ સંબંધી થેડે ઘણે અંશે સર્વમાન્ય પ્રમાણ મળી આવે છે ત્યારે તેની સપ્રમાણતા વિષે શંકા લાવવાનું કાંઈ કારણ રહેતું નથી. દૃષ્ટાંત તરીકે ભદ્રબાહુના સમયનું કલ્પસૂત્ર જુએ; તેમાં જેનેાના બધા તીર્થંકરાનું વર્ણન છે. તેમાં આપેલા શ્રી પાર્શ્વ અને શ્રી મહાવીના ધર્મના ઉલ્લેખ વિષે આપણે આગળ કહી ગયા છીએ. વળી ભગવતીસૂત્રના ભાગ અતિ ઉપયેગી છે, જેમાં પાર્શ્વનાથના અનુયાયી કાલાસવેસિયપુત્ત અને મહાવીરના કોઈ શિષ્ય વચ્ચે થયેલા વિવાદનું વર્ણન આવે છે; અને “ ફરજિયાત પ્રાયશ્ચિત રૂપે ચાર ત્રતાને બદલે પાંચ તે ગ્રહણ કરીને”૧ સાથે રહેવાની આજ્ઞા માંગવાના કાલાસના પ્રસંગથી તે ભાગ પૂરા થાય છે. શિલાંકની આચારાંગની ટીકામાં શ્રી પાર્શ્વના અનુયાયીએના ચાતુર્યામ અને શ્રી વર્ધમાનના તીર્થના પશ્ચયામ વચ્ચે એટલેાજ તફાવત બતાવવામાં આન્યા છે.૨ ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ એજ વાત કહેવામાં આવી છે. તેમાં કહ્યું છે કે પાર્શ્વનાથના એક શિષ્ય મહાવીરના એક શિષ્યને મળ્યા અને તેએએ મહાવીરના પ્રવર્તાવેલા ધર્મ તેમજ શ્રી પાર્થના જુના ધર્મનો સમન્વય કર્યાં. આ ઉપરથી જોઈ શકાય છે કે શ્રી પાર્શ્વ એક ઐતિહાસિક પુરુષ થઈ ગયા છે. આધુનિક વિદ્વાનામાં જોઈએ તે આપણને જણાશે કે પાર્શ્વનાથના જીવનની ઐતિહાસિકતા વિષે સર્વમાન્ય સંમતિ છે. જાના જમાનાના યુરોપીય સંસ્કૃત વિદ્વાનેામાંના કેટલાકને અભિપ્રાય જોતાં જણાય છે કે કોલ્ઝક,૪ સ્ટીવન્સન,પ અને એડવર્ડ થોમસ નિશ્ચયપૂર્વક માનતા હતા કે જૈન ધર્મ નાતપુત્ત અને શાયપુત્ત કરતાં પણ જાના છે. કાલ્ઝક કહે છે કે: “ પાર્શ્વનાથ જૈન ધર્મના સ્થાપક હતા એમ હું માનું છું; અને મહાવીર તથા તેના શિષ્ય સુધર્માએ જૈન ધર્મના પુનરુદ્ધાર કરીને તેને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કર્યો છે. મહાવીર અને તેના પુરોગામી પાર્શ્વનાથ બંનેને સુધર્માં તથા તેના અનુયાયીઓ તીર્થંકર (જિન) તરીકે પૂજતા હતા અને આજના જેને પણ એવીજ રીતે પૂજે છે.’૭ 1. तए णं से कालासवेसियपुत्ते अणगारे थेरे भगवंतो वंदइ नमसइ २ ( ता ) एवं वदासी - इच्छामि નું મં ! તુi...—Cf. Bhagavati-Stra, Sataka I, sit. 76. Cf. also Weber, Fragment der Bhagavati, p. 185. 2. સ વ ચતુર્થાંમમેવ ચતુર્થાં, etc.--Ct. Acārānga-Stetraj Sutaskandha II, vv. 12-13, p. 320. 3. Dasgupta, History of Indian Philostly, I, p. 169. Cf. also તો સિ બુથમાં તુ ગોયમો ફળમવવી... Uttarāyayana-Sāra, Adlyayana XXIII, V. 25. 4. Colebrooke, op, ci., ii.. p. 317. 6. Thomas (Edward ), op. cit., p. 6. Jain Educationa International 5. Stevenson ( Rev. ), oh, and loc. cit. 7. Colebrooke, op. and loc. cit. For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર પહેલાંને જૈન ધર્મ. બીજી તરફ ૩૦ ખુલર અને 3યાકેબીર જેવા કેટલાક જર્મન વિદ્વાનોએ, એચ. એચ. વિલસન લેસન અને બીજાઓએ આગળ ધરેલી દલીલનું ખંડન કર્યું છે. ડૉ. યાકેબી કહે છે કે “મહાવીરના સુધારા પહેલાના જૈન ધર્મ વિષેની કેટલીક વિગતે એટલી બધી ચોક્કસ છે કે તે વિશ્વસ્ત આધાર પરથી લીધેલી હોવાનું માન્યા સિવાય ચાલી શકે તેમ નથીઅને તેથી આપણું અનુમાન સાચું છે કે મહાવીર પહેલાં નિર્ચા અસ્તિત્વમાં હતા; હવે પછીના ભાગમાં આપણે આ વિષે યોગ્ય દલીલથી પ્રકાશ પાડીશું.” આપણા સમયને વિચાર કરીએ તે ડૉ. બે વેલકર, ડૉ. દાસગુપ્ત અને ડૉ. રાધાકૃષ્ણ જે ભારતીય તત્વજ્ઞાનના ત્રણ મહાન લેખકે છે તેમજ શાન્ટિયર, ગેરિનેટ,૧૦ મઝમુદાર, ફેઝર, ઇલિયટ,૩ પુસિન૧૪ અને એવા બીજા ઇતિહાસવેત્તા અને પંડિતે બધા એકજ મત ધરાવે છે. ડૉ. બેલકર જણાવે છે કે “સાંખ્ય, વેદાંત અને બૌદ્ધ જેવાં વધારે બહાર આવેલાં આધ્યાત્મિક દર્શન અને જૈન ધર્મને સમકાલીન મૂળધર્મ તરીકે ગણવામાં નીતિશાસ્ત્ર અને આત્મવિદ્યાની દષ્ટિએ એને યોગ્ય ન્યાય મળે નથી. તેનું કારણ એ જણાય છે કે મહાવીરે પિતાના દર્શનનું અસ્તિત્વ પ્રાચીન પુરૂ પાસેથી વારસામાં મેળવ્યું હતું અને તેમણે પછીની પ્રજાને લગભગ તેમનું તેમ આપ્યું હતું.”૧૫ ઉત્તરાધ્યયન સૂત્રની વિદ્વત્તાભરી પ્રસ્તાવનામાં ડૉ. શાપેન્ટિયર લખે છે કે “આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જૈન ધર્મ મહાવીર કરતાં જરૂર પ્રાચીન છે, તેમના પ્રસિદ્ધ પુરોગામી પાર્શ્વનાથ ઐતિહાસિક પુરૂષ થઈ ગયા છે અને તેથી મૂળ સિદ્ધાંત મહાવીરના પહેલાં ઘણા સમયે રચાયાનું સાબિત થાય છે.”૧૬ છેવટને પણ અતિ મહત્વનો ઉલ્લેખ ડૉ. ગેરિનેટને છે તે એ છે કે પાર્શ્વનાથ ઐતિહાસિક વ્યકિત થઈ ગયા છે તેમાં શંકા છેજ નહિ. જૈન માન્યતા પ્રમાણે તે સો વર્ષ જીવ્યા હોવા જોઈએ અને મહાવીર પહેલાં અઢી વર્ષે તેમનું નિર્વાણ થયું જણાય છે અને તેથી તેમને સમય ઈ. સ. પૂર્વે આઠમી સદીને ગણી શકાય. મહાવીરના માતપિતા પાર્શ્વનાથના ધર્મના અનુયાયી હતા.”૧૦ 1. Bühler, The Indian Sect of the Jainas, p. 32. 3. Wilson, op. cit., i., p. 334. 5. Jacobi, I. A., ix., p. 160. 7. Dasgupta, op. cit, p. 173. 9. Charpentier, C. H. I, i, p. 158. 11. Mazumdar, op. cit., pp. 262 ff. 13. Elliot, Hinduism and Buddhism, i., p. 110. 15. Belvalkar, op. cil., p. 107. 17. Guérinot, op. and loc. cit. 2. Jacobi, S.B.E, xlv, p. xxi. 4. Lassen, J. A., it., p. 197. 6. Belvalkar, The Brahma-Sntras, p. 106. 8. Radhakrishnan, op. cil., p. 281. 10. Guèrinot, Bibliographic Jaina, Int., p. xi. 12. Frazer, Literary History of India, p. 128. 14. Poussin, The Way to Nirvana, p. 67. 16. Charpentier, Uttaradhyayana, Int., p. 21. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ. મહાવીર પહેલાંના તીર્થકર કે તીર્થકરોની વિદ્યમાનતા વિષે આટલી બધી અગણિત સાબિતીઓ પરથી આપણને ઐતિહાસિક દષ્ટિએ કહ્યા સિવાય ચાલે તેમ નથી કે આધુનિક સંશોધન પાર્શ્વનાથના સમય સુધી જાય છે. બીજા તીર્થકરે માટે ડો. મઝમુદારને અભિપ્રાય અમે સપ્રમાણ ગણતા નથી જે જૈન કથાનકેની અવગણના વહોરી લેવાના જોખમે પણ કહે છે કે જેના પહેલા તીર્થંકર રાષભદેવ “બિથરમાં વૈરાજ વંશના રાજા હતા (ઈ. સ. પૂર્વે ૨૯ મી સદી)”૧. અને અમે ડો. યાકેબીના શબ્દોમાં જણાવીશું કે “જૈન ધર્મની પ્રાઐતિહાસિક સમાલોચનાની થેડી ઘણી ઝાંખી થવા સાથે અમે અમારું સંશોધન કાર્ય અહીં પુરું કરીએ છીએ, છેલ્લું દષ્ટિબિંદુ જે અમે જોઈ શકીએ છીએ તે પાર્શ્વનાથ છે, તેમની પહેલાનું સર્વસ્વ કલ્પિત કથાનકો અને માન્યતાઓના ગર્ભમાં અદશ્ય થઈ ગયું જણાય છે.” 1. Mazumdar, op. and loc. cit. 2. Jacobi, %. cd., p.163. Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International જૈનોના ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ (મથુરા) કોપીરાઈટ વાપીન-આારા વાકય સર્વે ઓફ ઇન્ડિયા. For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ મહાવીર અને તેમને સમય ગત પ્રકરણમાં આપણે મહાવીરના પુરોગામી પાર્શ્વનાથ વિષે વિચાર કર્યો. જૈન સૂત્રે સિવાય અન્ય સાહિત્ય તેમના વિષે કાંઈ માહિતી આપી શકે તેમ નથી. બૌદ્ધ સાહિત્યમાંથી આપણને તેમના ચાતુર્યામ ધર્મ સંબંધી કાંઇક હકીકત મળી છે. તે સિવાય તેમના વિશે આપણે જે જાણી શકીએ છીએ તે બધું તે માત્ર જૈન શા દ્વારાજ. આથી ઈતિહાસવેત્તાઓ તથા અન્ય વિદ્વાને જે તેમના વિષે કાંઈ પણ કહે છે તે બધાને મૂળ આધાર તે તેજ છે. પાર્શ્વનાથ વિષે જૈને જે કહે છે તે બધું અહીં રજૂ કરવાની જરૂર નથી, કારણ કે છેલ્લા બે તીર્થંકરના સમયને ઈતિહાસ આલેખવે શક્ય નથી. તેનાં બે કારણે છે. પ્રથમ તો આપણે તેમના વિષે જે કાંઈ જાણીએ છીએ તે માન્યતાને આધારે છે અને બીજું આમાં પણ કેટલુંક પરસ્પર વિરોધી છે. પરંતુ એટલું જ કહેવું પૂરતું છે કે પાર્વનાથ બનારસના રાજા અથવસેનના પુત્ર હતા અને તેમની માતાનું નામ વામાદેવી હતું. આ ઉપરાંત જૈન માન્યતા પ્રમાણે ૧૬,૦૦૦ સાધુઓ, ૩૮,૦૦૦ સાધ્વીએ, ૧,૬૪,૦૦૦ શ્રાવકે, અને ૩,૨૭,૦૦૦ શ્રાવિકાઓ તેમના અનુયાયી હતા. પાર્શ્વનાથ ૧૦૦ વર્ષ જીવ્યાનું કહેવાય છે. જેમાંનાં ૭૦ વર્ષ તેમણે નિર્વાણ પ્રાપ્તિ પાછળ ગાળ્યાં હતાં. જૈન માન્યતા પ્રમાણે મહાવીર તેના પુરેગામી પછી આસરે ૨૫૦ વર્ષ થયા. મહાવીરના જન્મ અને અસ્તિત્વને ભારતીય ઇતિહાસને સમય બુદ્ધિવાદી યુગ ગણાય છે. આ સમય બાબત વિદ્વાને એક મત નથી, પરંતુ સામાન્ય દષ્ટિએ ઈ. સ. પૂ. ૧૦૦૦ થી ઈ. સ. પૂ. ૨૦૦ દરમિયાનને સમય ગણી શકાય. ભારતના રાષ્ટ્રીય ઇતિહાસમાં વર્ણવેલી લડાયક પ્રજાને જમાને વહી ગયે હતે. ગંગા પ્રદેશના કૈરવ, પાંચાલ, કેસલ 1 Kalpa-Satra, sut. 150 ; see also અવતરદ્રામાસ્વામિન્યા ૩૮ • • • etc,–Hemacandra, Trishashți-Salākā, Parva IX, v. 23, p. 196; Charpentier, C. H. I., I., P, 154. 2 Kalpa-Stra, sat. 161-164. 3 Ibid, sat. 168; see also તિર્ધ્વતારને ત્યારફતં . . . etc–Hemacandra, p. cid, v. 318, p. 219; Mazumdar, op. cit, p. 551. 4 શ્રી પાર્શ્વનિર્વાણાત પારાયવરાતદ્વયેન શ્રીવનિર્વાનં.-Kalpa-Stra, Subodhika-Tika, p. 132. "As he is said to have died 250 years before the death of Mahāvīra, he may probably have lived in the 8th century B.C.-C. H. I., i., p. 153. 5 Cf. Dutt, op. cit. (Contents); Mazumdar, op. cit. (Contents). Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉત્તર હિંદરતાનમાં જૈન ધર્મ. અને વિદેહે હતા ન હતા થઈ ગયા હતા. આજ અરસામાં ગંગાને પ્રદેશમાંથી આર્યો બહાર નીકળી આવ્યા અને તેમણે ભારતના છેક દક્ષિણ પ્રદેશ સુધી હિંદુરા સ્થાપ્યાં અને પિતાનાં નવાં રાજ્યમાં પિતાની જ્વલંત સંસ્કૃતિને પ્રચાર કર્યો. આ સમય ભારતમાં ધર્મોના ઉત્કર્ષ માટે પ્રસિદ્ધ છે. “ચંદ ઐદ સદીઓથી જે પ્રાચીન ધર્મનું આર્ય લેકે પાલન અને પ્રચાર કરતા આવ્યા હતા તે વિવિધ રૂપે વિકૃત થઈ ગયું હતું. તેમજ એક ભારે પરિવર્તનના મંડાણ જોવાનું ભારતને ભાગ્યમાં હતું. ભલે પછી તે સારા માટે હો કે નરસા માટે, પરંતુ ભારતને હિંદુધર્મમાં ભારે કાંતિ જેવાનું નિર્માયેલું હતું. “ધર્મના ખરા સ્વરૂપને બદલે માત્ર રૂપાંતર જોવામાં આવતું હતું. ઉત્તમત્તમ મનાતા સામાજિક અને નૈતિક નિયમે જાતિભેદના સડેલા તફાવતથી, બ્રાહ્મણના ખાસ હકથી અને શુદ્રો માટેના ઘાતક નિયમોથી છિન્નભિન્ન થઈ ગયા હતા. આવા ખાસ પ્રતિબંધક હકે બ્રાહ્મણને પણ સુધારી શકે તેમ ન હતું, એક કેમ તરીકે તેઓ લેભી, લાલચુ, અજ્ઞાન અને દંભી બન્યા હતા, તે એટલે સુધી કે બ્રાહ્મણસૂત્રકારોને પણ બહુજ સખ્ત શબ્દોમાં આ બદીને વડી કાઢવી પડી હતી.” - આર્ય લોકોમાં ગુરુસંસ્થા પાછળથી ઘુસી ગયેલી તે તે નિર્વિવાદ છે. જોકે હવૂદ કે જે આર્ય સંસ્કૃતિને પ્રાચીનતમ ગ્રંથ છે તેમાં બ્રાહ્મણ શબ્દ વપરાય છે, પરંતુ તેને અર્થ ધાર્મિક ગીતને ગાનારાઓ” એમ થાય છે. આ સમયમાં તેઓ ધાર્મિક ક્રિયાકાંડ કરાવનાર તરીકે ઓળખાવા લાગ્યા; જેમ સમય જતે ગમે તેમ આ કાર્યનો અધિકાર વંશપરં પરાગત ગણાવા લાગે અને ધીમે ધીમે તેમને દરજે ઉચ્ચ મનાતે ગયે. તેમના દંભ વધતા ચાલ્યા, પરંતુ હજી તેઓ પોતાની જુદી જાતિ બનાવી શકયા ન હતા. ઈરાનીઓથી છુટા પડ્યા પછી સિંધુ નદીના મુખ પાસેની સાત નદીઓ કે જ્યાં તેઓ શરૂઆતમાં વસ્યા હતા ત્યાંથી આર્યો આગળ વધ્યા ન હતા, ત્યાં સુધી આ સ્થિતિ હતી. પરંતુ આર્યોના સાત નદીના દેશથી દક્ષિણ પૂર્વ પ્રદેશ તરફ પ્રયાણ અને ગંગા તથા યમુના નદીના પટ પર વસવાટ થતાંની સાથેજ વૈદિક ધર્મ બ્રાહ્મણ ધર્મ યા તો બ્રાહ્મણને ધર્માધિકારને જન્મ આપ્યો. 1 Dutt, of, cit., p. 340. 2 Ibid., p. 341 ; see also“ (Brahmans ) who neither study nor teach the Veda nor keep sacred fires become equal to Stedras ".-Väsishtha, iii., 1. Cf. Bühler, S. B. E., xiv., p. 16. 3 Griffith, The Hymns of the Rigveda, ii., pp. 96, 97, etc. (2nd ed.). 4 Cf. Tiele, Outlines of the History of Religion, p. 115. 5 "In course of time the priest's connection with the sovereign appears to have assumed permanency, and probably become hereditary. "-Cf. Law, N. N., Ancient Indian Polity, p. 44. 6. "It is not so easy to trace the relations between Brahmarshidesa and the earlier Aryan settlements in the land of the Seven Rivers."-C. H. I. i., p. 51. 7 Cj. Tiele, op. cit., pp. 112, 117. “The language of the Rigveda, the oldest form of Vedic Sanskrit, belongs to the country of the Seven Rivers. The language of the Brahamanas and of the later Vedic literature in the country of the Upper Jumna and Ganges (Brahmarshidesa) js transitional,”—C. H. I, i, p. 57. Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમના સમય. १५ બ્રાહ્મણ ધર્મની સાથેજ વર્ણવ્યવસ્થાની સખ્તાઈ આવી કે જે “ પૌરાણિક કાળમાં માત્ર નામનીજ હતી; પણ બુદ્ધિવાદના જમાનામાં વર્ણાશ્રમના નિયમે બહુજ કડક અને બંધનકર્તા થઈ ગયા, જેના પરિણામે હલકી જાતિના લોકોને ધર્માધિકારીના વાડામાં પ્રવેશવું અશકય હતું. ૩૧ આનું પિરણામ એ આવ્યું કે બ્રાહ્મણા મહેનતનું કામ કરતા અટકયા અને બીજા વર્ગોને કાંઈ પણ યાગ્ય બદલે આપ્યા વિના ઉદ્યોગી વર્ગોની સંપત્તિ ઉપરજ પાતાનું ગુજરાન ચલાવતા થઈ ગયા.૨ તેએ એટલે સુધી આળસુ બન્યા કે મહેનતના કામમાંથી મુકત થવા પૂરતી યાગ્યતા માટે જરૂરી જ્ઞાન મેળવવા પણ તૈયાર ન હતા. વિશષ્ઠને આ બદી તથા અન્યાય ખૂબ સાલ્યાં અને તેમને હિંદુ ધર્મ એક જીવતી જાગતી પ્રજાના ધર્મ હોય ત્યારેજ ઉચ્ચારી શકાય તેવી ઉગ્ર ભાષામાં આળસુઓને આશ્રય કે પેષણ આપવા સામે સખ્ત વિરોધ ઉડાળ્યા.૩ વર્ણાશ્રમથી ઉત્પન્ન થયેલ સડાની સાથેજ એ પણ હતું કે લેખનકળા જાણીતી નહતી, અથવા તે સાહિત્ય માટે યેાજાયેલ નહતી અને તેથી બ્રાહ્મણવર્ગ નિરંકુશ સત્તાભાગી બની બેઠા હતા. ૪ પહેલા તે તેઓ રાજા અને ઉમરાવાના આશ્રિત હતા, પછી તેઓએ તેમના કૃપાપાત્ર બનવાનું શરૂ કર્યું અને તે બાદ બ્રાહ્મણેાનું રક્ષણ અને તેમની સ્વતંત્રતા જાળવવાની તેમની ફરજ છે એમ મનાવા લાગ્યું. ધીમેધીમે તે મહાન ઉપદેશકો હોવાના દાવા કરી શ્રુતિ અને સ્મૃતિના રક્ષક અને વિવરણકાર અની બેઠા.પ ધર્મનાં ઘણાંખરાં પુસ્તકો યજ્ઞયાગાદિના ઉદ્દેશથીજ બનાવેલાં હતાં; તેના ચાર વેદમાં સમાવેશ થાય છે અને તે દરેક વેદને જુદાજુદા બ્રાહ્મણગ્રંથા હેાય છે. આ બ્રાહ્મણગ્રંથોમાં “ મુખ્યત્વે સંકુચિત ક્રિયાકાંડ, બાલિશ ભ્રમણા અને પંડિતાઈથી ગુરૂવાદની અપરિમિત ધાર્મિક સત્તા ધરાવતા વર્ગને અનુકૂળ અનેક વહેમ ભરેલી નવી વાતા આપેલી છે.”૭ * 1 Dutt, op. cit., p. 264, Cf. Crooke, E.RE., ii., p 493. 2 Cf. McCrindle, Ancient India, p. 209. 3 "The King shall punish that village where Brahmans, unobservant of their sacred duties and ignorant of the Vedas, subsist by begging; for it feeds robbers.”—Vasishtha, iii., 4. Cf. Bühler, S. B. E., xiv., p. 17. 4 Cf. Tiele, oh. cit., p. 121. 5" To this class the knowledge of divination among the Indians is exclusively restricted and none but the Sophists is allowed to practise that art."-McCrindle, op. and loc. cit. 6 The sacrificial ceremonial at the consecration of a king (Kajasāya), the very common horse-sacrifice (Asvaalha), the proper human-sacrifice (Purushamedha), and the general sacrifice (Sarvamedha) were the most important. At these four sacrifices human victims were really offered in ancient times, but as the manners grew more gentle this practice began to decline; though not with universal approval, finally it fell into disuse. 7 Tiele, ob. cit., p. 123. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ. યજ્ઞક્રિયા એવી રીતે જવા અને ગોઠવવામાં આવી હતી કે ધીમે ધીમે તે વધુ કષ્ટસાધ્ય અને ગૂંચવણભરેલી બનતી ગઈ અને યાજ્ઞિકની સંખ્યામાં સતત વધારો થતો ગયો. યાજ્ઞિકે બધા ફરજિયાત બ્રાહ્મણ જ હતા. કઈ કઈ વખત તેઓ એટલે સુધી આગળ વધતા કે દેખીતી રીતે દેવેનું બહુમાન પણ કરતા ન હતા, કારણ કે તેઓએ પિતાની જાતને દેવેની કેટીમાં મૂકી દીધી હતી. યજ્ઞક્રિયાના સિદ્ધાંતની પાછળ એવી માન્યતા હતી કેઃ “વિધિવિધાને અને યજ્ઞની સામગ્રીમાં ઈચ્છિત વસ્તુ ઉત્પન્ન કરવાની ચમત્કારિક શક્તિ છે જેવી કે–વરસાદનું વરસવું, પુત્રજન્મ કે મહાન લશ્કરને નાશ આદિ. યજ્ઞાદિ વ્યાવહારિક સંપત્તિના સાધને મેળવવા માટે જ કરવામાં આવતા હતા, નહિ કે નૈતિક ઉન્નતિ માટે ૨ આ રીતે બ્રાહ્મણોને સામાજિક ઉદ્દેશ ધર્માધિકારીઓની અમર્યાદિત સત્તા અને જ્ઞાતિઓને સખ્ત ભેદ હતે. આ સ્થિતિચુસ્ત સમાજમાં કેટલાક આવશ્યક ધંધાઓ પાપરૂપ ગણાતા; અને જન્મના કારણે શરમભરેલા ધંધાઓમાંથી પણ લેકેને પાછા હઠતા અટકાવવામાં આવતા હતા. ઉંચામાં ઉંચા હકો બ્રાહ્મણો માટે સુરક્ષિત રહેતા અને અમર્યાદિત પરવાના માટે તેઓજ અધિકારી હતા. આ બધું એટલેસુધી ચાલ્યા કર્યું કે રાજાની અમર્યાદિત સત્તા પણ તેની સેવાર્થે મનાવા લાગી. પ્રાચીન આર્યોનું ધાર્મિક વલણ એવું હતું કે ઘણાજ પ્રાચીન સમયથી રાજ્યના ધર્માધિકારી એક પૂજ્ય વ્યક્તિ ગણુતા, સામાજિક વ્યવસ્થામાં સ્ત્રીની કાંઈજ ગણના ન હતી અને શૂદ્રને તદ્દ્ગ તુચ્છ ગણવામાં આવતું. સ્વાભાવિક રીતે જ સમાજની આ પરિસ્થિતિ લાંબો વખત નભે તેમ નહતું. કેઈ શુભ દિવસે તેને અંત નિશ્ચિત જ હતો અને એક બાજુ મહાવીર અને બીજી બાજુ શાયપુત્ર બુદ્ધના આગમનથી તેને અંત આવે. દત્ત સાહેબ કહે છે કે “ફ્રાન્સના બળવા માટે એમ કહેવાય છે કે રાજાઓના જુલમ અને અઢારમી સદીના તત્ત્વવેત્તાઓના બોદ્ધિક પ્રત્યાઘાતના કારણે તે થયે હતું. ભારતના બૌદ્ધિક બળવાનાં પણ એવા જ સ્પષ્ટ કારણો હતાં. બ્રાહ્મણ ધર્મના અત્યાચારોથી લેકે બળવા માટે ઝંખી રહ્યા હતા અને તત્ત્વવેત્તાઓના કાર્યો એવા બળવાને રસ્તે ખુલ્લો કરી મૂકી હતે.” 1 They held "the supreme place of divinity and honour."-J. McCrindle, op. and loc. cit. 2 Dasgupta, op. cil, i, p. 208. C. also Law, N. N, p. cil, p. 39. 3 "They were divinely appointed to be the guides of the nation and the councillors of the king, but they could not be kings themselves. "-Law, N. N., op. cit., p. 45. 4 Also called Purohit, etymologically meaning "placed in front, appointed." 5 CJ. Tiele, op. cit., pp. 129-130. Manu, in spite of his oft-quoted line: 477 9 59 thra aqat: prohibited woman even the performance of sacramental rites-a prohibition which he places on woman and the Sudra alike.-Cf. chaps. v., 155 ; ix., 18; and iv., 80. 6. Dutt, op. cit., p. 225. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમનો સમય १७ ડે. હૉસ્કિન્સ જરા આગળ વધી જે લેકેએ આ હિલચાલ ઉત્પન્ન કરી તેમના માનસ પર વધુ ભાર મૂકે છે. તે ઉમેરે છે કે “ઘણા ભાગે જૈન અને બૌદ્ધ ધર્મની ફતેહ તે વખતની રાજકીય પ્રવૃત્તિને આભારી છે. પૂર્વ દેશના રાજાઓ પશ્ચિમના ધર્મ માટે વ્યગ્ર થઈ ગયા હતા તેઓ તેને તેડી પાડવા ખુશી હતા.......પૂર્વ કરતાં પશ્ચિમ વધારે રૂઢિચુસ્ત હતું, તે તે માની લીધેલા રિવાજોનું ઘર હતું; પૂર્વ તે પાલક પિતા હતો.” આટલું હોવા છતાં આ મહાન હિંદી બળવાના સ્પષ્ટીકરણ માટે કઈ પણ જાતની બ્રાહ્મણવિરોધી વૃત્તિ શેધવા અમે ઈચ્છતા નથી. એ તે “ઐતિહાસિક યુગની શરૂઆતમાં ફેલાએલા વિચારના સાર્વત્રિક ઉભરાનું પરિણામ હતું. આપણે તેને “બ્રાહ્મણના જાતિભેદ સામે ક્ષત્રિયેના વિરોધનું પરિણામ ૩ માત્ર ન માની લઈએ કારણ કે “બ્રાહ્મણ ધર્મની અંધશ્રદ્ધાની દિવાલની બહાર નવીન વિચાર અને સિદ્ધ તેની વૃદ્ધિ માટે સુંદર ક્ષેત્ર તૈયાર થઈ ગયું હતું.” આ ઉપરાંત વિકાસક્રમને પૂર્વ સિદ્ધાંત જેના આધારે કેઈપણ ધર્મના ઇતિહાસની સ્થાપના થાય છે તે એવા સિદ્ધાંત પર રચાયેલું હોય છે કે બધા ધર્મમાં થતા આધ્યાત્મિક વિકાસ કે વિકાર સૂચક પરિવર્તને સ્વાભાવિક ઉન્નતિકર પરિણામે છે અને તેમાં જ તેનું સમાધાન મળી રહે છે. આપણું સમયનો વિચાર કરતાં આપણને જણાય છે કે આ પરિસ્થિતિને ભારતીય વિચારોના ઇતિહાસ અને ભારતીય જીવનની વલણમાં થયેલ શાંત પરિવર્તનથી પુષ્ટિ મળે છે. શ્રી. કુત્તે કહે છે કે “ગૌતમ બુદ્ધ વેદની સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓને વ્યવસ્થિત વિરોધ કરવામાં સફળ થયા તે પહેલાં વેદની સત્તામાં શંકા લાવવાની વૃત્તિ જોવામાં આવતી હતી. આજ જાતની માન્યતા બીજા વિદ્વાને પણ ધરાવે છે. ડો. યાકેબી કહે છે કે “બદ્ધ અને જૈન ધર્મ બ્રાહ્મણ ધર્મની ધાર્મિક હિલચાલનું પરિણામ છે. તે તાત્કાલિક સુધારાથી નહિ, પરંતુ લાંબા સમયથી ચાલી આવતી ધાર્મિક પ્રવૃત્તિઓના ફળરૂપ ગણું શકાય.” એમ કહેવું અયોગ્ય તો નથી જ કે આગામી પરિ. વર્તનની આગાહી સર્વ દિશાઓમાં નવીન પ્રણાલીને ઘષ કરનાર ઉપનિષદમાં સ્પષ્ટ જોઈ શકાતી હતી. ડે. દાસગુપ્તા કહે છે કે “ આ નવીન પદ્ધતિના સંસ્થાપકે એ ઘણું કરીને ઉપનિષદો અને યજ્ઞસંબંધી નિયામાંથી પ્રેરણા મેળવી પોતાની સ્વતંત્ર બુદ્ધિના જેણે પોતાની પ્રણાલીઓ નિર્માણ કરી.”છ શ્રી. દત્ત લેકના મનમાં ચાલતા આ પરિ. વતનના સમયને ઈ. સ. પૂર્વ અગિઆરમી સદી એટલે આપણે જે સમયને અહીં વિચાર કરીએ છીએ તે પહેલાં પાંચ સદી એટલે જાને ગણાવે છે. તેની માન્યતા પ્રમાણે “ ઉત્સાહી અને વિચારક હિંદુઓએ બ્રાહ્મણ સાહિત્યના કંટાળા ભરેલા કિયાકાંડથી દર જવાનું સાહસ કર્યું હતું અને આત્મા તથા તેના કર્તાનાં ગૂઢ રહસ્ય ઉકેલ્યાં હતાં.< 1. Hopkins, op. cil, p. 282, 2. Radhakrishnan, op. cit., i., p. 293. 3. Srinivasachari and Iyangar, op. cit., p. 48. 4. Frazer, op. cit., p. 117. 5. Kunte, op. cl, pp. 407, 408. 6. Jacobi, S. B. E, xxii., Int., p. 32. 7. Dasgupta, p. cil, i., p. 210. 8. Dutt, op. cil, p. 340. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ હિંદુધર્મની આ સ્થિતિ હતી તેથી સ્વાભાવિક રીતે જૈન ધર્મ પણ તેનાં માઠાં પરિણામોથી બચી શકે તેમ હતુંજ નહિ.૧ આપણે જોઈ ગયા કે મહાવીરને પણ તેમના પુરેગામીએ રજુ કરેલા ચાર વ્રતમાં કેટલાક ફેરફાર કરે પડ્યો હતો અને આને પરિણામે એમણે ઉપદેશેલાં પાંચ મહાવ્રતની શરૂઆત થઈ હતી. સમાજની પરિસ્થિતિ એવી હતી કે લેકે સ્વતંત્ર અને સ્વચ્છંદી જીવનને લગતી મળી શકતી ડી ઘણી છૂટનો લાભ લેવાનું ભાગ્યેજ ચૂકે અને તેથી જ મહાવીરને પાર્શ્વનાથના ધર્મની દરેક દિશાનું સ્પષ્ટીકરણ કરવું પડ્યું હતું. આ બદલાતા વિચારપ્રવાહમાં મહાવીર થયા અને જગતના રહસ્યના ઉકેલ માટે તેમણે પિતે એ માર્ગ છે કે જેમાં આલેક અને પરલોકના સુખનું ભાવી મનુષ્યના પિતાના હાથમાં રહ્યું અને જેણે પ્રજાને સ્વાશ્રયી બનાવી. જ્યારે તેમણે ઉપદેશની શરૂઆત કરી ત્યારે પ્રજા તે તૈયાર હતી કેમકે તેમને અધ્યાત્મવાદ સમજાયું હતું અને પ્રજાને તે માન્ય પણ થયું હતું, અને ધીમે ધીમે બ્રાહ્મણો પણ તેમને એક મહાન ગુરૂ માનતા થયા હતા. “બુદ્ધિમાન બ્રાહ્મણો પણ વખતે વખત વિકાસ અર્થે શ્રદ્ધાપૂર્વક બૌદ્ધ અને જૈન ધર્મમાં જોડાયા હતા અને જૈન ધર્મની સાહિત્યિક પ્રતિષ્ઠા જાળવવા તેમણે પિતાને ફાળ પણ આપ્યું હતું.” જૈન ધર્મ ધીમે ધીમે ગરીબ અને પતિત વર્ગોમાં પણ ફેલાયે. કારણ કે જ્ઞાતિના ખાસ હકે સામે તે પ્રખર વિરોધ કરતે હતે. જૈન ધર્મ એ તે મનુષ્યની સમાનતાને ધર્મ હતે. મહાવીરના સત્યશીલ આત્માએ મનુષ્ય મનુષ્ય વચ્ચેના અઘટિત ભેદો સામે બળ ઉઠાવ્યું અને તેમનું દયાળુ હૃદય દુઃખી, ગરીબ અને અસહાય લેકેને મદદ કરવા તત્પર બન્યું. પવિત્ર જીવન અને નિર્દોષ, પપકારી ચારિત્ર્યની સુંદરતામાં જ મનુષ્યની સંપૂર્ણતા છે અને તેવી વ્યકિતને પૃથ્વી સ્વર્ગ તુલ્ય છે એ તેમના મનમંદિરમાં પ્રકાશ થયે અને એક પેગંબર તેમજ સુધારક તરીકે સંપૂર્ણ આત્મવિશ્વાસથી તેમણે ધર્મના તત્વ રૂપે આ વસ્તુઓ જાહેરમાં મૂકી. તેમની વિશ્વવિસ્તીર્ણ દયાએ દુઃખી થઈ રહેલા જગતને આત્મસુધારણું અને પવિત્ર જીવનને સંદેશ પહોંચાડવા પ્રેરણું કરી અને તેમણે ગરીબ તથા પતિત જાતિઓને વિશ્વબંધુત્વની ભાવના કેળવવા અને તે દ્વારા તેમના દુઃખને અંત લાવવા આકર્થ. બ્રાહ્મણ કે શુક, ઉચ્ચ કે નીચ એ સર્વ તેમની દષ્ટિએ સમાન હતા. પવિત્ર જીવનથી પ્રત્યેક જીવ પિતાનો મોક્ષ સરખી રીતે સાધી 1. “ . . . In the 250 years that elapsed between his death and the coming of Mahavira abuses became so rife..."-Stevenson (Mrs), op. cit., p. 49. 2. See Kalpa-Sutra, Subodinka-?'ika, p. 3; Jacobi, S. B. E., xlv., pp. 122, 113. 3. પ્રમઃ ૩૫ાપપુર્યા . . . STમ, તત્ર . . , ચંદવો શ્રીમ: મિતાઃ . , . તુશ્ચત્વા છીં દિન: ગ્રતા –Kalpa-Sitra, Subodhilia-Tilaa, pp. 112, 118. 4. Vaidya (c. v.), H. M. I., iti, p. 406. Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ પણ સમાન આત્મા જુએ છે, જીવનનાં સુખદુઃખે બધાને એક સરખાં લાગુ પડે છે અને તેમને ઉદ્દેશ સર્વે જીવેના કલ્યાણને છે. આમ જ્ઞાતિપ્રથા કેટલી સંજોગવશ હતી અને એક આધ્યાત્મિક મનુષ્ય માટે જ્ઞાતિપ્રથાનાં બંધને તેડવાં એ કેટલું સહજ હતું તે બતાવવાનો પ્રયત્ન મહાવીરે કર્યો તેજ એક મહાન અને ઉપયેગી પરિવર્તન હતું. આ તો માત્ર જૈન ધર્મનું સામાન્ય સ્વરૂપ ગણાય, તેનું એ સ્વરૂપ લાક્ષણિક છે અને તે આજ્ઞા કરતાં ઉપદેશનેજ પિતાનું ધ્યેય માને છે. મહાવીરને વિચાર કરતાં આપણને જણાય છે કે તેઓ પણ બુદ્ધની માફક ક્ષત્રિય વંશના હતા. ખાસ કરીને જેના માન્યતા એવી હતી કે જિને ક્ષત્રિય અથવા એવા ઉચ્ચ કુલમાં જન્મે. એવું બન્યું કે પાછલા જન્મોનાં કેટલાંક કર્મોને લીધે મહાવીર ભાષભદત્તક બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણની કૂખે ઉત્પન્ન થયા અને બધા મહાન પેગંબરેના જીવનની માફક મહાવીર વિષે પણ એક કપ્રિય દંતકથા છે કે જ્યારે “રાજા અને દેના સ્વામી ૫ શકે (ઈંદ્ર) આ વિષે જાણ્યું ત્યારે તેણે ગર્ભને દેવાનંદાની કૂખેથી જ્ઞાતૃ ક્ષત્રિયેના વંશમાં કાશ્યપગેત્રના ક્ષત્રિય રાજા સિદ્ધાર્થની પત્ની ત્રિશલા ક્ષત્રિયાણુની કૂખે બદલવાની જના કરી. આમ જે કે જરા નવાઈ ભરી રીત છતાં મહાવીર હતા તે ક્ષત્રિયવંશના. તાજુબીની વાત તે એ છે કે આ દંતકથા શિલ્પમાં પણ ઉતારવામાં આવી છે; મથુરાના કેટલાક જૈન શિલ્પના નમૂના તેની સાક્ષી પૂરે છે, આ તાદૃશ અને ખરેખર આશ્ચર્યજનક છે. તે સિદ્ધ કરે છે કે આ દંતકથા ઈ. સ. શરૂઆત વખતની ઐતિહાસિક 1. વાસંમૂ . . . રિHવો . . . etc.—Utarad/nyayana, Lecture XI, 1. “Harikesa-Bala was born in a family of Svapākas (Candalas ); he became a monk and a sage," etc.-Jacobi, op. cil, p. 50. 2. "It never has happened, nor does it happen, nor will it happen, that Arhats,...be born of poor families, . . beggars' families, or Brahmanical families. For indeed Arhats . . , are born in high families, ... in families belonging to the race of Ikshvaku, or in other such-like families of pure descent on both sides." - Jacobi, S.B.E., xxii., p. 225. 3. According to the Jaina belief whatever we are in our present life is a net result of all our Karmas committed during our previous births. All Karmas are generally considered to be imperishable, indescribable, and undestroyable unless they take effect. Now Mahāvira had committed the Karman relating to name and Gotra in one out of twenty-seven visible lives which he had to pass before he was destined to be born on this earth as the last Jaina prophet. It was because of this Karman that he had first to take his birth in the family of a Brahman. - a car hastahar1 TOTHO 467.-Kalpa-Sutra, Subodhika-Tikā, p. 26. Cf. also Jacobi, op. cil., pp. 190, 191. 4. ततश्च्युत्वा तेन मरीचिभवबद्धेन नीचे!त्रकर्मणा . . . ऋषभदत्तस्य ब्राह्मणस्य देवानन्दायाः Hખ્યા કુક્ષી પન્ન:-Kalpa Sitra, Subodhilea-Tika, p. 29. 5. Cf. S.B.E., xxii., p. 225. 6. After eighty-two days the embryo was removed, સમળે માવં મહાવીરે , , , વાસીર . ભાઇ સાહિ . . . --Kalpa-Sitra, Subodilea-Tika, pp. 35, 36. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only ને મેસ દ્વારા મહાવીરના ગર્ભનું અપહરણ બતાવતી સુશોભિત શિલા કેપીરાઈટ રવાધીન-આરકીઓલેજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મહાવીર અને તેમને સમય છે અને તેથી એમ કહેવાનો હરકત નથી કે તેને મહાવીર સાથે અથવા તે સમયની એક યા બીજી સામાજિક પરિસ્થિતિ સાથે સંબંધ હોવા જોઈએ. આપણે કલ્પસૂત્ર પરથી જાણીએ છીએ કે ઈંદ્રદેવે પિતાના હુકમનો અમલ કરવા હરિસેગમે સીને મોકલ્યો હતો. આ હરિણગામેસી સામાન્યતઃ હરિને નેગમેસી એટલે ઈંદ્રને સેવક એ રીતે ઓળખાય છે. ૨ ડૉ. ખુલર જણાવે છે કે “નેમેસવાળું જૈન શિપ જેમાં એક તીર્થકર, એક સ્ત્રી અને એક નાનું બાળક છે તે દેવાનંદા અને ત્રિશલાના ગર્ભના ફેરફાર સંબંધી પ્રસિદ્ધ દંતકથામાં દેવે લીધેલ ભાગનું સૂચન કરે છે. દેખીતી રીતે આ દંતકથા વિચિત્ર લાગે છે પણ એટલું કબૂલ કરવું જોઈએ કે વધારે વિચિત્ર અને કાલ્પનિક કથાઓ બીજા ધર્મો પણ પિતાના દેવ માટે કહે છે. અમને જે વિલક્ષણ જણાય છે તે દંતકથાને પ્રકાર નથી, પરંતુ તેની પાછળ રહેલી ભાવના છે. જેન લેકેના આવા વલણપરથી એમ ધારી શકાય ખરું કે મૂળમાં સાધુ ધર્મ માત્ર ક્ષત્રિય માટે જાયેલ હતા? પરંતુ તેમ દેખાતું નથી, કારણ કે મહાવીરના સમયથી માંડી આજસુધી આપણે જોતા આવ્યા છીએ કે જેન ધર્મના કેટલાક મેટામાં મેટા અને પ્રસિદ્ધ પુરુષે બ્રાહ્મણે પણ હતા. ઈંદ્રભૂતિથી માંડીને મહાવીરના છેલ્લામાં છેલા ગણધર સુધી બધા બ્રાહ્મણોજ હતા. ત્યાર પછીના ઇતિહાસમાં સિદ્ધસેન, હરિભદ્ર આદિ પ્રસિદ્ધ જૈન આચાર્યો અને વિદ્વાન પણ બ્રાહ્મણેજ હતા. એમ જણાય છે કે બુદ્ધિવાદના જમાનાની શરૂઆતમાં જ્યારે બ્રાહ્મણે તેમની પ્રતિષ્ઠાના શિખરે હતા અને જ્યારે અન્ય જાતિઓ તેમની તાબેદારીથી વધારેને વધારે જાગૃત થતી ગઈ ત્યારે જેનેની આ માન્યતાએ ચેકકસ વલણ લીધું હશે. બૌદ્ધો પણ આવું જ કંઈક માનતા હશે કે જે એમને ભિક્ષુસંઘમાં ક્ષત્રિઓને આપેલા પ્રધાનપણા ઉપરથી જણાઈ આવે છે. બનારસના બુદ્ધના પ્રવચનમાં પિતાના ધર્મ માટે તે કહે છે કે “ધર્મ પાલન માટે કુલીન યુવાને સંસારને સર્વથા ત્યાગ કરે અને ગૃહરહિત જીવન વ્યતીત કરે.* 1. Jacobi, op. cil, pp. 223 ft. 2. Bihler, ot. it., p. 316. 3. Ibid., p. 317. Cf. also Mathura Sculptures, Plate II; A.S.R., xx., Plate IV, 2-5. 4. "There is a legend about Indrabhūti which shows how much he was attached to his teacher. At the time of Mahavira's death he was absent. On his return, hearing of his beloved teacher's sudden decease, he was overcome with grief. He became aware that the last remaining bond which tied him to the Samsāra was the feeling of love he still entertained for his teacher. Therefore he cut asunder that bond, and thus Chinnapiyabandhane he reached the stage of Kevalin. He died a month after Mahävira's Nirvana." --Jacobi, Kalpa-Satra, Int., p. 1. 5. “Siddhasena Divakara, the son of a Brahman minister. . . . IIaribhadra was originally a learned Brahman..."-Stevenson (Mrs), op. cit., pp. 76, 80. 6. Rhys Davids and Oldenberg, S.B.E., xiii., p. 93. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આમ છતાં એ યાદ રાખવું જોઈએ કે બ્રાહ્મણ ગુરુઓ બની જૈન સાધુઓનાં ઉચ્ચપદ ભગવે તેની જેને ના ન હતી; પણ એટલે ભેદ તે જરૂર હતું કે જાતે બ્રાહ્મણ કેવલી બની મેક્ષ પ્રાપ્ત કરી શકે, પરંતુ તે તીર્થકર ન થઈ શકે. દરેકેદરેક આધ્યાત્મિક કાર્યોમાં બ્રાહ્મણેજ મોખરે રહે તેવી તે સમયના લોકોની માન્યતા ભૂંસી નાંખવા માટે પણ કદાચ આ હેઈ શકે. સપ્રમાણ પૂરાવાથી આપણે જાણીએ છીએ કે પહેલાના વખતમાં ધર્મ અને બીજી ધાર્મિક ક્રિયાઓની સર્વસત્તા બ્રાહ્મણો ભેગવતા એવું કશુંય ન હતું. “હલકા કુલના લોકો પોતાના જ્ઞાન અને સગુણથી સાધુસંઘમાં દાખલા થવાનાં અગણિત છાતે મળી આવે છે. ધાર્મિક જ્ઞાનને ઈજારે માત્ર બ્રાહ્મણને ન હતું એટલું જ નહિ પણ તેઓ ઘણીવાર શાસ્ત્રજ્ઞાન મેળવવા માટે ક્ષત્રિય રાજાઓને નમ્ર શિષ્ય તરીકે બહાર આવ્યા છે.” મી. ટીલે જણાવે છે કે “તેઓએ હજીસુધી પિતાની જુદી જાતિ બનાવી ન હતી કારણ કે રાજા અને રાજાના પુત્ર પણ પવિત્ર ગાયક તરીકે પ્રસિદ્ધ હતા અને ધાર્મિક ક્રિયાઓ કરતા હતા, જો કે કેટલાક ઉમરાની માફક તેઓ પણ ઘણુંખરું પુરોહિત રાખતા હતા.”૨ ગમે તેમ હોય તે પણ આપણે જોઈ ગયા તે મુખે પછીના કાળમાં વશીકરણ અને ધાર્મિક ક્રિયાકાંડોના કારણે બ્રાહ્મણે આધ્યાત્મિક ગુરૂઓ અને સમાજના સાચા હિતેષી ગણાવા લાગ્યા હતા. “જેકે જાનાં સૂત્રોમાં બ્રાહ્મણ અગર બ્રાહ્મણ પુત્રને પ્રાસંગિક ઉલ્લેખ મળે છે, તો પણ પછીનાં સૂત્રમાં આ વિષે ઘણુંય આવે છે.” આ કારણે જ બ્રાહ્મણોને તેમની સ્વયંભૂ સર્વોપરિ સત્તાના શિખરેથી ઉતારી પાડવા અને તેમના કેટલાક હક છીનવી લેવા ક્ષત્રિએ અને બીજી જાતિઓ છેડાઈ ગઈ હેવી જોઈએ. મહાવીરના જીવનને આ પ્રસંગ સમજવામાં ડૉ. યાકોબી કંઈક વધારા પડતાં અનુમાનો કરતા લાગે છે. તેઓ એમ ઘટાવે છે કે મહાવીરના પિતા સિદ્ધાર્થને બે પત્નીઓ હતી; એક ક્ષત્રિયાણું ત્રિશલા અને બીજી બ્રાહ્મણી દેવાનંદા. વિશેષ તે માને છે કે મહાવીર મૂળ દેવાનંદાની કૂખે જન્મ્યા હતા, પણ પછીથી તેની માતાના પક્ષ તરફથી રાજ્ય સંબંધી લાભ અને મહત્તા પ્રાપ્ત કરવાના કારણે તેમજ તેના સંબંધીઓને આશ્રય મળવાની લાલચે તે ત્રિશલાના કુખે જગ્યાનું જાહેર થયું હતું. એક મહાન ધર્મવીરના 1. Dutt, op. cit., p. 264. 2. Tiele, op. cit., p. 116. "Previous to the origin of caste, and even in the period when the functions were not yet stereotyped, the king could sacrifice for himself and his subjects unaided.”—Law, N. N., p. cil., p. 41. 3. "They had frequently, however, to encounter grave resistence from the princes; generally, however, they contrived, either by assumption and arrogance or by cunning, to attain their end.”—Tiele, op. cit., p. 121. 4. Ibid., p. 115. 5, C. Jacobi, S.B.E., xxii. Int, p. xxx. Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય ૨૩ જીવનના આવા પ્રસંગે ઉપરથી કાલ્પનિક અનુમાન ઉપજાવી કાઢવામાં કંઈ અર્થ નથી, પરંતુ તે સમયનો વિચાર કરતાં જૈન સૂત્રોની આ હકીકતને એટલે અર્થ થઈ શકે કે બ્રાહ્મણ એક તીર્થકર સિવાય ગમે તે થઈ શકે છે. આ રીતે પટનાની ઉત્તરે લગભગ ૨૭ માઈલ પર આવેલી વૈશાલી પાસેના ગામમાં ત્રિશલા માતાથી મહાવીરને જન્મ થયે કહેવાય છે. તેના પિતા કુંડગ્રામર ગામના સરદાર હોવાનું જણાય છે અને તેમની માતા ત્રિશલા વિદેહની રાજ્યધાની વૈશાલીના સરદારની બેન હતી અને મગધના રાજા બિંબિસારની સગી હતી. નંદિવર્ધન અને સુદર્શન એ બે ભાઈ બેન તેમનાથી મોટાં હતાં. તેમનું લગ્ન યશોદા નામની કૉડિન્ય ગોત્રની કન્યા સાથે થયું હતું. યશોદાથી તેમને એક કન્યા ઉત્પન્ન થઈ હતી, જેનું નામ અજજા હતું અને તેને પ્રિયદર્શન પણ કહેતા હતા. તેનું લગ્ન તેમના ભત્રીજા રાજપુત્ર જમાલિ સાથે કરવામાં આવ્યું હતું, “જે તેના ધશુરને શિષ્ય અને જૈન ધર્મમાં પ્રથમ મતભેદપ્રવર્તક થયે હતે.”૫ મહાવીર ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થજીવનમાં રહ્યા હતા અને માતાપિતાના દેહાંત પછી તેમના વડીલ બંધુની અનુમતિથી તેમણે ગૃહ તર્યું અને આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કર્યો. “આ જીવન ભારતમાં પશ્ચિમના દેશોની જેમ નાના મહત્વાકાંક્ષી પુત્રને માટે સુંદર મનાયેલું હોવું જોઈએ.” જૈન માન્યતા પ્રમાણે મહાવીરના માતપિતા પાર્શ્વનાથના પૂજક અને શ્રમણના અનુયાયી હતાં. “મહાવીરના સિદ્ધાંતોને જેન સૂત્રોમાં તેના પિતાના સિદ્ધાંતે કહ્યા 1. This Vaisali is identified with the modern Besarh in ihe Hajipur subdivision of Muzaffarpur. 2. "Just outside Vaisali lay the suburb Kundagrāma--probably surviving in the modern village of Basukund--and here lived a wealthy nobleman, Siddhārtha, head of a certain warrior-clan called the Jñātrikas."--C.H.I., i., p. 157. 3. C. Frazer, op. cit., pp. 128-131. According to the Jaina Sūtras Trišala was called Videhadattā and Priyakärini, and that is why Mahāvīra was called " Videhadatta's son." C. Jacobi, op. cit., pp. 193, 194, 256. 4. નાસા સમરવીરોડ થવાં લાગ્યાં નિનામુ | પ્રાતું વર્ષમાનાય . . . મર્યાયામનાયત . . . gigar f a r -Hemacandra, Trishashti-Salākā, Parva X, vv. 125, 154, p. 16. 5. Charpentier, C.H.I, i, p. 158. TIઝપુત્રો . . . . નમસ્ક: . . . પ્રિયદ્રનામુ //--Hemacandra, op. cit, v. 155, p. 17. 6. સમળે માવં મલ્હાવીરે .. . તાસં વાસ ક્ . . . વિદંતિ મુંજે મવાનુ, etc.—Kalpa-Statra, Subodhika-Țikā, pp. 89, 96. 7. Radhakrishnan, op. cit., p. 287. 8. મજાવીરસ ગમrfપથરો વાલાવડિઝા , , , etc.—Acāravi ga, pt. ii., STRY. 178, p. 422 C. Jacobi, op. cit., p. 194. "His parents had, according to a tradition which seems trustworthy, been followers of Pārsva, the previous Tīrthankara ; as has already been pointed out, the doctrine of Mahavira was scarcely anything else than a modified or renovated form of Pārsva's creed."-Charpentier, op. cit., p. 160. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ નથી, પરંતુ “પન્નત્તા” અર્થાત્ સ્થાપિત સનાતન સત્ય તરીકે ગણાવ્યા છે. જો તેઓ બુદ્ધની જેમ પોતાના ધર્મના મૂળ સંસ્થાપક હોત તે આ બધું અશકય ગણાય. પરંતુ આ તો કઈ પણ માની શકે તેવી એક સુધારકના જીવન અને કથનની નોંધ છે.”૧ તેમના ગુણગાન દેવે અને મનુષ્યએ નીચેના શબ્દોમાં કર્યાનું કહેવાય છે “જિનોએ પ્રરૂપેલ અખલિત માર્ગે સર્વોચ્ચ પદ એટલે નિર્વાણ પ્રાપ્ત કરે.”૨ ગૃહત્યાગ કરીને મહાવીરે ચાલુ સાધુ જીવન ગાળવા માંડ્યું. વર્ષ તુ સિવાય તે બાર વર્ષ કરતાં વધારે વિચર્યા. શરૂઆતના લગભગ તેર માસ “પૂજ્ય સાધુ મહાવીરે કપડાં રાખ્યાં હતાં.” પછી તે નગ્ન રહ્યા અને દરેક પ્રકારનાં કપડાંને ત્યાગ કર્યો. અબાધિત ધ્યાન, અખંડ બ્રહ્મચર્ય તથા ખાનપાનના નિયમોનું સૂમ પાલન કરી તેમણે પિતાની ઇંદ્રિયને વશ કરી. બાર વર્ષ સુધી દેહની માયા વિરારીને માર્ગમાં આવતા તમામ ઉપસર્ગોને સમભાવે સહન કરવા, તેની સામે થવા તથા તેને ભોગવવા તેઓ કટિબદ્ધ હતા.૫ એ સ્વાભાવિક હતું કે આવી વિસ્મૃતિમાં મહાવીર પતે સવસ્ત્ર હતા કે વસ્ત્રરહિત હતા તેનું તેમને મરણજ નહતું. તેમણે નગ્ન રહેવું જોઈએ એવી જાતને ઈરાદાપૂર્વકનો નિશ્ચય નહતું. જે વસ્ત્ર તેઓ વિહારમાં રાખતા હતા તે તેમના પિતાના બ્રાહ્મણ મિત્ર સેમે બે કટકામાં લઈ લીધું હતું. એમના જીવનમાં જે કાંઈ તેમની આછી પાતળી વિસ્મૃતિમાં બન્યું તે તેમના અનુયાયીઓને શબ્દેશબ્દ અનુકરણીય નહતું. જેનશામાં પણ એવી સખ્ત આજ્ઞા જોવામાં નથી આવતી. ઉત્તરાધ્યયનસૂત્રમાં સુધર્માના મુખમાં નીચેના શબ્દો મૂકાયા છે, ““મારાં કપડાં ફાટી ગયા પછી હું તરતજ નગ્ન રહીશ” અથવા “નવું કપડું લઈશ” આવા વિચારે સાધુઓએ કરવા ન જોઈએ. એક વખત તેને કપડાં ન હોય, બીજે સમયે હશે; આ નિયમને હિતાવહ જાણી બુદ્ધિમાને (મુનિએ) તે માટે ફરિયાદ ન કરવી જોઈએ. ટૂંકમાં આને અર્થ એ છે કે આવી બધી ઉપાધિઓથી સાધુએ વિમુખ રહેવું જોઈએ. આમ છતાં આખા વર્ગના 1. Jacobi, DA, ix, p. 161. 2. Jacobi, S.B.E., xxii, p. 258. “He had proclaimed the highest law of the Jinas." - Ibid., xlv, p. 288. 3. “When the rainy season has come and it is raining, many living beings are originated and many seeds just spring up. ... Knowing this state of things ) one should not wander from village to village, but remain during the rainy-season in one place.”—Jacobj, S.B.E, xxii., p. 136. 4. समणे भगवं महावीरे संवच्छरं साहियं मासं चीवरधारी हुत्था तेणं परं अचेलए पाणिपडिग्गहिए. -Kalpa-Statra, Subodakā–Tikd, std. 117, p. 98. Cf. S.B.E, xxii., pp. 259, 260. 5. Cf. bid, p. 200. 6. તતઃ કિમળ ત્રાસનેન ઝીd-Kalpa-Sita, Subodhilea-Tika, p. 98. C. Hemacandra , op. tit, v. 2, p. 19. 7. Jacobi, S.B.E, xv, p. 11. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર તેરમા વર્ષે શાલવૃક્ષની નીચે સર્વશ્રેષ્ઠ કેવલજ્ઞાન પામ્યા તેરમી સદીના હસ્તલિખિત કલ્પસૂત્રના તાડપત્ર ઉપરથી. પીરાઈટ ૨વાધીન-આગમેદય સમિતિ. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય ૨૫ નિયમન માટે સર્વસાધારણ નિયમ એ છે કે એક જ વસ્ત્રથી ચલાવી લેવા પ્રયત્ન કરે અને તેમ ન ચાલે તે બે વસ્ત્ર રાખી શકાય.' આમ તપશ્ચર્યા અને ધ્યાનમાં ગાળેલાં બાર વર્ષ નિષ્ફળ નહોતાં ગયાં. “તેરમા વર્ષ..., જૂના મંદિરની પાસે......, શાલવૃક્ષની નીચે એક ધ્યાને રહેલા મહાવીર સર્વશ્રેષ્ઠ કેવલજ્ઞાન પામ્યા જે અનંત, સર્વોત્તમ, અબાધિત, અવિચ્છિન્ન અને સંપૂર્ણ છે.”ર આત્મસાક્ષાત્કારની તૈયારીનાં બાર વર્ષ વર્ધમાન ઘણી જગ્યાએ વિચર્યા જેમાંનાં ઘણુંખરાં સ્થળે આજે શોધી કાઢવા મુશ્કેલ છે. જંગલી જાતિઓથી વસેલ દેશમાં ભ્રમણ કરતા, કયાંક એકાદ રાત્રિ વિસામે કરતા અને રાઢ નામના જંગલી લેકેથી વસાયેલ પ્રદેશમાં વિચરતા વિચરતા તેમને નિર્દય લોકોએ બહુજ દુઃખદ અને ભયાનક પરીસહ કર્યા ૩ ત્યાર પછી સર્વજ્ઞ, સર્વ વિષયેના જ્ઞાતા, કેવલી અને આ જગતમાં કાંઈપણ ગુપ્ત ન હોય તેવા અહંત તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. આ સમયે તેમની ઉમર, ૪૨ વર્ષની હતી અને જીંદગીનાં બાકીનાં ત્રીશ વર્ષ તેમણે પિતાની ધર્મપ્રણાલી શિખવવામાં, સાધુસંઘ વ્યવસ્થિત કરવામાં અને પિતાનાં સિદ્ધાંતના પ્રચારાર્થે ભ્રમણ કરવામાં તથા સ્વધર્મમાર્ગી બનાવવામાં ગાળ્યાં. મગધ અને અંગદેશનાં રાજ્યમાં આવેલાં ઉત્તર અને દક્ષિણ બિહારનાં લગભગ બધાં શહેરોમાં તે વિચર્યા. તેમનાં ઘણુંખરાં ચાતુર્માસ તેમની જન્મભૂમિ વૈશાલી, મગધની જુની રાજધાની રાજગૃહ, પ્રાચીન અંગેની રાજધાની ચંપા, વિદેહની રાજધાની મિથિલા અને શ્રાવસ્તીમાં થયાં હતાં. 1. Jacobi, S.B.E., xxii., p. 157. "The Jaina rules about dress are not so simple; for they allow a Jaina monk to go naked or to wear one, two or three garments, but a young strong monk should as a rule wear but one robe. Mahavira went about naked, and so did the Jinakalpikas, or those who tried to imitate him as much as possible. But they also were allowed to cover their nakedness." ---Ibid., Int., p. xxvi. 2. bid., p. 263. C#. ibid, p. 201. 3. Cf. Charpentier, op. cit., p. 158; Radhakrishnan, op. cit., p. 287. “Mahāvira wandered for more than twelve years in Ladha, in Vajjabhumi and Subhabhūmi, the Radha of to-day in Bengal."-Dey, The Geographical Dictionary of Ancient and Medioeval India, p. 108. According to Dr. Bühler the Rärh of to-day in Bengal. (J. Bühler, Indian Sact of the Jainas, p. 26. 4. C. Jacobi, op. cit., pp. 263, 264. 5. “ Under the name of Kunda-gama the city of Vaiśäli is mentioned as the birthplace of Mahävira, the Jaina Tirthankara, who was also called Vesali, or the man of Vaiśäli." Dey, op. cit., p. 107. 6. Campa is a very sacred place to the Jainas, inasmuch as it was the resort of Mahavira for three rainy seasons during his wanderings. It is known also as the birthplace and the place of death of Vasupujya, the twelfth Tirthankara of the Jainas. Cf. ibid, p. 44. 7. "Śrāvasti, also called Sahet-Mahet, is the Candrapura or Candrikāpuri of the Jainas. It is known as the birthplace of the third Tirthankara Sambhavanātha and the Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ “તેમનો વિહાર ઘણા મોટા વિરતારમાં થયો હોય એમ જણાય છે; પ્રસંગે તેઓ મગધની રાજધાની રાજગૃહ અને બીજું શહેરમાં પધારતા, જ્યાં તેમને અપૂર્વ માન ળતું હતું. આ ઉપરાંત તેમના પિતાના સમયમાં જૈન ધર્મમાં મતભેદ પડી જવા છતાં પણ જૈનની માન્યતા પ્રમાણે મહાવીરના અનુયાયીઓની સંખ્યા કેઈપણ રીતે ઓછી ન હતી. તેમના સંઘમાં ૧૪,૦૦૦ શ્રમણ, ૩૬,૦૦૦ શ્રમણીઓ, ૧,૫૯,૦૦૦ શ્રાવકે અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ તેમજ ૫,૪૦૦ જેટલા બીજા શિષ્ય હતા, જે ચૌદપૂર્વના જ્ઞાતા અથવા શ્રુતકેવલી હતા. પારસનાથની ટેકરી પાસે બાજુ પાલિકા નદી પર આવેલ જંભિકા ગામમાં વર્ષની ઉમરે કેવલી થયા પછી અને જૈન ધર્મના સુધારક તરીકે ૩૦ વર્ષ ભ્રમણ કર્યા પછી મહાવીર રાજગૃહ પાસે પાવાપુરીમાં હતિપાળ રાજાની પિશાલમાં ૭૨ વર્ષની ઉમરે નિર્વાણ પામ્યા. આજે પણ જેન યાત્રાળુઓ હજારોની સંખ્યામાં તે જગ્યાએ જાય છે. જેના કાલગણના પ્રમાણે આ પ્રસંગ ઈ સ. પૂર્વે પર૭ માં બન્યું ગણાય છે અથવા સિલેનની કાલગણના પ્રમાણે બુદ્ધના નિર્વાણ પછી સોળ વર્ષ અથવા ઈ. સ. પૂર્વે ૫૪૩. આ સાલ ઘણા ઐતિહાસિક પુરતુંકે અને ટીકાગ્રંથમાંના ત્રણ લોકેપર અવલંબિત છે. “આ કોનું મૂળ કેઈપણ જગ્યાએ સ્પષ્ટ મળતું નથી, પણ તે ઘણું ટીકાગ્રંથમાં અને ઐતિહાસિક પુસ્તકમાં લેવામાં આવે છે. તે વીર અને વિક્રમના eighth Tirthankara Candraprabha of the Jainas. "--Ibid., p. 190. "In that period in that age the venerable ascetic Mahavira stayed the first rainy-season in Asthikagrāma, three rainy seasons in Campā and Prishti-Campā, twelve in Vaiśāli and Vanijagrama, fourteen in Rajagrha and the suburb of Nalanda . . ., one in Srāvasti, one in the town of Papā in King Hastipala's office of the writers."-Jacobi, op. cit., p. 264. 1. Charpentier, op. and loc. cit. “The extent of his shpere of influence almost corresponds with that of the kingdom of Srāvasti or Kosala, Videha, Magadha, and Anga--the modern Oudh, and the provinces of Tirhut and Bihar in western Bengal."-Bühler, op. cit., p. 27. 2. Jacobi, op. ct., pp. 267-268. 3. Also called Jrbhakagrăma or Jrmbhilā.--Stevenson (Mrs. ), op. cit., p. 38. 4. Mahavira lived thirty years as a householder, more than twelve years in a state inferior to perfection, something less than thirty years as a Kevalin, forty-two years as a monk-seventy-two years on the whole."-Jacobi, op. cit., p. 269. 5. Papa-Pavapuri, about seven miles to the south-east of Bihar( town ) and two miles to the north of Giriyek. According to Stevenson's Kalpa-Sutra, Mahāvira died here while he was spending the Paryushana (Pajjusana ) at the palace of Hastipala, king of Papā. There are four beautiful Jaina temples in an enclosure which marks the site of his death. Annual ( Dipavali ) Divāli was started to commemorate Mahavira's death. G. Dey, op. cit., p. 148. 6. Cf. Jacobi, Kalpa-Satra, Int., p. 8. 7. None of the sources in which these announcements appear is older than the twelfth century A.D. The latest is found in Hemacandra, who died in the year 1172 A..D. –Buhler, op. cil., p. 23. Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય ૨૭ સંવતને સંબંધ બતાવે છે અને જેને કાલગણના માટે આધારભૂત મનાય છે. મેરૂતુંગની વિચારશ્રેણી તે લેપર રચાયેલી છે અને તે મહાવીરના નિર્વાણ અને વિક્રમાદિત્યના રાજ્યારેહણ વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર દર્શાવે છે. એ ત્રણ ટ્વેકનું ભાષાંતર નીચે પ્રમાણે છે: (૧) જે રાત્રીએ તીર્થંકર મહાવીરદેવ નિર્વાણ પામ્યા, તેજ રાત્રીએ અવંતિના રાજા પાલકને અભિષેક થયો હતે. (૨) રાજા પાલકના ૬૦ વર્ષ, નંદના ૧૫૫ વર્ષ, મૌર્યોના ૧૦૮ વર્ષ અને પુષમિત્ર (પુષ્યમિત્ર) ના ૩૦ વર્ષ; (૩) બલમિત્ર અને ભાનુમિત્રે ૬૦ વર્ષ રાજ્ય કર્યું. નવાહને ૪૦ વર્ષ રાજ્ય કર્યું તેવી જ રીતે ગર્દભિલને રાજ્યકાલ ૧૩ વર્ષ ચાલ્યો અને શકને ૪ વર્ષ ચાલ્ય. ૪ આ રીતે મેરૂતુંગની ગણના પ્રમાણે વિક્રમાદિત્યના સમય અને મહાવીરના નિવણના સમયને ૪૭૦ વર્ષનું અંતર છે; જે ખ્રિસ્તી યુગના ઈ. સ. પૂર્વ પર૭ ને મળતું આવે છે. હવે મેરુતુંગની ગણના પ્રમાણે ૪૭૦ વર્ષ માની લઈએ તે વિક્રમ સંવતની શરુઆત અને મૌર્યોના રાજ્યને ૨૫૫ વર્ષનું અંતર આવે છે અને તેથી જૈન માન્યતા પ્રમાણે ચંદ્રગુપ્તના અભિષેકને સમય ઈ. સ. પૂર્વે ૩૧૨ આવે છે. હવે ૪૭૦ માંથી ૨૫૫ બાદ કરીએ તો ચંદ્રગુપ્ત અને નિર્વાણને સમયનું અંતર ૨૧૫ વર્ષ આવે છે. આ ૨૧૫ વર્ષ વિષે બધા એક મત થતા નથી, કારણ કે હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પર્વમાં નીચે પ્રમાણે લખે છેઃ “અને આ પ્રમાણે મહાવીરના નિર્વાણ પછી ૧૫૫ વર્ષે ચંદ્રગુપ્ત રાજા થયે.” ઈ. સ. પૂર્વે ૩૧૨ માં ૧૫૫ ઉમેરતાં મહાવીરના નિર્વાણની સાલ ઈ. સ. પૂર્વે ૪૬૭ આવે છે; એ ખરું છે કે મેરૂતુંગ હેમાચાર્યના આ કથનને ઉલ્લેખ કરે છે, પરંતુ બીજા ગ્રંથે એ બાબતને વિરોધ કરે છે, તેથી વિશેષ તે કાંઈ કહેતા નથી.’ ડૉ. યાકેબીલ અને ડો. શાન્ટિયરે૧° આ બે જૈન ગુરુઓએ પુરી પાડેલી વિગતેના 1. Bahler, I.4., i., p. 363. 2. "Merutunga, a famous Jaina author, composed in V.S. 1361 = 1304 A.D. his work the Prabhandhacirtāmaņi and about two years later his Vicāraśreni...."-Charpentier, 1.A., xliii, p. 119. 3. "That they were not composed by Merutunga himself or any of his contemporaries is certain, because at that time the Jaina authors had long ago ceased to write in Prakrt.” -Charpentier, op. cit., p. 120. 4. નં ૪થળ વાતાળો , , , નમન વક, . . -Vicarasrtiti, p. 1. MS, B.O.R..., No. 378 of 1871-1872. 5. Fifty-seven years elapsed between the commencement of the Sansvat and the Christian eras. 6." The Jaina authorities give the year of his accession as 313 (312) B.C., a date at which the canon of the Jaina scriptures was fixed."--Cf. C.HI., i., p. 698. 7. હવે શ્રીમદyવીર . . . ચંદ્રગુપ્લેકમવન્વ૬:-Jacobj, Parisishtapartan, Canto VIII, v. 339. 8. ચિમ્ યત પર્વ ૬૦ વર્ષમાં ત્રાન્તિ / અન્વયંભૈઃ સદ્ વિરોધઃVicarasrei, op. cit., p. 1. 9. Jacobi, Kalpa-Sūtra, Int., pp. 6-10. 10. Charpentier, op. tit, pp. 118–123, 125-133, 167-178, Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આધારે મહાવીરનો સમય નકકી કર્યો છે. બંને વિદ્વાનોએ એટલી બધી ઝીણવટ અને ઐતિહાસિક સત્યતાથી પિતાનાં અનુમાન દર્યા છે કે તેઓના અભિપ્રાય સાબીત કરવા ફરીથી વિગતોમાં ઉતરવાની જરૂર રહેતી નથી. હેમચંદ્ર રજૂ કરેલી વિગત સ્વીકારવા તેઓ સંમતિ આપે છે અને અનિવાર્ય નિર્ણય પર આવે છે કે આ યુગની તારીખ ઈ.સ પૂર્વે ૪૬૭ લગભગ હોવી જોઈએ.' ડૉ. શાર્પેન્ટિયર કહે છે કે “મેં એમ બતાવવા પ્રયત્ન કર્યો છે કે કાલગણનાની ટીપ જેના ઉપર જેને વિક્રમ સંવતની શરુઆત અને મહાવીર નિર્વાણ વચ્ચેના અંતરને ૪૭૦ વર્ષ થવાની કલ્પના કરે છે તે તદ્દન અર્થ વગરની છે. સમયની પૂર્તિને માટે જે જે રાજાઓની વંશાવળી બનાવવામાં આવી છે, તે તદ્દન ઈતિહાસવિરુદ્ધ અને કોઈપણ રીતે માની શકાય તેવી નથી...” ૨ જૈન કથનના તદ્દન કાલ્પનિક આધારને બાજુએ મૂકીને પ્રસિદ્ધ વિદ્વાનેએ બીજી દલીલે રજા કરી છે. તે મહાવીર અને બુદ્ધની સમકાલીનતા અને હેમચંદ્રની વધુ સત્ય ઐતિહાસિક હકીકતો છે. બંને મહાન પુરૂષ સમકાલીન અને પ્રતિસ્પર્ધી સમાજની સાધુસંસ્થાના સ્થાપક હતા તે સિદ્ધ વાત છે. પણ જે આપણે જૈન કથનને માન્ય રાખીએ કે મહાવીરનું નિર્વાણ વિક્રમ સંવત પહેલાં ૪૭૦ વર્ષે અર્થાત્ ઈ. સ. પૂર્વ પર૭ માં થયું છે તે તે શક્ય છે કે નહિ તેની અમને શંકા છે, કારણ કે બુદ્ધનિર્વાણની તારીખ ઈ. સ. પૂર્વ ૪૭૭ જે કર્નલ કનિંગહામ અને પ્રો. મૈકસમુલરે પહેલાં નક્કી કરી છે તે મારા અભિપ્રાય પ્રમાણે સાચી છે અને બધા એકે અવાજે કહે છે કે તેઓ તે વખતે ૮૦ વર્ષના હતા, એટલે તેઓ ઈ. સ. પૂર્વે ૫૫૭ માં જન્મ્યા હશે. આથી એ સ્પષ્ટ થાય છે કે જે મહાવીર નિર્વાણ ઈ. સ. પૂર્વ પર૭ માં હોય તે બુદ્ધ તે વખતે ૩૦ વર્ષના હતા અને તેઓ ૩૬ વર્ષની ઉમર એટલે ઈ. સ. પૂર્વ પર૧ પહેલાં બુદ્ધપદ કે અનુયાયી મેળવી શકયા ન હતા, તેથી તેઓ કદી મહાવીરને ન મળ્યા હોય તે અસંભવિત છે. આ ઉપરાંત અજાતશત્રુ જે બુદ્ધનિર્વાણ પહેલાં આઠ વર્ષે રાજા થયે હતું અને જેણે ૩ર વર્ષ રાજ્ય કર્યું તેના રાજ્યમાં બંને પુરૂષો રહ્યાનું સાબીત થાય છે. તે બીન ઉપર બતાવેલી તારીખે માનવાનું વધારે અસંભવિત બનાવી મૂકે છે.” ૩ 1. No doubt there are other scholars who hold the contrary opinion, but their discussions having been rendered obsolete by Jacobi and Charpentier we shall not dwell upon them any further. Just to mention a few amongst them : Burgess, I.A., il., p. 140; Rice (Lewis), I.A, iii, p. 157; Thomas ( Edward ), I.A., vii., p. 30 ; Pathak, I.A, xii., p. 21; Hoernle, IA, XX., p. 360; Guérinot, Bibliographie Jaina, Int., p. vi, and so on. 2. Charpentier, op. cit., p. 125. " Not only is the number of years 155) allotted in the Gathās to the reign of the Nandas unduly great, but also the introduction of Palaka, Lord of Avanti, in the chronology of the Magadha kings looks very suspicious." - Jacobi, op. cit., p. 8. 3. Charpentier, op. cit., pp. 131-132. "To return to our discussions of the date of the Nirvana, it is obvious that the year 467 B.C., which we inferred from Hemacandra's Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય ર૯ હેમચંદ્રે પિતાના પરિશિષ્ટ પર્વમાં આપેલ પૂરાવા પર આવતાં ડૉ. શાર્પેન્ટયર કહે છે કે “હેમચંદ્રે વિક્રમ સંવત અને ચંદ્રગુપ્તના રાજ્યાભિષેક વચ્ચે ૨૫૫ વર્ષના અંતરનું કથન બરાબર ગયું છે તે ડ. યાકેબીની સાથે આપણે ભલે સ્વીકારીએ. આથી મહાવીરના નિર્વાણ અને વિક્રમને રાજ્યારોહણ વચ્ચેના ૨૫૫+૧૫૫ વર્ષ મળીને ૪૧૦ વર્ષ થયાં ગણાય, તો પછી મહાવીરનું નિર્વાણ ઈ. સ. પૂર્વ ક૬૭ માં થયાનું નિશ્ચિત થાય છે જે સાલ મારા અભિપ્રાય પ્રમાણે તેની સાથે સંબંધ ધરાવતા બધા પ્રસંગોને અનેક રીતે બંધબેસતી આવે છે અને તે જ સાચી સ્વીકારી શકાય તેમ છે.”૧. - આ ઉપરાંત બીજા પણ કેટલાંક કારણો છે જે એક યા બીજી રીતે મહાવીરનિર્વાણની આ તારીખ નક્કી કરવામાં આપણને મદદ કરે છે. આપણે તેની ચર્ચામાં ઉતરવાને બદલે એક પછી એક ગણાવી લઈએ. ભદ્રબાહુના નિર્વાણની તારીખ અને તેમને ચંદ્રગુપ્ત સાથે સંબંધ, જૈનધર્મમાં પડેલ ત્રીજા પંથભેદની તારીખ અને તેની સાથે મૌર્યરાજા બલભદ્રનો સંબંધ, દેવર્ષિ ગણીએ છેવટ નક્કી કરાવીને ભદ્રબાહુના કલ્પસૂત્રમાં મુકેલી તારીખ તથા ધ્રુવસેનના રાજ્યારોહણના વર્ષમાં વલભીમાં થયેલ મહાસભાની તારીખને સંબંધ, અને છેવટે સ્થૂલભદ્રના શિષ્ય સુહસ્તિની તારીખ તથા તેને અશોકના પૌત્ર અને ગાદીવારસ સંપ્રતિ સાથેનો સંબંધ આપણી પાસેનાં આ બધાં ઐતિહાસિક પ્રમાણેથી એક વાત સ્પષ્ટ છે કે જે નિર્ણય પર આપણે આવ્યા છીએ તે વિચારણીય તારીખ સાથે સંબંધ ધરાવતી અનેક હકીકતે સાથે પૂરેપૂરી એકવાકયતા ધરાવે છે. તેમ છતાં ઈસ. પૂર્વ ૪૬૭ ની સાલ rccord, cannot be far wrong, because it agrees so well with the adjusted date of Buddha's Nirvana, 477 B.C., a synchronism which by our previous research has been established as necessary."-Jacobi, op. cit., p. 9. 1. Charpentier, op. cit., p. 175. 2. This date of Bhadrabāhu's death is 170 A.V., which is equal to 357 B.C. according to the traditional date, and 297 according to the date of Jacobi and Charpentier, and considering Bhadrabahu's connection with Candragupta the year 357 B.C. is to be totally excluded. 3. This schism originated in 214 A.V., and according to Merutunga the Maurya rule dates from 215 A. v., and hence Hemacandra's calculations, according to which the Maurya dynasty begins 155 years after the Nirvana, seem more reasonable. 4. That date is either 980 or 993 A.v., which, taking 467 B.C. as the date of Mahavira's Nirvana, is equal to 526 A.D., which exactly corresponds to the year of Dhruvasena's succession to the throne of Vallabhi. 5. This date is 245 A.V. according to Merutunga, and this more or less agrees with the chronology of Hemacandra, according to which Candragupta began his rule in 155 A.V., because, as Asoka died ninety-four years after Candragupta, the date of Samprati comes to 249 A.V. 6. Cf. Charpentier, op. cit., pp. 175-176; Jacobi, op. cit., pp. 9-10, Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જોકે મહુ ખેાટી તેા નથી તે પણ મહાવીરના નિર્વાણુના ખરા વર્ષ તરીકે ગણી શકાય નહિ, કારણ કે એમ માનવાને કોઈ પણ કારણ નથી કે હેમચંદ્રે વિક્રમ સંવત અને ચંદ્રગુપ્તના રાજ્યારોહણ વચ્ચે ૨૫૫ વર્ષ થયાનું સ્વીકારેલું છે અને તેથી એવા નિર્ણય પર આવ્યા કે જૈન કથન પ્રમાણે ચંદ્રગુપ્તે પોતાનું રાજ્ય ઈ. સ. પૂર્વ ૩૧૨ માં શરુ કર્યુ. એમાં તે શંકા નથી કે ચંદ્રગુપ્તના રાજ્યારેાહણની ચાક્કસ તારીખ આ પ્રમાણેાથી મળવી મુશ્કેલ છે. પણ આટલી બધી અચોક્કસ બાબત પર બહુ આધાર રાખ્યા વિના પહેલાની તારીખ વધારે બુદ્ધિગમ્ય અને તત્કાલીન ઐતિહાસિક વાતાવરણ તેમજ ચંદ્રગુપ્તના જીવનના કેટલાક પ્રસંગેાને અનુકૂળ જણાય છે. ડૉ॰ થામસ,૨ મી૰ સ્મિથ અને ખીજા વિદ્વાને ચંદ્રગુપ્તને રાજ્યારોહણકાલ ઈ. સ પૂર્વ ૩૨૫ થી ૩૨૧ કે તેની આસપાસ મૂકવા સંમત થાય છે.૪ આ પર આપણે આધાર રાખીએ તે આપણને મહાવીરની નિર્વાણુ તારીખ ઈ. સ. પૂર્વ ૪૮૦ થી ૪૬૭ મળે છે અને બુદ્ધની નિર્વાણુ તારીખ ઈ. સ. પૂર્વ ૪૭૭ ની સાથે બંધબેસતી આવે છે, “ જે લગભગ સાબીત થઈ ચૂકી છે.”પ આનું કારણ એ છે કે સ્પષ્ટ રીતે આ બે મહાન પુરુષોના નિર્વાણુને બહુજ થોડા વર્ષોંના ફરક હાવા જોઈએ. આ ઉપરાંત વર્ધમાનના નિર્વાણની સ્વીકારેલ આ તારીખ આપણે રજૂ કરેલ કોઈ પણ પ્રમાણેા કે દલીલેાની વિરુદ્ધ નથી. આમ છતાંય મહાવીરના જૈન ધર્મસંબંધી કરેલ સુધારા વિષે વિચાર કરતાં પહેલાં શ્રી. જાયસ્વાલ, બેનરજી અને બીજાઓએ રજુ કરેલ ગણાતાં સાચાં અનુમાનેાથી આ કાળની ગણનામાં ઉત્પન્ન થતી ભ્રમણા વિષે આપણે એ શબ્દો કહેવા જોઈશે. “કલિંગ. દેશમાં જૈનધર્મ” એ પ્રકરણમાં આપણે જોઈશું તેમ હજી હમણાંસુધી મી. વિન્સેટ સ્મિથ અને બીજા વિદ્વાનોની માફ્ક આ વિદ્વાને એમ માનતા હતા કે ખારવેલના શિલાલેખ મૌર્ય યુગના ૧૬૫ મા વર્ષના હતા-રાજ-મુય કાલે-એટલે ઈ. સ. પૂર્વ ૧૭૦ વર્ષ. ૩૦૦ વર્ષ પહેલાં એટલે ઈ. સ. પૂર્વ ૪૭૦ માં કલિંગમાં કાઈ નંદરાજે નહેર ખેદાન્યાના ઉલ્લેખ આવે છે, તેથી આ ઐતિહાસિક તારીખનું મહત્ત્વ 1. "Our defective knowledge of the chronology is in striking contrast to the trustworthy information which we possess concerning the country and its administration."Thomas (F. W), C. H, I, i., p. 473. 2. Ibid., pp. 471-472. 3. Smith, Early History of India, p. 206 ( 4th ed. ). 4. The date of Candragupta's accession has been fixed by Professor Kern between 321 and 322; accordingly the date of the Nirana is somewhere between 477 and 475 B,C, and this date is probably correct within a few years, as it nearly agrees with the adjusted date of Buddha's Nirvana in 477 B.C."-Jacobi, Parisishṭaparvan, Int., p. 6. 5. Jacobi, op and loc. cit. 6. C†, Dasgupta, b, c, i., p. 173. 7. Jayaswal, J. B. O. P. S., iii,, pp. 425-472, and iv., pp. 364 ff; Banerji ( R. D. ), J. B. O. K. S., iii., pp. 486 ff. 8. Smith, J. R. A. S., 1918, pp. 543-547. 9. Smith, J. R. A. S., 1918, p. 516. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય ૩૧ વધે છે. નવમા શિશુનાગ રાજા નંદિવર્ધન જેની તારીખ પહેલાં ઈ. સ. પૂર્વ ૪૧૮ રવીકારવામાં આવી હતી તેની સાથે આ નંદરાજને ઘટાવ્યા હોવાથી સ્મિથે આખી શિશુનાગની વંશાવલી ઉલટાવી નાંખવાની હદસુધી પહોંચી ગયા હતા અને અજાતશત્રુને આગળના ઈ. સ. પૂર્વે ૪૯૧ નાં બદલે ઈ. સ. પૂર્વે ૫૫૪ માં અને બિંબિસારને ઈ. સ. પૂર્વ ૫૧૯ ના બદલે ૫૮૨ માં મૂકયા.૧ બુદ્ધ અને મહાવીર બંનેની સમકાલીન વંશાવલીમાં આ ફેરફાર જોઈ તેમજ નંદરાજથી હરાયેલ જિનપ્રતિમાને ઉલેખ શિલાલેખના મુખ્ય ભાગમાં હોવાથી સ્મિથ અને જાયસ્વાલ એવા નિર્ણય પર આવ્યા કે ખારવેલના શિલાલેખો મહાવીરનું નિર્વાણ ઈ. સ. પૂર્વ પર૭ માં અને બુદ્ધિનું નિર્વાણ ઈ. સ. પૂર્વ પ૪૩ માં થયું છે, એ જૂની માન્યતાને ટેકો આપે છે. આપણે આગળ જોઈશું તેમ ખારવેલના શિલાલેખો પર આધાર રાખતાં આ અનુમાને શ્રી. જયસ્વાલે સૂચવેલ છેલ્લા વાચનને વિચાર કરતાં કાંઈપણ ઉપયોગમાં નથી. તેમાં નિર્દેશેલ સમયને મોર્યયુગ સાથે કોઈ સંબંધ નથી તેમજ તે કારણ પણ બહુ ઉપયેગી નથી, કારણ કે મહાન ઈન્ડો-ગ્રીક રાજા ડિમેટ્રીયસના સંબંધને વિચાર કરતાં આપણને શિલાલેખની તેજ તારીખ મળી આવે છે. જે અતિ મહત્ત્વને ફેરફાર થયો તે એ છે કે નહેર નંદયુગના ૧૦૩ માં વર્ષમાં દાઈ હતી; નહિકે ૩૦૦ વર્ષ પહેલાં. આ રીતે મૂળ આધાર જેના કારણે મી. મિથ શિશુનાગની આખી વંશાવલી ૫૦ વર્ષ પાછળ ઠેલવાનું સાહસ કરે છે તેજ ટકી શકતું નથી. તે ઉપરાંત તે મહાન ઇતિહાસવેત્તા કહે છે કે “નવીન પ્રમાણેથી હું એટલે બધે ચકિત થયે છું કે મારા હવે પછી છપાતા કસફર્ડ હિસ્ટરી ઓફ ઈન્ડિયામાં શિશુનાગ અને નંદને વહેલા સમયમાં થયા ગણાવ્યા છે.”પ પણ જે વિદ્વાનને મિ. મિથે આટલી હદ સુધી માન્ય ગણે છે અને જે વિશ્વસનીય હોવાનું મહાન સન્માન ધરાવે છે તેણે તો ઘણા લાંબા સમયના અભ્યાસ અને સંશોધન પછી શિલાલેખના પ્રથમ અર્થને તદ્દન ફેરવી નાંખે છે. 1. "In the third edition of my Early History of India (1914) I placed the accession of Nandivardhana doubtfully about 418 B.C. He Must now go back to c. 470 B.C., or possibly to an earlier date. That finding involves putting back Ajätasatru or Kunika (No. 5 Saisunaga) to at least c. 554 B.C., and his father Bimbisåra or Srenika (No. 4) to at least c. 582 B.C."-Smith, op. cit., pp. 546-547. In his first edition (1904) Smith has put 401 B.c. for Nandivardhana, p. 33; see ibid., p. 41; ihid., p. 51 (4th etd. 1924). 2." According to Päli tradition Mahavira predeceased Buddha. But other reasons support the date 467 B.C., as advocated by Charpentier, and this fits in with the traditional date of Bhadrabahu, who was the contemporary of Candragupata Maurya. The year 527 ( 528-7) B.C., the most commonly quoted date for the death of Mahavira, is merely one of several dates, but it is supported by the Kharavela inscription."-Ibid., p. 49. Cf. bid., p. 50. 3. Jayaswal, J. B. 0, R. S., xiii., p. 246. 4. Ibid., pp. 221 f. 5. Smith, J.R,J.S, 1918, p. 517. Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ શ્રી. જાયસ્વાલ કહે છે કે “આથી એમ સાબીત થાય છે કે. ઈ. સ. પૂર્વે ૪૫૦ લગભગ જૈન પ્રતિમા હોવાને અર્થ એ નીકળે છે કે મહાવીરના નિર્વાણની તારીખ જુદી જુદી જૈન કાળગણના તેમજ પૌરાણિક અને પાલી ગ્રંથના આધારે ઈસ. પૂર્વે ૫૪પ નકકી થાય છે...”૧ આ કાંઇક વિચિત્ર જણાય છે, કારણ કે અહીં જે નંદરાજનો ઉલ્લેખ થયે છે તેને નંદિવર્ધન શિશુનાગ, જેના સમયને અબેરૂની અને બીજાં ઐતિહાસિક પ્રમાણોથી શ્રી. જયસ્વાલ ઉપરના નંદને સમય માને છે તેની સાથે ખાસ કરીને શા માટે ઘટાવવામાં આવે છે તે સમજાતું નથી. આ રાજા નંદ આપણે બીજા પ્રકરણમાં જઈશું તેમ ડો શાન્ટિયરના અભિપ્રાય મુજબ નવનદોમાંના એકને બરાબર મળતો આવે છે. જેમાં પહેલો નંદ, “હેમચંદ્રની દૃષ્ટિએ કાંઈક ઠીક જણાય છે. ૩ જે આ સમાનતા, રવીકારવામાં આવે તે જૈન પ્રતિમા હવાને ઐતિહાસિક કાળ ઈ. સ. પૂર્વે ચોથી સદીની શરૂઆત લગભગને ગણું શકાય. એમ માની લેવામાં આવે કે આ રાજા નંદ જેની તારીખ શ્રી. જાયસવાલના અભિપ્રાય પ્રમાણે ઈ. સ. પૂર્વ ૪પ૭ લગભગ આવે છે તે નંદિવર્ધનજ છે તે જૈન પ્રતિમાઓ ઈ. સ. પૂર્વ ૪પ૦ લગભગ અથવા તે તે પહેલાં પણ હતી તેમ કહેવામાં ઐતિહાસિક ભૂલ કે જેન દંતકથાઓને વિરોધ જણાતો નથી. એટલે એમ કહેવાને આટલા એકજ કારણથી હરકત નથી કે મહાવીરના નિર્વાણને સમય ઈ. સ. પૂર્વ ૪૬૭ લગભગ ન હોઈ શકે, અને ઈ.સ. પૂર્વ પ૪પ સુધી દૂર જવાની જરૂર પડે, કારણ કે સાચી કે ખોટી પણ ઘણું ખરી દંતકથાઓ પ્રમાણે મૂર્તિપૂજા જૈનધર્મને માટે નવી વસ્તુ નથી.* વળી મહાવીરના નિર્વાણની તારીખ ઈ. સ. પૂર્વ પ૪પ નક્કી કરતાં જૈન ગ્રંથેના બનાવે તેમજ ઐતિહાસિક માહિતીને અવગણવી પડે છે. જો કે એ તદ્દન સત્ય વાત છે કે ભારતીય ઇતિહાસનો આ સમય જૈન, બૌદ્ધ, તેમજ હિંદુધર્મની અસંખ્ય દંતકથાએથી એ ચિત્રવિચિત્ર રીતે ભરેલ છે અને તે ઉપરાંત કઈ કઈવાર એક યા બીજા સ્વાર્થી હેતુમાટે પછીના લેખકે એ એવી રીતે ગોઠવી દીધું છે કે આખી વસ્તુની પાછળ રહેલી સત્ય હકીકત મેળવવાનું કામ મુશ્કેલ થઈ પડ્યું છે. - હવે જૈન દંતકથા પ્રમાણે અજાતશત્રુ અને ચંદ્રગુપ્ત વચ્ચેનું અંતર ઉદાયિન અને નવનંદથી પૂરવામાં આવ્યું છે, જ્યારે મેરૂતુંગ જેવા લેખક કહે છે કે નંદનું રાજ્ય ૧૫૫ વર્ષ ચાલ્યું. બીજી તરફ હેમચંદ્ર નંદને માટે માત્ર ૫ વર્ષ કહ્યાં છે જેમાં તેમને 1. Jayaswal, op. cit., p. 246. This date of Jayaswal is based also on thc Chronological facts that he has worked out after consulting the Pali, Puranic and Burmese traditions. cf. J.B.V.R.S., i., p. 114. 2. Jayaswal, J.B.V.R.S, xiii., pp. 240–241. 3. Charpnetier, op. cit., pp. 171-172. 4. તરુ સાવ રાયવર . . નેત્ર નિદાઘરે . . . ત્રિપરિમvi . . . Fામ કરે . . -- Jata, sad. 119, p. 210. 5. C. Rapson, C.H.A., i., p. 313. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમનો સમય નવનદને આશય છે. તેમ છતાં ઈ. સ. પૂર્વ ૪૮૦ થી ૪૬૭ ને કાળગણનાનો સમય જે આપણે મહાવીર નિર્વાણના સમય તરીકે મૂકે છે તે આજ સુધીમાં જે પૂરાવા મળ્યા છે તેમાંથી પ્રાચીન ભારતીય ઈતિહાસની રચના કરવાના આપણુ પરિશ્રમનું ફલ છે તેમજ શકય પ્રમાણેથી કાંઇક વિશેષ મેળવવાને શુદ્ધ ઉદ્દેશ છે. આથી વિશેષ સત્ય નિર્ણયને સારૂ પુરાતત્ત્વ સંશાધન આપણને વધારે અનુરૂપ સાધન આપે ત્યાં સુધી આપણે રાહ જોઈએ તે જ સંતોષપ્રદ છે. પ્રભુ મહાવીરના સુધારેલ જૈનસંપ્રદાય અથવા જૈનધર્મને વિચાર કરતાં આપણને જણાય છે કે તે વિષે પણ વિસ્તારપૂર્વક વિવેચન કરવું શક્ય નથી. આ પુસ્તકના મર્યાદિત ક્ષેત્રમાં જે કાંઈ થઈ શકે તે એ છે કે તેના મુખ્ય લક્ષણો અને મનુષ્યના આધ્યાત્મિક જીવન અંગેના સામાન્ય વિષયે, પ્રશ્નો અને ગુંચવણનો ઉકેલ વિચારવા પૂરતું છે. ચિંતન એ તત્ત્વજ્ઞાનને જીવંત આત્મા છે. પ્રાથમિક તાત્વિક ચિંતન જગતની ઉત્પત્તિના પ્રશ્નમાં અટવાય છે અને કર્મનો સિદ્ધાંત પ્રતિપાદન કરવા પ્રયાસ થાય છે. આસ્તિકતાને આપણે એમ અર્થ કરીએ કે કઈ શાશ્વત સર્વોપરિ ઈશ્વર સર્વ વસ્તુઓના કર્તા અને પ્રભુ છે તે એ દષ્ટિએ જૈનધર્મ નાસ્તિક ગણુય. “જૈનધર્મના નાસ્તિકત્વને અર્થ એક દૈવી સર્જકાત્માના અસ્તિત્વને નિષેધ છે જેને સર્વશકિતમાન ઈશ્વરને માનતા નથી, પણ તેઓ શાશ્વત અસ્તિત્વ, સર્વવ્યાપી જીવન, કર્મના સિદ્ધાંતની અટળતા અને મેક્ષ માટે સર્વજ્ઞતાની આવશ્યકતા સ્વીકારે છે. જેનોને વિશ્વઉત્પત્તિના આદિકારણને પ્રશ્ન ઉકેલવાની જરૂર જણાતી નથી. તેઓ બુદ્ધિગમ્ય આદિકારણના અસ્તિત્વને સ્વીકારતા નથી, અને શૂન્યમાથી અથવા અકસ્માતમાંથી ઉદ્દભવતા સર્જન સિદ્ધાંતની ઉપેક્ષા કરે છે. એક જૈન વિચારકને મન પ્રકૃતિના સિદ્ધાંતનું વ્યવસ્થિત કાર્ય એ કે અકસ્માત કે પ્રારબ્ધમાંથી ઉદભવી શકે નહિ; તેમજ એક અનુત્પન્ન ઈશ્વર એકાએક ઉત્પાદક કેમ બની શકે તે તેની કલ્પનામાં પણ આવી શકે નહી. આચાર્ય જનસેન પૂછે છે કે, “જે ઈશ્વરે જગત બનાવ્યું તે તે બનાવવા પહેલાં ઈશ્વર ક્યાં હતો? જે તે ખાલી જગ્યામાં ન હતું તે જગતને 1. Hopkins, op. cit., pp. 285-286. "Their only real gods are their chiefs or teachers, whose idols are worshipped in the temples."-Ibid. 2. વાર્તાસ્તિ વત્ જ્ઞાતઃ સ જૈવ स सर्वगः स स्ववशः स नित्यः । મઃ કુવાવિન્દ્રના પુ स्तेषां न येषामनुशासकस्त्वम् ॥ ६ ॥ Hemacandra, Syādvādamañjari (ed. Motilal Ladhaji), v. 6, p. 24; see ibid., pp. 14 ff. 3. Radhakrishnan, op. cit., i., p. 289. C. also Vijayadharmasūri, Bhandarkar Commemorative Volume, pp. 150-151. Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉત્તર હિંદરતાનમાં જૈન ધર્મ તેણે કયાં સમાવ્યું હતું? અરૂપી અથવા અમૂર્ત એ ઈશ્વર મૂર્ત દ્રવ્યરૂપ જગતને કેમ બનાવી શકે? જે દ્રવ્યનું અસ્તિત્વ માનીએ તો જગતને શા માટે અનાદિ ન માનવું? જે જગતના કર્તા એવા ઈશ્વરને કઈ કર્તા નથી તે જગતને સ્વયં ઉત્પન્ન થયેલ માનવામાં શું દોષ? ” તેઓ આગળ જણાવે છે કે, “શું ઈશ્વર સ્વયંપૂર્ણ છે? અને એમ છે તે તેને જગત ઉત્પન્ન કરવાનું કોઈ કારણ નથી. જે તે સંપૂર્ણ નથી તો સાધારણ કુંભારની માફક તે આ કાર્યને માટે અશક્ત ગણાય; કારણ કે પૂર્વ સિદ્ધાંતથી તે સંપૂર્ણ જગત બનાવી શકે. જે ઈશ્વરે પિતાની ઈચ્છા પ્રમાણે જગતને રમકડા રૂપ બનાવ્યું હોય તે ઈશ્વર બાળક ગણાય. જે ઈશ્વર દયાળુ છે અને પિતાની કૃપાથી જગત બનાવ્યું છે તે તેણે દુઃખ અને સુખ એ બે તે નજ બનાવ્યા હોત.”૧ જે એમ દલીલ કરીએ કે જે કાંઈ બધું અસ્તિત્વમાં છે તેને કર્તા હો જોઈએ, તે કર્તાને પણ કર્તા હવે જ જોઈએ. આમ આપણે ચકકરમાં પડવા જેવું થશે, અને આમાંથી બચવાને રસ્તે પ્રત્યેક વસ્તુને કર્તાના સ્વયંઅસ્તિત્વમાં માનવામાં રહેશે. અહીં વળી પાછો એ પ્રશ્ન ઉઠે કે જે એક વ્યક્તિને માટે સ્વયં ઉત્પત્તિ અને શાશ્વતતા શક્ય હોય તે તે અનેક વસ્તુ વિશેષ કે મનુષ્ય માટે શકય નથી શું? આ સંજોગોમાં જૈન માનસ ઘણું દ્રવ્ય રજુ કરે છે અને બધાંય દ્રવ્યને પિતાની આવશ્યકતા સિદ્ધ કરવાના આધારરૂપે જગતને સમજાવે છે. “જીવ અને અજીવમાં સમાઈ જતું સારુંય જીવંત વિશ્વ કઈ પણ બાહ્ય દેવી સત્તાની દખલ વિના પ્રાકૃતિક નિયમાનુસાર અસંખ્ય પરિવર્તનમાંથી પસાર થતું અનાદિ કાળથી ચાલ્યું આવે છે. વિશ્વની વિવિધતાનું મૂળ કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ સમવાય કારણમાં મળી આવે છે.” જડવાદ નામની અપૂર્ણ તત્વજ્ઞાનની એક શાખા તેમજ ચાર્વાક કે જેને સિદ્ધાંત થાવત્ નીત ક' એ છે તથા જે માને છે કે ભસ્મીભૂત થયેલ શરીર ફરી જન્મ લેતું નથી, તે બેની માફક જૈને ઈશ્વરને ન માનવા છતાં પણ જડવાદી નથી. મી. વૅરને પિતાના જેનિઝમ' નામના પુસ્તકમાં જૈનદર્શન અને બીજાં દર્શને વચ્ચેને વિચારભેદ સુંદર રીતે નીચે પ્રમાણે આપે છે. “દયાળુ, સર્વશક્તિમાન અને જગતના કર્તા તથા શાસનકર્તા એવા ઈવરને ન માનનાર એ સામે પક્ષ છે કે જે આત્માને પણ માનતું નથી, તે જડવાદી નાસ્તિક પક્ષ છે કે જે એમ પ્રતિપાદન કરે છે કે જીવ અને ચેતન એ ભોતિક આણુઓની ગતિ અને તેને સંગઠનનું પરિણામ છે, જે મૃત્યુ સમયે જુદાં પડી જાય છે. પણ જેઓને આમાંને એકેય સિદ્ધાંત સંતોષ આપી શકતા નથી તેઓને માટે આ પુસ્તકમાં એક ખાસ સિદ્ધાંતની આછી રેખા 1. Latthe, Introduction to Jainism, pp. 85-87; Jinasena, Adi Purāna, chap. iii. CJ. Bhandarkar, Report on Sanskrit MSS., 1883-1884, p. 118. 2. Radhakrishnan, op. cit., p. 330. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમનો સમય ૩૫ દેરવામાં આવી છે. આ સિદ્ધાંત આત્માના અસ્તિત્વને નિષેધ નથી તેમજ કર્તાની માન્યતા સ્વીકારતે પણ નથી, છતાં પણ તે પ્રત્યેક વ્યક્તિને પિતાના ભાગ્ય વિધાતા બનાવે છે, પ્રત્યેક જીવંત આત્માને મોક્ષનું ધ્યેય બનાવે છે, તેમજ તે શાશ્વત સુખના આવશ્યક સાધન તરીકે આત્મવિકાસની સર્વોત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચતા સુધીના સમય માટે સર્વોચ્ચ ત્યાગ ગણાવે છે.” અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે ઈશ્વર જેવી કઈ વ્યક્તિને જેને સ્વીકારતા નથી તે તેઓ કઈ સત્તાને માને છે અને તેનાં લક્ષણે શાં છે? લક્ષણ દ્વારા ઓળખ્યા વિના કેઈપણ વ્યક્તિનાં ફરમાને સ્વીકારતાં બીનજવાબદાર અને આપખુદ સત્તાધીશની આજ્ઞા સ્વીકારવાને આરેપ આવે છે. સત્તાધીશ ગમે તેટલો સાચે હેય છતાંય સત્યજ્ઞાન એ ઉપદેશની પહેલી ભૂમિકા છે ધર્મના મૂળ તરફ જોતાં મનુષ્ય અને ઈશ્વરી સત્તાને પારસ્પરિક સંબંધ એ ધર્મની તાત્વિક વ્યાખ્યા નથી અને એ જૈનધર્મને અનુકૂળ પણ નથી. આવી વ્યાખ્યા ધર્મના ઉંડા રહસ્યને ઉકેલ્યા વિના જ રહેવા દે છે. “દુઃખના અસ્તિત્વનાં કારણ જાણવાની, તેને નિર્મૂળ કરવાની, પરિણામે નિપજતા શાશ્વત સુખ માટે મનુષ્યની સ્વાભાવિક વાંછના તેજ ધર્મનું લક્ષણ છે.”૨ ઉપર જણાવેલી શકિતઓ દેખીતી રીતે દેવી નથી તેથી દેવી શક્તિને આ રીતે અસ્વીકાર કરવામાં આવે છે, અને વધારામાં સત્યસ્વરૂપે નહિ, પણ તેના પૂજકની દૃષ્ટિએ તેઓ દેવ ગણાય છે. આ એક નિર્બળતા છે અને ઓછાવત્તા પ્રમાણમાં જૈને પણ તેમાંથી સ્વાભાવિક રીતે મુક્ત રહી શકે તેમ નથી. આ વિચારસરણી હમણાં બાજુએ રાખીએ તે આપણે પહેલાં જોયું તેમ પિતાના વિકારે અને ઇદ્રિને જીતી સર્વ કર્મોથી મુક્ત થયેલ એવા મહાન આત્માઓએ જગતમાં પવિત્ર અને પૂર્ણ પ્રકાશરૂપ જેન ધર્મ પ્રરૂપે છે.* જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતને રજૂ કરતાં બધાં શાસ્ત્રો પૃથ્વી પર મનુષ્ય તરીકે વિચરતા પાક અને મહાવીર જેવા મહાન આધ્યાત્મિક ગુરુઓના ઉપદેશામૃત છે. 1. Warren, Jainism, p. 2. “Man! Thou art thine own friend; why wishest thou for a friend beyond thyself?"-Jacobi, S. B. E., xxii., p. 33. [2. Warren, p. cit., p. 1. 3. Cf. Tiele, ob, cit, p. 2. 4. જિનેન્દ્રો . . . સાવિતઃ , . સ્માર્મફર્યા ત્યા સંકઃ પરમં . . –Haribhadra, Saddarsana Samuccaya, vv. 45, 46. "It is the opinion of Jainism that only that knowledge is true which is purged of the infatuating elements of anger, hatred, or other passions; that only he who is all-knowing is able to map out the path of rectitude which shall lead to final beatitude in life everlasting, and that omniscience is impossible in any in whom the infatuating elements are found to exist."-Warren, op. cit., p. 3. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ આ ઉપદેશ સર્વજ્ઞ, જગતના દ્રષ્ટા, સંપૂર્ણ જ્ઞાની, જિન ભગવાનના શિષ્યા ગણધરાને આપવામાં આન્યા હતા અને તેઓએ આજસુધી ચાલી આવતી ગુરુપરંપરાને વારસામાં આપ્યા. આમ આપણે જૈનધર્મ વિષે જે કાંઈ હવે પછી કહેવાનું છે તે બધાનું મૂળ આ જિન ભગવંતા છે. એમાં શક નથી કે મૂળ સિદ્ધાંતના હિસાબે તેના આધારે બધા પાછળના કાળના છે; પરંતુ મૂળ અને રૂપાંતરને જુદાં પાડવાં તે મુશ્કેલ નથી, કારણ કે શાર્પેન્ટિયરે ખરું કહ્યું છે કે “ મૂળ સિદ્ધાંતાને દઢતાથી વળગી રહેવામાં નાનકડી જૈન કામની પુરાણપ્રિયતા તેનું મજબૂત સાધન થઈ પડી છે.”ૐ અનેક મહાન વિપત્તિઓના ભાગ થવા છતાં જેનેાએ પેાતાનાં શાસ્ત્રો લગભગ અમાધિત જાળવી રાખ્યાં છે. ઈ. સ. પહેલી અને બીજી સદીના સ્મરણ ચિહ્નોમાં તેઓની સત્યતાના પૂરાવા મળી આવે છે. તેથી પણ પહેલાના સમયને અને જૂની બાબતાને વિચાર કરતાં “મહાવીરના પ્રથમ શિષ્ય સુધી અને દંતકથાનુસાર ઈ. સ. પૂર્વ ચેાથી શતાબ્દિના અંતમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના સમયમાં મળેલી પાટલીપુત્રની મહાસભા સુધી પહેાંચી જાય છે.” બધા ધર્મો તથા સંસ્થાઓમાં અને છે તેમ જૈનધર્મની વિગતા અને વ્યાવહારિક આચારમાં રૂપાંતર થયું હશે તેમ છતાં સિદ્ધાંતા તા જળવાયલા જ રહ્યા છે. ધર્મની વ્યાખ્યા પર આવતાં આપણુને જણાય છે કે દુઃખદર્દ ઓછાં કરવાં, તેનું અસ્તિત્વ સમજાવવું, અને જીવનનું ખરૂં સુખ વધારવું તેજ ધર્મના ઉદ્દેશ છે. હવે જૈનધર્મની વિચારશ્રેણી શી છે અને તે મનુષ્યના આધ્યાત્મિક જીવનની આ મુશ્કેલી અને જરૂરીઆતને પહોંચી વળવાને કયાં સુધી સફલ થયા છે તે આપણે ટુંકમાં જોઇએ. પ્રત્યેક વસ્તુ જે હતી, છે અને થવાની છે તેના જૈનધર્મ જીવ અને અજીવ એમ બે વિભાગ પાડે છે; એ દરેકમાં ઉત્પત્તિ, નાશ અને ધ્રુવત્વ એ ત્રણ ગુણ રહેલા છે. આ એજ ત્રિપદી છે કે જે વડે બ્રાહ્મણધર્મમાંથી આવતા વિદ્વાના તથા પેાતાના ગણધરાના જૈનધર્મ સ્વીકારતાં મહાવીરે સત્કાર કર્યો હતા અને જેને હૃદયમાં ધારણ કરીને ગણધરાએ મારઅંગેાની રચના કરી હતી.પ 1. Beginning from Indrabhūti and ending with Prabhava, Mahavira had altogether eleven Ganadharas. 2. प्रक्रान्तशास्त्रस्य वीरजिनवरेन्द्रापेक्षयाऽर्थतः आत्मागमत्वं तच्छिष्यं तु पचमगणधरं सुधर्म ઋિષ્ય ૨ બંધૂ . . . પરમ્પરામતાં પ્રતિષિવયિષુઃ સૂત્રાત્: . . . આ િ. . .-Jata, Tika, p. 1, 3. Charpentier, C.H.I., i., p. 169. 4. Macdonell, India's Past, p. 71; Jacobi, op. cit, Int., pp. xl-xlii; Ghosal, Drayasangraha, S.BJ., i., pp. 3-4. 5. પાતાનાં ત્રિપવીત્રાપૂર્વાવાળ etc.-Kalpa-Sitya, Subodhika-Tikā, pp. 112118. ફન્દ્રભૂતિઃ त्रिपदीं प्राप्य द्वादशांगीं रचितवान् etc.—Ibid., p. 115. નાતે સંધે જૈવ રૂદ્રમૂતિપ્રવૃતીનાં ત્રિપતી ક્યા રત પ્રમુ:-Hemacandra, Trishashi-Salākā, Parva X, v. 165, p. 70. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના અગિયાર ગણધર તેરમી શતાબ્દિના હસ્તલિખિત ક૯પસૂત્રના તાડપત્ર ઉપરથી. પીરાઈટ સ્વાધીન—આગમાદય સમિતિ, Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય ३७ જૈનશાસ્ત્ર અનુસાર વિશ્વના દરેક પદાર્થોના બે વિભાગ છે, જે દરેક શાશ્વત, નિત્ય, પર્યાપ્ત, અને સ્વતંત્ર છે. જીવને ચેતના અથવા આત્માદ્વારાપણ ઓળખી શકાય છે. અને જડપદાર્થ બધા અજીવ છે. જૈન દષ્ટિએ આ વિભાગ પૂર્ણ અને અકાઢે છે. અજીવના ધર્મ, અધર્મ, આકાશ, પુલ એવા ભેદ પાડવામાં આવ્યા છે તેમાં કેટલાક કાળ પણ ઉમેરે છે. જીવ અથવા આત્મા નિર્વાણની અંતિમ દશા સિવાય અજીવ સાથે હંમેશાં સંલગ્ન છે; તેને પરિણામે કર્મની સત્તા ઉદયમાં આવે છે, જે મુકિત, પૂર્ણતા અથવા શાંતિની બાધક છે. આ કર્મો અથવા આત્માના કૃત્યે પુદ્ગલ સહિત સારાં અથવા નરસાં હોય છે અને તેમનાજ કારણે આ દુનિયામાં જન્મ અને પુનર્જન્મનાં બધાં દુઃખ અનુભવવાં પડે છે. એટલાજ માટે આપણાં બધાંય દુઃખનું મૂળ અહીં રહેલું હોવાથી જીવ અને અજીવ એ બધાંય ત તેમજ વિશાળ પાયા પર રચાયેલે તેમનો પરસ્પર સંબંધ સમજાવવા માટે જૈન શાસ્ત્રકારોએ નવ તત્વે રજૂ કર્યા છે તે નીચે પ્રમાણે જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. આ બધાં તને જૈન અધ્યાત્મશાએ સૂકમતાથી વિચાર કર્યો છે પણ આપણે તેટલી બધી વિગતેમાં ઉતરવાની જરૂર નથી. 1. Stevenson ( Mrs. ), op. cit., p. 94. 2. Things enjoyable by the senses, the five senses themselves, the mind, the Karmas, and all other material objects are called Pudgalas, or matters. All material things are ultimately produced by the combination of atoms. The smallest individual particle of matter is called an atom (Anu). In their atomic theory "we place the Jainas first, because they seem to have worked out their system from the most primitive notions about matter.”—Jacobs, E.R.E., i., p. 199. 3. મેથ્ય ધર્મધર્માધાપુદ્રા : . . --Haribhadra, p. cit., p. 50. Yogendracarya in his Paramātma Prakasa includes Kala, v. 142. 4. " Matter is without consciousness; soul is conscious. Matter has no choice but to be moulded by the soul. The connection of soul and matter is material, and it is affected by the soul's activity. The bondage is called Karma, since it is the Karma or deed of the soul. It is material, forming a subtle bond of extremely refined Kārmic matter which keeps the soul from flying up to its natural abode of full knowledge and everlasting peace.”—Jaini, op. cit., p. 26; વાર્તા ઇમામે તમે મારા વામૈટભ્ય ૨ . . - Haribhadra, op. cit., v. 48. 5. નવાળી તથા પુષ્ય પાપનાશવકુંવર ! बन्धश्च निर्जरामोक्षौ नव तत्त्वानि तन्मते ।। ---Haribhadra, op. cit., v. 47. Cf. also Kundakundācārya, Pancastikāyasära, v. 108. 6. CJ. Stevenson (Mrs.), pp. cil., pp. 299-3ll, Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ આ તત્ત્વામાં જેનામાં ચેતન હેાય તે જીવ અને ચેતનારહિત હાય તે અજીવ, ઉપર જણાવી ગયા તેમ આપણામાં જીવ અથવા આત્મા અને અજીવ એ બંને સાથે રહેલાં છે; આમ આપણાં શરીરમાંના આત્મા સારાં, નરસાં, બધાં કૃત્યોના કર્તા અને છે. તેના શુદ્ધ સ્વરૂપમાં આત્મા, અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્યના માલિક છે; તે સંપૂર્ણ છે. આત્મા જ્યારે તેના સત્ય અને શાશ્વત સ્વરૂપે હોય છે ત્યારે આ ચારે અનંતા (સિદ્ધિએ) તે અનુભવે છે. ૩૮ સામાન્ય દૃષ્ટિએ કેટલાક મુક્ત જીવાને ખાદ કરીએ તે બધા સંસારી જીવાની શક્તિ અને પવિત્રતા અનંત સમયેાથી ચાલ્યાં આવતાં કર્મનાં પુદ્ગલ રૂપ પાતળાં પડાથી ઢંકાએલી હાય છે. આમ આત્માના સ્વાભાવિક ગુણે ઓછાવત્તા પ્રમાણમાં આચ્છાદિત રહે છે અને તે કારણે પુણ્ય અને પાપની વિવિધ પરિસ્થિતિ અનુભવવી પડે છે. આમ આપણે પછીના બે વિભાગ પાપ અને પુણ્ય તરફ આવી પહોંચીએ છીએ. આત્માને વળગેલ પુણ્યરૂપ પુલે સારાં તેમજ પરોપકારી કાર્યનાં પરિણામ છે અને તેના સમાવેશ પુણ્યમાં થાય છે; આથી વિપરીત તે પાપ.' કર્મની ઉજજવલ ખાન્તુ તે શુભ કે પુણ્ય અને કાળી તે અશુભ કે પાપ. આમ જ્યારે આત્મા શુભાશુભ કર્મની સત્તાનીચે આવે છે ત્યારે કાર્મિક પુલાના આગમનને અવકાશ મળે છે અને તેના પિરણામે મન, વચન અને કાયાના વ્યાપારો થતાં આત્મા કમે સાથે બંધાય છે યા તેના વિરોધ કરે છે. આમ આપણે આશ્રવ સંવર અને બંધ સુધી પહોંચ્યા. વધારે સ્પષ્ટ કહીએ તો મન, વચન અને કાયાના વ્યાપાર જે આત્માને કર્મ પુલના આગમનના સંબંધ કરાવે છે તે આશ્રવ; મનાયેાગ, વચનયોગ અને કાયયેગ રૂપ પ્રવેશેલ કર્મોના આત્મા સાથે થતા તન્મય સંબંધ તે બંધ;પ અને તે બંધ અટકાવનાર 1. ચૈતન્ય ક્ષળો નોવો, યક્ષેતહેવરીયવાન્ । બનાવઃ સ , . .--Haribhadra, ob, cil., v. 49, 2. "The Jainas distinguish between Darsana and Jñana. Darsana is the knowledge of things without their details-c. g., I see a cloth. Jñana means the knowledge of detailse. g. I not only see the cloth but know to whom it belongs, of what quality it is, where it was prepared, etc. In all cognition we have first Darsana and then Jnana. The pure souls possess infinite general perception of all things as well as infinite knowledge of all things in all their details.''-Dasgupta,, p. cif, i., p. 129. 3. Jaini, op. cit., p. 1. 4. પુછ્યું સર્મપુદ્રાઃ ——Haribhadra, op. cit., v. 49. પાપં દ્વિરતં તુ मिथ्यात्वाद्यास्तु हेतवः । यस्तैर्बन्धः स विज्ञेय आश्रवो जिनशासने || संवरस्तन्निरोधस्तु बन्धो जीवस्य कर्मणः । અન્યોન્યાનુયામાવર્મસમ્વો યો ઢોર્રાવ —ld., vv. 50-51. Jain Educationa International 5.... For Personal and Private Use Only — Ibid., v. 50. Page #84 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમના સમય ૩૯ આત્માના નિર્મળ પરિણામ અને તે કારણે થતી ક્રિયા એ સંવર. આત્માસાથે એકરૂપ અનેલાં કર્મોને ભાગવી અથવા તપ આદિ ક્રિયાથી તેને આત્માથી જુદાં પાડી કાઢવાં તે નિર્જરા, સર્વ કર્મોથી એકી વખતે આત્માનું છૂટા પડવું તે મેક્ષ. આમ જોતાં જણાય છે કે જૈનધર્મ પ્રમાણે તે દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ માટે પાતેજ જવાબદાર છે. “ અજ્ઞાની, દુ:ખી, દયાહીન, ઘાતકી અને નબળા ગમે તેવા હોઈએ તે પણ તેનું કારણુ અનંતકાળ વા જન્મથી આપણે જે અદૃશ્ય પુદ્ગલેાને લેતા રહ્યા છીએ અને જે પુèા આત્માના જ્ઞાન, આનંદ, પ્રેમ, દયા, અને શક્તિ આદિ રાકે છે તે છે અને તેજ આપણને અપકૃત્ય કરવા પ્રેરે છે.’’૧ કર્મરૂપી આ બધાં બંધનોથી પોતાની આધ્યાત્મિક ઉન્નતિ રોકાશે એમ ધારી નિરાશ થવાનું કાંઈ કારણ નથી; જો કે મનુષ્યનાં કર્યાં ઘણું ખરું તેને ઘડે છે, છતાંય તેનામાં સત્કાર્ય માટે અનંત શક્તિ અને વીર્ય છે જેથી વખતાવખત કર્મની અસરથી દબાવા છતાંય કર્મ તે શક્તિને કદી પણ સ્વાધીન કરી શકતું નથી. જૈનશાસ્ત્રો કહે છે કે પૂર્ણ ધાર્મિક જીવન અને તપથી આ બધાં કર્મનો નાશ કરી શકાય છે અને આત્મા તેની સ્વાભાવિક ઉચ્ચ દશા જે મેક્ષ કહેવાય છે તેને પ્રાપ્ત કરી શકે છે. ડૉ મ્હેલર કહે છે કે “ નાતપુત્ત પ્રારબ્ધવાદી હતા તે દેષ પાતાના પ્રતિપક્ષી પક્ષપર અપકીર્તિ ઢોળવાના ઉદ્દેશથી વિધી પક્ષે ઉત્પન્ન કરેલ કલ્પના માત્ર સમજવી જોઈ એ. ”૨ કર્મને ખંખેરી નાંખવા અથવા તેને ક્ષય કરવા તે નિર્જરા અને સર્વ કર્મના સર્વથા નાશ યા કાર્મિક પુદ્ગલેથી આત્માની સંપૂર્ણ મુક્તિ તે મેક્ષ કહેવાય છે. આત્માના પરિણામમાં ફેરફાર થવાથી, તેને લાગેલાં કર્મો ભાગળ્યાથી અને પરિપાક પહેલાં તપશ્ચર્યાંથી તેની નિર્જરા શકય છે. જ્યારે બધાંય કર્મોના ક્ષય થઈ જાય છે ત્યારે મેાક્ષ યા મુક્તિ મળે છે.જ 1. Warren, op, eit., p. 5. "The natural perfections of the pure soul are sullied by the different kinds of Karma matter. Those who obscure right knowledge of details (Jñāna) are called Jiānāvaraniya; those which obscure right perception (Darsana), as in sleep, are called Darsanavaraniya; those which obscure the bliss-nature of the soul and thus produce pleasure and pain are Vedaniya, and those which obscure the right attitude of the soul towards faith and right conduct, Mohanāya.”—Dasgupta, op.cit., ., pp. 190-191. In addition to these four kinds of Karma there are other four kinds of Karma, which are called Ayush− Kana, Nāya-Karma, Gotra-Karma and Antarāya-Karma, They determine respectively the duration of life, the character of our individuality, the family or the nationality, and the inborn energy which hinders or obstructs the progress or success of the soul. 2. Búhler, op. it,, p. 32. CJ, Jacobi, I.A., ix, pp. 159-160, 3. વૃદ્ધસ્ય મળઃ ફાટો યસ્તુ સા નિર્ઝરા મતા । પ્રાત્યન્તિો વિયોવસ્તુ તેહવેર્મોક્ષ રચ્યતે —Haribhadra, op. cit., v. 52. 4. विपाकात्तपसा वा कर्मपरिशाटो कर्मात्मसंयोगध्वंसः निर्जरा ; कृत्स्नकर्मक्षयलक्षणो मोक्ष : Umasvātivācaka, Tatkyārtādhigana-Sutra, ( ed. Motilal Ladhaji), p. 7, n, Jain Educationa International For Personal and Private Use Only / Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ આમ દરેક પદાર્થના લક્ષણવિશેષથી એક વાત સ્પષ્ટ છે કે જ્યાં સુધી જીવ સારાં યા બેટાં કર્મોથી સંપૂર્ણ આત્મશુદ્ધિ દ્વારા અંતિમ છુટકારો ન મેળવે ત્યાંસુધી એક યા બીજી રીતે કર્યો આત્મા સાથે સંકળાયેલાં રહે છે અને તેથી આ જગતમાં કાર્મિક વર્ગણાયુક્ત જીવ અજ્ઞાન, દુઃખ, દરિદ્રતા, વૈભવ આદિદ્વારા બાહ્ય સુખદુઃખ અનુભવે છે. આવી જાતના જીવન વિલક્ષણ પરિભ્રમણને જ સંસાર કહેવામાં આવે છે, તેમાંથી મુક્તિ મેળવવી તે મોક્ષપ્રાપ્તિ યા અંતિમ છુટકારો છે. આમાં જીવને બહારથી કાંઈપણ મેળવવાનું નથી, પરંતુ કાર્મિક બંધનના સપાટામાંથી છૂટી પિતાની સ્વાભાવિક સ્થિતિ જ માત્ર પ્રાપ્ત કરવાની છે.' ટુંકમાં બધાં કર્મબંધનથી આત્માની મુકિત તેજ મોક્ષદશા છે. શુભ યા અશુભ એ બંને પ્રકારનાં કર્મો આત્માને વાદળાંની માફક આવરણ રૂપ છે, જેમ વાદળાં ખસી જવાથી ઝળહળતે સૂર્ય પ્રકાશમાન થાય છે તેમ કમરૂપ આવરણ ખસી જવાથી આત્માના સકળ ગુણો પ્રગટે છે. આમાં એક વસ્તુ બીજીની જગ્યા લે છે એમ નથી, પરંતુ તેમાં વિદ્યકર્તા વસ્તુને નાશ થાય છે. જ્યારે કઈ પક્ષી પાંજરામાંથી છૂટું થાય છે તેનો અર્થ એ નથી કે પક્ષી પાંજરાને બદલે બીજી વસ્તુ ગ્રહણ કરે છે, પરંતુ તેને અર્થ એ તે છે જ કે પરતંત્રતાપ પાંજરાને તે ત્યાગ કરે છે. એજ રીતે આત્મા જ્યારે મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યારે બધાં પુણ્ય તથા પાપકર્મોને સર્વથા નાશ કરી કાંઈ નવીન વસ્તુ ગ્રહણ કરતું નથી, પરંતુ આત્મા માત્ર શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ કરે છે. આમ જ્યારે મેક્ષ મળે છે ત્યારે પવિત્ર અને મુક્ત આત્મા ભેતિક શરીર અને તેના અંતરાયથી છૂટી પિતાની સ્વાભાવિક દશા પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે મુકત આત્મા પિતાની ઉજજ્વલતા, આનંદ, જ્ઞાન અને શકિતસહિત પૂર્ણ રૂપે પ્રકાશે છે. સુખદુઃખની તમામ પરિસ્થિતિના મૂળને આ રીતે સમજ્યા પછી મોક્ષ કેમ મેળવે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આંતરબાહ્ય તપશ્ચર્યાથી જીવનના દુઃખમાંથી બહાર નીકળવાનો માર્ગ જેનધર્મ બતાવે છે. નિર્વાણમાર્ગ જિન ભગવાને બતાવ્યું છે. સમ્યગ્દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ષ્યારિત્ર એ ત્રણ રત્નો દ્વારા મેક્ષ મળી શકે છે. ૨ ઉપલક દષ્ટિએ જુદા જણાતાં બેનાં ત્રિરને બુદ્ધ, નિયમ અને સંઘ એને મળતાં આવે છે. 1. . . . ત્મિનઃ સ્વમવસમવસ્થાન”.-Ibid. . . . સ્વભાવનું સર્ણન –Hemacandra, Yogisastra, Prakasa or chap. xi., v. 61, p. 1, MS., B.0.R.L., No. 1315, of 1886-1892. ''2, સખ્યાનશાનવારિત્રન મામr :-Umasvativacaka, op. cit, chap. i, sat. 1. CJ. Haribhadra, op. cit., v. 53. 3. Barth, op. cit, p. 147. “It is interesting to compare these Three Jewels with the Budhist Tri-Ratna : Buddha, the Law and the Order; and with the Mohammedan Triad: Happiness ( Khera ), Mercy (Mera ), Prayer (Bandagi); and again with the Parsi Trio: Holy Mind, Holy Speech and Holy Deeds."-Stevenson (Mrs), op. cit., p. 247. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય ૪૧ જેન્દ્રષ્ટિએ આ રત્નત્રયી એજ મુક્તિનું સાધન છે અને આચાર્ય હેમચંદ્ર કહે છે કે તે જેનગને મૂળ પાયે અને મેક્ષનું કારણ છે. પહેલા વિચાર કરીએ તે જિનમાં અથવા જિને પ્રપેલાં તત્ત્વોમાં શ્રદ્ધા એ સમ્યગદર્શન; તેથી વિપરીત પરિસ્થિતિ તે અશ્રદ્ધા. સમ્યજ્ઞાન એટલે જેન નિયમો યા જિને પ્રરૂપેલાં સિદ્ધાંતનું જ્ઞાન. જે મેળવવાનું છે તે “જૂઠા તર્ક, મિથ્યા વિતંડાવાદ અથવા નાસ્તિકતાથી ખવાઈ ગયેલી મિથ્યા દૃષ્ટિ તજી દઈ જ્ઞાનરૂપી વૃક્ષને ઉછેરી તે જ્ઞાનને અમલમાં મૂક્યા ૫ સભ્યચારિત્ર છે.”૪ આ રત્નત્રયીમાં સમ્યગદર્શન સર્વોત્કૃષ્ટ છે, કારણ કે તેજ આપણને નાસ્તિકતાના ભ્રમમાંથી બચાવે છે. વધારામાં સમ્યગ્રજ્ઞાનથી શ્રદ્ધાવડે મેળવેલી બાબતે વિચાર કરવાનું શક્ય થાય છે. તે બીજું કાંઈ નહિ પણ તમાં શુદ્ધ અને સાચી દષ્ટિ માત્ર છે. ટૂંકમાં શ્રદ્ધાયુક્ત જ્ઞાન અંતિમ ધ્યેય સમ્યકચારિત્ર પ્રતિ લઈ જાય છે. સમ્યગ્રજ્ઞાન અને સમ્યગદર્શન એ બંને સમ્યક્રશ્ચારિત્ર રહિત હોય તે તે વ્યર્થ છે. જિને પ્રસુપિલા સર્વ નિયમો પાળવામાં ચારિત્રને સમાવેશ થાય છે, અને તે દ્વારા મેક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. મોક્ષ એ અંતિમ ધ્યેય હોવાથી સ્વાભાવિક રીતે સમ્યક ચારિત્ર એવા પ્રકારનું હોય છે કે જ્યાં શરીરને ઓછું મહત્ત્વ અપાય છે, પરંતુ આત્મવિકાસ એજ લક્ષ્ય રહે છે. ટુંકમાં મન, વચન અને કાયાના પાપરૂપ વ્યાપારને ત્યાગ તેજ ચારિત્ર.૫ - વ્યાવહારિક જીવનમાં ચારિત્રના બે ભાગ કરાય છે. (૧) સાધુજીવન અને (૨) ગૃહસ્થજીવન, પરંતુ અહીં આપણે તે વિગતોમાં નહિ ઉતરીએ. એટલું કહેવું પૂરતું છે કે ગૃહસ્થજીવન કરતાં સાધુજીવનના નિયમે સ્વાભાવિક રીતે જ કડક હોય છે, કારણ કે નિર્વાણને ટુંકે રરતે એજ છે. ગૃહસ્થજીવનનું ધ્યેય પણ તેજ છે, છતાં તે ધીમે અને લાંબા રસ્તે છે. - જૈનધર્મ સ્વીકારતા પહેલાં તે પ્રત્યેક મનુષ્ય પાસેથી નિયમનની તીવ્રતા, મજબૂત ઈચ્છાશકિત, અને શુદ્ધ ચારિત્રની અપેક્ષા રાખે છે. અહિંસા, સત્ય, ____ 1. चतुर्वर्गे अग्रणीर्मोक्षो यागस्तम्य च कारणम् ॥ ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः llemacandra, op. cit., chap. i., v. 15, p. 1. 2. તત્ત્વાર્ધશ્રદ્ધાનં સભ્યન". Umāsvativacaka, op. cil, chap. i., stt. 2. The Tattvas referred to here are the Nava-Tattvas mentioned above. Haribhadra, op. cit., p. 53. 3. . . . તરવાનાં . . . . , મોબસ્તમત્રાદુ: સંખ્યા . . . . . --Hemacandra---op. cit., chap. i., v. 16, p. 1. The Jainas acknowledge five kinds of Jnana, and mark with great precision the five degrees of knowledge that lead to Omniscience : (1) Mati-Jnāna (sense-knowledge), (2) Sruta-Jñana (testimony), (3) Avadhi-Jnana (knowledge of the remote), (4) Mana-Paryāya-Jnana (thought-reading), (5) Kevala-Jnana (Omniscience). 4. Jaini, op. cit., p. 54. 5. સર્વસાવધાન ત્યાશ્ચારિત્રમુ -Ibid., chap. i, v. 18, p. 2. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ અરતેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોથી શરુઆત કરીને મન, વચન અને કાયાને સંયમ કેળવી મનુષ્ય આધ્યાત્મિક જીવનની પરાકાષ્ટાએ પહોંચે છે, જ્યાં જીવનમરણની ઈચ્છા નથી અને છેવટે અનશન વતી યા અનાહારી બની મૃત્યુને ભેટે છે. જૈન આચારશાસ્ત્ર એટલું સૂક્ષ્મ અને વિચારપૂર્વક રચાયેલ છે કે તે પોતે જ અભ્યાસરૂ૫ બને તેવું છે. - જૈનજીવન અને મોક્ષ સંબંધી ઉપર જે ચર્ચા કરી તેને ટુંક ઉલ્લેખ કરી આપણે જૈન ધર્મના મુખ્ય અંગે વિચાર કરીશું. આચાર્ય કુંદકુંદના શબ્દોમાં ઉપસંહાર કરીએ તે: આત્મા જે પિતે કર્મને કર્તા અને ભક્તા છે તે અજ્ઞાનરૂપ પડલથી અંધ બની સંસારમાં ભમે છે, જે શ્રદ્ધાળુ માટે મર્યાદિત અને અશ્રદ્ધાળુ માટે અમર્યાદિત છે. અજ્ઞાનને પડદે જે સમજ અને ઈચ્છાશકિતને ઘેરે છે તેને જડમૂળથી ચીરી રત્નત્રયીથી સજજ બની નિર્ભય થઈ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરેલ સુખદુઃખને જીતી આત્મજ્ઞાનના આદર્શમાંથી પ્રકાશ મેળવતે વિકટ રસ્તે વિચરતે યાત્રાળુ પૂર્ણતાના દેવી મંદિરમાં પહોંચે છે.” આમ કોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કષાયથી ઘેરાયેલ તેમજ સારા નરસાં કમોને કારણે પિતાની સ્વાભાવિક સ્થિતિથી બળાત્કારે દૂર થયેલ આત્મા જ્યારે આ બધાં વિઘાતક અને બાહ્ય આવરણોથી મુક્ત થાય છે ત્યારે તે ઈશ્વર યા પરમાત્માના બધા ગુણ ધારણ કરે છે તેમ કહેવાય છે. “કર્મરહિત થયા પછી સર્વજ્ઞ બનેલ આત્મા પ્રશાંત, અવિકારી અને શાશ્વત સુખ મેળવે છે.” ખરું જોતાં આ આત્મા જૈનધર્મમાં ઈશ્વરને આદર્શ રજૂ કરે છે અને એક 1. અહિંસા સત્યમત્તેયર્સનર્ધારિપ્રાઃ | . . . વિF I-Hemacandra, p. cat, chapi, v. 19, p. 2. 2. , . . મરાઠા શાસTI-Uttaradhyayana-Sadra, chap. xxx, v. 9, 3. "The value of Jaina philosophy lies not only in the fact that it, unlike Hinduism, has co-related ethical teaching with its metaphysical system but also in the amazing knowledge of human nature which its ethics display."-Stevenson (Mrs), op. cit., p. 123. 4. Kundakundācārya, Pancāstikāyasāra, S. B. J., iii, 75-76. 5. “In a word, believers in the creation theory make God a man, bring him down to the level of need and imperfection; whereas Jainism raises man to Godhood and inspires him to reach as near Godhood as possible by steady faith, right perfection, right knowledge, and above all, a spotless life."-Jaini, op. cit., p. 5. 6. Kundakundācārya, op. cit., v. 151 (trans. Jaini, op. cit., p. 77). 7. વર્મક્ષયસ્ય યાન મવશ્વો ન પુનર્નચમુ શિવ સનાતન ફ્રેશ્વરઃ –Vijayadharmasuri, છે. cit, p. 150. Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય વખત સર્વોત્તમ પદે પહોંચ્યા પછી તેનું પતન સંભવિત નથી. શ્રી ઉમાસ્વાતિ दग्धे बीजे यथाऽत्यन्तम् प्रादुर्भवति नाङ्कुरः। कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ॥ જમીનમાંનાં બીજ બળી ગયા પછી તેમાંથી જેમ અંકૂર કુટતા નથી તેમ કર્મરૂપ બીજ બળી ગયા પછી સંસારરૂપ અંકૂર ઉત્પન્ન થતા નથી. આમ “ઈશ્વર શબ્દથી જે કે કઈ વ્યક્તિવિશેષને નિર્દેશ નથી તે પણ સર્વમાન્ય ગુણે જ્યારે મનુષ્યમાં પૂર્ણ વિકસે છે ત્યારે તે ઈશ્વરત્વ પ્રાપ્ત કરે છે. ઈશ્વર મનુષ્યના આત્મામાં છુપાયેલ શક્તિમાં સર્વોત્તમ, મહાન અને સંપૂર્ણ પ્રકાશ યા વિકાસ માત્ર છે.”૨ અહીં એટલી સૂચના અસ્થાને નથી કે આવા સર્વજ્ઞ આત્માઓમાં કેટલાક નામકર્મના પરિણામે તીર્થકર કહેવાય છે. તીર્થંકરનું ખાસ લક્ષણ કેઈના ઉપદેશ સિવાય આત્માની સ્વયં જાગૃતિ છે અને તે તે દ્વારા સત્યનો પ્રચાર કરે છે; બીજા સામાન્ય કેવલી ગણાય છે. તીર્થંકરે પિતાની અદ્વિતીય પ્રભુતા, પ્રગભ દેવત, તેમજ અસાધારણ અને અલૌકિક સુંદરતા, શકિત, પ્રતિભા અને પ્રકાશથી જગત પર ચિરસ્મરણીય વ્યક્તિત્વ મૂકતા જાય છે. | તીર્થકર શબ્દ જેને ખાસ પારિભાષિક શબ્દ છે; ઘણી વખત સાધુ, સાધ્વી. શ્રાવક અને શ્રાવિકાના ચતુર્વિધ સંઘના સ્થાપક જે પણ તેને અર્થ કરાય છે, પરંતુ ખરે અર્થ એ છે કે આ વિચિત્ર સંસારરૂપ સમુદ્રમાંથી પાર ઉતરવા માટે અને આધ્યાત્મિક સુખના શિખરે પહોંચવા સારું આત્મિક પ્રકાશદ્વારા જે દરવણી કરે છે તેજ તીર્થકર કહેવાય છે. આ તીર્થકરે ધર્મને નવીન સત્ય, ને પ્રકાશ અને પુનર્જાગૃતિ આપી જગતનું કલ્યાણ કરે છે અને પહેલાનાં બધા જમાના કરતાં જગતને ખરે મૂકતા જાય છે. એ સ્વાભાવિક છે કે આત્માને વળગેલાં સારા નરસાં બધાંય કર્મોનો સર્વથા નાશ કરનાર તે ઉચ્ચતમ દશા પ્રાપ્ત કરી શકે અને તેના વિજયની નિશાની તરીકે બધાય તીર્થક જિન યા વિજયી પણ કહેવાય છે. આચાર્ય યોગેન્દ્ર કહે છે કે “જે આત્મામાં 1. Umasvativacaka, op. cit, chap. x, Sat. 8, p. 201. મામૈમૂતઃ પરમારમાં ન પુનઃ વર્મવાનતિ મવિનુમ મુત્ત પ્રાપ્ય જ પુનરોડવતાઃ .. –Vijayadharmasāri, op, and loc, cit. 2. Radhakrishnan, op. cit., i., p. 331. 3. Just as the Karma called Gotra-Karma came in the way of Mahāvira's being born to a Kshatriyaoni so we get here Nama-Karma, તરવારનામiાં ન ચસ્થ વર્માસ્તિ . . – Hemacandra, op. cit., chap. xi., v. 48, p. 30. 4. C. Jaini, op. ctd., p. 2. 5. "When a new Tirthankara rises, the followers of the preceding ones follow him, as the followers of Parśva, followed Mahavira."-Stevenson (Mrs), op. cit., p. 241. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સંપૂર્ણ વ્યક્તતા, સંપૂર્ણ જ્ઞાન, અનંત આનંદ અને અનંત શકિત છે તે પૂર્ણ સત્ અને તે સ્વયંપ્રકાશિત હાવાથી જિનદેવ અથવા આત્મવિજયી કહેવાય છે.”૧ આ બધા સર્વજ્ઞ જીવાત્માએ જગતપરને નિશ્ચિત સમય પૂરો કરી અંતિમ ધ્યેય યા મેક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે જૈનોનું નિર્વાણુ યા મેક્ષ ગુણસંબંધ રહિત અને પુનર્જન્મથી વિમુક્ત સ્થિતિ છે; બુદ્ધે પ્રશ્ન પેલ મેક્ષની માફક તે શૂન્યમાં સમાતું નથી. તેમાં દેહથી છૂટકારે છે; પરંતુ તેમાં અસ્તિત્વના નાશ નથી જ; “ જેનેાની દૃષ્ટિએ અસ્તિત્વ અનિષ્ટ તા નથી જ; પરંતુ તે દ્વારા ઉદ્ભવતી પ્રક્રિયા અનિષ્ટ છે.” શરીર આત્માથી છુટું પડી જાય એટલે જીવ અસ્તિત્વમાં રહેવા છતાં જન્મમરણની પરંપરાનાં બંધનામાંથી મુક્ત થાય છે; આમ નિર્વાણુ એ આત્માનેા નાશ નથી, પરંતુ અનંત આનંદની સ્થિતિમાં આત્માના પ્રવેશ માત્ર છે. “ મુક્ત આત્મા લાંબે કે ટૂંકા નથી, કાળા કે સફેદ નથી, કડવા કે તીખા નથી, તે અશરીરી, પુનર્જન્મ રહિત અને અસંબંધી છે. તે સ્ત્રી, પુરુષ નપુંસક નથી, પણ તે સર્વજ્ઞ અને સર્વદર્શી છે. મુક્ત આત્માના સ્વભાવની તુલના કરવા જેવી કોઈ ઉપમા નથી, તે અરૂપી છે તેમજ અવસ્થાવિશેષથી રહિત છે. ’પ જૈનધર્મના મુખ્ય અંગેના વિચાર કરતાં સૌથી વધારે ધ્યાન ખેંચનારી વસ્તુ તે તેના આગળ પડતા અહંસાના આદર્શ છે. આચાર્ય કુંદકુંદ કહે છે કે “ જીવ ચેતન સહિત, અરૂપી, ઉપયોગવાળા, કર્મથી જકડાયેલા, કર્મનેા કર્તા અને ભાતા, નાનાં મેટાં શરીરને ધારણ કરનાર અને કર્મબંધનથી છુટી લેકના અગ્રભાગ સુધી ઊંચે જનાર છે.”૬ જેનાને મન, જીવ શાશ્વત છે અને કાર્યકારણના અબાધિત નિયમને આધીન છે. મનુષ્યમાં જીવ હોય છે એટલુંજ નહિ પણ વનસ્પતિ, પશુ, પક્ષી, જીવજંતુ, પૃથ્વી, અગ્નિ, પાણી, હવા આદિ જેવાં ન દેખી શકાય એવાં સૂક્ષ્મ તત્ત્વામાં પણ જીવ હાય છે. યાકામી કહે છે કે આ સિદ્ધાંત જૈનેાની ખાસ વિશેષતા છે અને “નીતિના નિયમે તથા તેઓની આખી તત્ત્વજ્ઞાનની પદ્ધતિના તેમાં 1. Cf. Jainı, p. cit., p. 78. 2. As a matter of detail we may observe that the Digambara sect of the Jainas agrees with the Buddhists in maintaining that no woman has the capacity of attaining Nirvana. To the Digambaras, before she can ever reach Moksha she has to undergo rebirth as a man, while to the Svetambaras the path of Moksha is open to all, whether man or woman. સ્તિસ્ત્રનિર્વાળું છુંવત્ (Like man there is Nirvāua for woman), says śakatāyanācāryā in his '‘મુહિમુત્તરવુમમ્. ”—Cf. J. S. S., ii., Nos. 3-4, Appendix 2, V. 2. 3. “ Buddhists . . . seem . . . to use their common word Nirvana as connoting extinction not only of desire, with which the Jainas would agree, but also of the soul itself, which they would indignantly deny."-Stevenson (Mrs), op. cit., p. 172. 4. Barth, op., cit., p. 147. 5. Jacobi, S. B. E., xxii., p. 52. 6. Kundakundacarya, S.B.J., iil., 27; cf. Drayyasang vala, S.B.J., i, pp. 6-7, Jain Educationa International For Personal and Private Use Only / Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪૫ મહાવીર અને તેમને સમય સમાવેશ થાય છે.”૧ પત્થર, વૃક્ષે અને વહેતાં ઝરણે આદિમાં ભૂતના અસ્તિત્વની માન્યતાથી આ સિદ્ધાંત તદ્દન જુદો છે, લેહીલુહાણ ય દ્વારા થતા અમૂલ્ય જીને નાશ આવા દેને સંતોષ આપે છે, પરંતુ જૈન માન્યતાનુસાર જીવ માત્ર પવિત્ર છે અને એકજ દયેયને માટે ઉચ્ચદશામાં જનારા હોવાથી કેઈપણ જાતના અત્યાચારથી જેને દુઃખ કે પીડા પહોંચાડવામાં આવતી નથી. અહિંસાનો સિદ્ધાંત કે જે જૈન ધર્મની મહાન વિશિષ્ટ સિદ્ધિ છે તેની પાછળ આ વિચાર રહેલે છે. આચાર્ય હેમચંદ્ર અહિંસાની વ્યાખ્યા કરતાં જણાવે છે કે न यत् प्रमादयोगेन जीवितव्यपरोपणम् । त्रसानां स्थावराणां च तदहिंसाव्रतं मतम् ।। પ્રમાદવશ પંચેંદ્રિય, ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, હીન્દ્રિય તેમજ એકેન્દ્રિય જીવને ન હણવામાં અહિંસાવ્રતનું પાલન ગણાય છે કે શ્રી હેમચંદ્ર યોગશાસ્ત્રમાં આ સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જે દૃષ્ટાંત આપે છે તેવું બીજે કયાંય મળવા સંભવ નથી. તેમાં આવે છે કે શ્રેણિક રાજાના વખતમાં તેની કુરતા માટે પ્રખ્યાત એવે કાલસૌકરિક નામે કસાઈ હતે; તેને સુલસ નામે પુત્ર હતા, જે મહાવીરને પરમ ભક્ત હતા અને તેથી ધર્મભાવે શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારનો મિત્ર હતો. આ કસાઈનું માનસ એટલું કૂર અને શુદ્ર હતું કે તેને જૈનેની અહિંસા તરફ વાળવે તે તદ્દન મુશ્કેલ હતું. શ્રેણિક મહાવીરને પરમ ભક્ત હોવાથી આ કારણે તે ખૂબ દુઃખી થતું હતું અને ઉચ્ચ કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈ તેણે કસાઈને કહ્યું: .......નૂનાં વિમુચ થતું ! दास्येऽहमर्थमर्थस्य लोभात् त्वमसि सौनिकः ॥ જે તું તારે કસાઈને ધંધે છોડી દે તે હું તને ધન આપીશ કારણ કે ધનના લેભથીજ તું કસાઈ છે.' રાજાની આ પ્રાર્થનાની કસાઈ પર કાંઈ અસર ન થઈ તેણે સ્વસ્થ ચિત્તે જવાબ આવે सूनायां ननु को दोषो यया जीवन्ति मानवाः । તાં ન ગાતુ ત્યામતિ ...........! 1. Jacobi, op. cit., Int., p. xxxiij. 2. The animistic belief that nearly everything is possessed of a soul proves that Jainism is older than Mahavira and Buddha. This must have appeared at a very early time, when higher forms of religious beliefs and cults had not yet, more generally, taken hold of the Indian mind. CJ. Jacobi, op. cit., xlv., Int., p. xxxiji. 3. CJ. Smith, Oxford History of India, p. 53. 4. Hemacandra, op. cit., chap. i., v. 20, p. 2. (For trans, see Stevenson (Mrs), op. cit., p. 234.). Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જેનાથી મનુષ્યને નિર્વાહ થાય છે તે કલથી શું નુકશાન છે? હું તે છોડવાને નથી.” આ રીતે રાજાએ જોયું કે હવે બીજે કઈ રસ્તો નથી ત્યારે તેને એક અંધારા કૂવામાં રાખે અને આખી રાત તેમાં તેને લટકાવ્યું, પરંતુ ત્યાં પણ દુબુદ્ધિથી કૂવાની દિવાલ પર પશુઓના આકાર કાઢી ત્યાંને ત્યાં તેને હાથવતી ભૂસી નાંખવા લાગ્યા. આ પછી તેને અસાધ્ય વ્યાધિ લાગુ પડ્યો અને તે નરકે ગયે. પિતાના મરણ પછી તરતજ સુલસના સંબંધીઓ એકઠા થયા અને કુલધંધે ચલાવવા તેને સમજાયે; પરંતુ તેણે કહ્યું કે “જેમ મને મારે જીવે વહાલે છે તેમ બીજા પ્રાણીઓને પણ હોયજ અને આવું ફળ પ્રત્યક્ષ જેવા છતાં એ કેણ હેય જે હિંસાથી જીવવું પસંદ કરે?” સુલસના સંબંધીઓને આની કાંઈ અસર ન થઈ અને તેઓએ તેના કર્મના ભાગીદાર બનવા તત્પરતા બતાવી. પછી સુલસે ભેંસને મારવાને ઢંગ કરી બાપની કુહાડી લઈ પોતાના પગ પર ઘા કર્યો અને મૂછિત થઈ જમીન પર પડ્યે કેટલેક વખતે ભાન આવતાં સંબંધીઓને તેણે પૂછ્યું: .........વન્યવો પૂર્ય વિમર મમ વેદ્રનામા બંધુઓ, તમે મારા દુઃખમાં ભાગ પડા” પણ તેઓ તેને સાંત્વન આપવા સિવાય કાંઈ કરી શક્યા નહિ ત્યારે તેણે પ્રથમ વચનની યાદ આપી જણાવ્યું કે ___ व्यथामियतीमपि । नमे ग्रहीतुमीशिध्वे तत्कथं नरकव्यथाम् ॥ તમે આટલું દુઃખ નથી લઈ શકતા તે નરકનાં દુઃખ તે કેમજ લઈ શકશે?” આ રીતે સુલસ પોતાની ધારણામાં સંબંધીઓને જીતી શકે અને જૈનેનાં બારવ્રત ગ્રહણ કરીને સ્વર્ગે ગયે. આ કથાને સાર સ્પષ્ટ છે. કર્મના સિદ્ધાંતના જેટલું જ અહિંસાના સિદ્ધાંત પ્રત્યેનું જેનું મમત્વ આમાં જણાઈ આવે છે. યજ્ઞ માટે પશુહિંસા કરી શકાય છે એવા મનુના નિયમ વિષે યેગશાસ્ત્ર કહે છે કે જેઓ હિંસાને પુષ્ટિ કરતે નિયમ બતાવે છે તે દુટે નાસ્તિક લેકે કરતાં પણ વધારે પાપી છે. આજની દુનિયામાં પ્રવર્તતું ઉપાધિમય જીવન જોતાં પિતાના વ્યાવહારિક જીવનમાં પણ પ્રત્યેક જીવ પ્રતિ જૈનોની દયા આશ્ચર્યજનક છે. આજે પ્રવર્તતા જૈન માટે ગમે તેવી ટીકા કરવા જેવું લાગતા છતાં પણ જૈનેને અહિંસાનો મહાન આદર્શ અર્થાતુ પ્રાણીમાત્રપર પ્રેમ અને મિત્રતા એ અદ્દભૂત છે તે સમજવા માટે ટૂંક વિવેચન પૂરતું થશે. 1. Hemacandra, Yogaśāstra (with his own commentary), chap. ii., v. 30, pp. 91-95. Very often heaven is taken to mean Moksha, but it is not so. To the Jainas Moksha is that stage from which the soul has never to return. According to Jainism there is a limit to life in heaven, but when the soul reaches Moksha it enjoys bliss for ever, 2. C. Hopkins, . cit., p. 288. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમના સમય ४७ સાધુએ માટે કોઈપણ જાતની હિંસા અટકાવવા માટે એવા નિયમ છે કે તેમને માત્ર ત્રણ વસ્તુએ રાખવીઃ (૧) પાણી ગાળવા માટે એક વસ્ત્ર, (૨) એક રજોહરણ અને (૩) સૂક્ષ્મ જીવાની જાણ્યેઅજાણ્યે થતી હિંસા માટે મુહપત્તિ. “ આ ઉપરાંત આજ કારણે પોતાના વાળને લેચ કરવાનું કઠણ કામ કરવું પડે છે જે મૂળ નિયમ મુજબ પ્રથમ દીક્ષા વખતેજ ઉતારી લેવામાં આવે છે. જેનાના આ ખાસ રિવાજ છે, જે ભારતવર્ષના ખીજા સાધુ વર્ગોમાં જણાતા નથી.”૧ આમ અહિંસાવ્રતના ભંગ ન થવા દેવાના ઉદ્દેશથી એક ગૃહસ્થ પણ પોતાના દૈનિક જીવનમાં ખૂબ સાવધાન રહે છે; અને તેમાં પણ એક વિશિષ્ટતા છે કે ભૂલથી નાના જંતુના નાશના ભયથી રાત્રે યા સૂર્યાસ્ત પછી કાંઈ પણ ખાવાની અને ખની શકે તે પીવાની પણ મનાઈ છે. તેથીજ શ્રી હેમચંદ્ર કહે છે કે “ જ્યારે ખાનપાનમાં પડતા જીવા મનુષ્યની અંધકારથી ઘેરાયેલ આંખેા નથી જોઈ શકતી ત્યારે રાત્રે ભાજન કરવાનું કાણુ પસંદ કરશે ? ” આ બધા રિવાજો વિચારતાં જણાય છે કે કોઈપણ · હિંદુ જાતિએ અહંસા એટલે કે જીવમાત્રની રક્ષા માટે આટલું સન્માન યા ત્યાગભાવને મહત્ત્વ આપ્યું નથી.’૩ વ્યવહારુ જીવનમાં નિયમેાની આ બધી સખ્તાથી કાઇએ એક ક્ષણ પણ એમ માની લેવાનું નથી કે ઉપરોક્ત નિયમેાના પાલનથી જૈનધર્મ જગતમાં ઉભી શકશે નહિ અને તે રાષ્ટ્રને ગુલામી, અકર્મણ્યતા અને દારિત્ર્ય પ્રતિ ઘસડી જશે. “ જૈનધર્મ માટે આ પ્રકારની થતી ગેરસમજનું કારણ તે વિષેની અપૂર્ણ માહિતી અને તે પ્રતિના વિધ જણાય છે. · જેટલી અનુકંપાથી તમારી ફરજ બજાવી શકાય તે રીતે તે ખજાવા' એ જૈનધર્મની પ્રથમ શિક્ષા છે; હંસા કોઈપણ મનુષ્યના કર્તવ્યમાં આડે આવી શકતી નથી.” જૈનોની અહિંસા એ દુર્બળની અહિંસા તેા નથીજ, પણ તે એક બહાદુર આત્માનું આત્મબળ છે કે જે જગતનાં બધાં અનિષ્ટ ખળાથી ઉચ્ચ છે અથવા ઉચ્ચ થવા ઇચ્છે છે. 6 ‘આત્મવત્ સર્વભૂતેષુ ’પ એ સૂત્ર શ્રી હેમચંદ્ર આચાર્યે ઠીક જ દર્શાવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં જૈનવૃત્તિ સ્પષ્ટ કરતું ગરીબમાં ગરીબ, નીચમાં નીચ અને ભાન ભૂલેલા પ્રતિ દર્શાવેલ ભાવનું નીચે મુજબ દૃષ્ટાંત છે: રિકેશી નામના એક ચાંડાળ હતા. તે ઇંદ્રિયાનું દમન કરીને ઉચ્ચતમ ગુણા પ્રાપ્ત કરી મહાન સાધુ થયા. એક વખત ગોચરી જતાં તે બ્રાહ્મણાના યજ્ઞના એક વાડા પાસે આવી પહોંચ્યા. તેમણે કહ્યુઃ 1. Búhler, op. ci., p. 15. 2. Hemacandra, op. cit., MS., chap. iii., v. 49, p. 8. 3. Barth, op. cit., p. 145. 4. Jaini, op. cit., p. 72. 5. બાહ્મવત્ સર્વભૂતેષુ . . .-Hemacandra, ob. cit., chap. ii., v. 20, p. 3. Jain Educationa International For Personal and Private Use Only / Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ “ અરે બ્રાહ્મણા! તમે શા માટે અગ્નિ સળગાવી પાણીથી બાહ્ય પવિત્રતા મેળવા છે ? સુજ્ઞ પુરુષા કહે છે કે જે બાહ્ય પવિત્રતા તમે શેાધા છે તે ખરી વસ્તુ નથી. ४८. “ તમે કુશઘાસ, યજ્ઞના વાંસ, લાકડાં અને પરાળ વાપરા છે; સવાર સાંજ પાણીને સ્પર્ધા છે અને તમે જીવતાં જંતુના નાશ કરો છે અને પિરણામે તમારા અજ્ઞાનથી તમે વારંવાર પાપ કરેા છે. “ ધર્મ એ મારૂં સાવર છે; બ્રહ્મચર્ય એ રનાનાગાર છે જે મિલન નથી, પરંતુ આત્માર્થે અતિ વિશુદ્ધ છે. તપ એ યાતિ છે; ધર્મવ્યાપાર એ મારા યજ્ઞને ચાટવા છે; શરીર એ સૂકું છાણું છે; કર્મ એ મારાં લાકડાં છે. સંયમ એ ખરે પુરુષાર્થ છે અને શાંતિ એ અલિદાન છે. આની સાધુપુરુષોએ પ્રશંસા કરી છે અને તે હું આપું છું. ” ઉત્તરાધ્યયન પોકારીને કહે છે કે “ તપશ્ચર્યાનું ફળ પ્રત્યક્ષ છે; જન્મનું મહત્ત્વ કશુંય નથી. પાકના સુપુત્ર પવિત્ર હરિકેશી પ્રતિ જુએ, તેમની શક્તિ અનંત છે. ’૧ ઉપરાંત દૃષ્ટાંત જેનાને ગ્રાહ્ય એવા નૈતિક ગુણા દર્શાવે છે; આ ધર્મની સર્વવ્યાપકતા એ તેની વિશિષ્ટતા છે અને તેની પાછળ અહિંસાને મહાન આદર્શ કહેલા છે જે જૈના સમક્ષ કેવળ મેાક્ષાર્થી સાધુને આદર્શ નહિ, પરંતુ બીજાને તારવા માટે તત્પર અને વિશ્વબંધુત્વની ભાવનાથી લિપ્ત એવા મહાન સાધુના આદર્શ રજુ કરે છે. સર્વ મનુષ્યમાત્રને માત્ર કુલીન આર્યાને નહિ, પરંતુ હલકા કુળના શુદ્રો તેમજ હિંદમાં ઘણાજ તિરસ્કારપાત્ર ગણાતા પરદેશી મ્લેને પણ મુક્તિ પ્રતિ દેરી તે માટે પેાતાનાં દ્વાર તેમના માટે ખુલ્લાં હેાવાના મહાન ઉદ્દેશ જૈન ધર્મ જણાવે છે.”ર ગમે તે હલકી જાતિના મનુષ્યોને પેાતાના ધર્મમાં જોડવાની ભાવનાને દૂર રાખીએ તો પણ ખીજા ધર્મ પ્રતિ જૈનાએ રાખવી જોઈતી દૃષ્ટિ ખરેખર પ્રશંસનીય છે. તે બતાવે છે કે જૈનધર્મ કેટલી હદ સુધી બીજાની લાગણી ન દૂભાવવા માટે સાવચેત હતા. શ્રીમતી સ્ટીવન્સનને પણ સ્વીકારવું પડ્યું છે કે “જૈનધર્મની અદ્વિતીય પ્રતિષ્ઠા એ 1. Jacobi,'S.B.E., xlv, pp. 50-56. 2. Búhler, p. cit., p. 3. “ The Jaina community is only divided into Yatis and Savakas, and if in any part of India, the Jainas practically recognise the distinctions of caste, it is just the same with the Christians and Mahomedans of Southern India, and even with the Bauddhas of Ceylon. This has nothing to do with the religion, it is only the adoption of social distinctions, which are rooted too deeply in the mind of the Indian nation to be abolished by the word of a religicus reformer."-Jacobi, Kalpa-Sitra, Int., p. 4. 3. "Hieun Tsiang's notes on the appearance of Nirgrantha or Digambara in Kiapishi (Beal, Si-Yu-ki, i,, p, E5) point apparently to the fact that they had, in the North West at least, spread their missionary activity beyond the borders of India."-Bühler, op.cit., p. 4. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મહાવીર અને તેમના સમય છે કે તે પોતાનું ધ્યેય સિદ્ધ કરવાની પરધર્મીઓની લાયકાત સ્વીકારે છે, જ્યારે ભારતના ઘણા ખરા અન્ય ધર્મે તે સ્વીકારતા નથી.”૧ બીજા માટે બહુમાન ધરાવવાની આ પ્રશસ્ત ભાવના જૈનધર્મની કેટલીક સર્વોત્તમ પ્રભાવશાળી વિભૂતિઓનું ખાસ લક્ષણ છે. ષગ્દર્શન સમુચ્ચયના જૈવિભાગની શરુઆતમાં આચાર્ય હરિભદ્ર લખે છે કેઃ पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ “ મારે વીર પ્રતિ પક્ષપાત નથી કે કપિલ આદિ પ્રતિ દ્વેષ નથી; જેનું કથન યુક્તિયુક્ત હોય તે સ્વીકારવામાં કશેય દુરાગ્રહ ન હોય.”ર જેનેાની આ ઉદાર ભાવના ઉપરાંત તેના અહિંસાના આદર્શે જૈનધર્મમાં પ્રાયશ્ચિત્તના તત્ત્વને ઉચિત મહત્ત્વ આપ્યું છે. મનુષ્યના જીવનમાં હિંસા કેટલેક અંશે અનિવાર્ય છે, અને તેથી આખરી ધ્યેય સિદ્ધ કરવા માટે આખા દિવસમાં થતાં પાપે તેમજ ભૂલાનું દિન પ્રતિદિન ભાન થાય અને તેનું દૈનિક પ્રાયશ્ચિત્ત થાય તે આવશ્યક છે. જૈનધર્મનું આ અદ્વિતીય લક્ષણ ન ગણાય, તેા પણ જે મહત્ત્વ જૈનધમેં પ્રાયશ્ચિત્તને આપ્યું છે તે સાચે જ અદ્વિતીય છે. પ્રાયશ્ચિત્તના તત્ત્વમાંથી ફલિત થતાં સામાયિક અને પ્રતિક્રમણ એ એ વિધાના સાધુ તેમજ શ્રાવકના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. સુધર્માસ્વામીનું આવશ્યકસૂત્ર ત્યાંસુધી કહે છે કે “સામાયિકથી શરૂ થતું અને બિંદુસાર (ચૌદમું પૂર્વ) થી પૂર્ણ થતું જ્ઞાન સત્યજ્ઞાન છે; તેનું પરિણામ સચ્ચારિત્ર છે અને ચારિત્રથી નિર્વાણ પ્રાપ્ત થાય છે.” સામાયિક વ્રત એટલે ઓછામાં ઓછી ૪૮ મિનિટ ધ્યાનમાં ગાળવી; જેનાથી આત્મા સમભાવ કેળવે છે. તે માટે ‘કરેમિ ભંતેના પાઠ મુખ્ય છે; જેના અર્થ નીચે મુજબ છેઃ “ હે ભગવંત! હું સામાયિક કરૂં છું; હું પાપમય વ્યાપારાથી પાછા હઠું છું. મન, વચન અને કાયાથી આજીવન હું પાપે નહિ કરૂં, તેમજ કોઈ પાસે કરાવીશ પણ નિહ. હે ભગવન ! હું જાનાં પાપાથી પાછો ફરૂં છું. ગુરુ અને આત્માની સાક્ષીએ હું પાપને ધિક્કારૂં છું અને પાપમય કાર્યાંથી મારા આત્માને મુક્ત રાખવા હું સામાયિક વ્રત ગ્રહણ કરૂં છું. ۶۶۱۷ 1. Stevenson (Mrs), op. cit., p. 213. 2. Haribhadra, oh. cit., p. 39; see also भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥ Jain Educationa International 4. Cj. Stevenson (Mrs), ob. it., p. 215. 5. મિ અંતે ! ७ -Hemacandra, Mahādevastotra, v. 44, 3. સામાન્યમાય ... . . . નિવા′′i }. Anayaka-Satya, v. 93, p. 69. વોસિરામ.-Avaśyaka-Sitra, p. 454. For Personal and Private Use Only / Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ મહાવીરે સંસારત્યાગ કરી સાધુ તરીકે દીક્ષા લીધી તે વખતે ઉપરોક્ત શબ્દો પ્રતિજ્ઞા રૂપે ઉચાર્યા હતા. હરિભદ્રસૂરિએ આવશ્યક સૂત્રની ટીકામાં સામાયિકની નીચે પ્રમાણે વ્યાખ્યા કરી છે તેણે ખરૂં સામાયિક કર્યું કહેવાય કે જેણે સમભાવ પ્રાપ્ત કર્યો હોય અને જે સર્વ પ્રાણીઓ પ્રતિ પિતાને આત્માની માફક જતાં શીખે. જ્યાં સુધી આત્મા રાગદ્વેષ છેડે નહિ ત્યાંસુધી કોઈ પણ જાતનું તપ લાભકારક નથી. જ્યારે જીવ પ્રાણીમાત્ર પ્રતિ સમભાવે જોઈ શકે ત્યારે જ તે રાગ અને દ્વેષ પર વિજય મેળવી શકે છે.” પડિકમણું અથવા સંસ્કૃત પ્રતિકમણ એટલે પાપને સાફ દિલથી એકરાર અને તેની માફી માટેની તીવ્ર ઈચ્છા; ટુંકમાં આત્માને લાગેલ દોષોનું તે પ્રાયશ્ચિત્ત છે. પ્રતિકમણમાં જેને કેઈપણ ઇદ્રિયવાળા જીવ પ્રતિ કરેલ અપરાધને વિચાર કરી માફી માગે છે. તે ઉપરાંત આરોગ્યના નિયમ વિરુદ્ધ કઈ પણ જીવજંતુની ઉત્પત્તિ થઈ હોય તે તેને પણ આ સમયે વિચાર થાય છે.”૪ અહિંસાના સિદ્ધાંતમાંથી જન્મેલ વિશ્વબંધુત્વના ગુણોને વિકાસ તે આ શિક્ષાનું સ્વાભાવિક પરિણામ છે, અને વ્યાવહારિક દષ્ટિએ મુક્તિ અર્થ ફાંફાં મારતી મનુષ્યજાતિને મદદ કરવાને અર્થ તેમાંથી નીકળે છે. તે ઉપરાંત જેનેનું સામાજિક બંધારણ એવી રીતે ઘડાયું છે કે તેમાંથી ઉપરોક્ત આદશે વ્યવહારમાં ઉતારી શકાય. હવે આપણે જેને તત્ત્વજ્ઞાનના એક વિશિષ્ટ લક્ષણને વિચાર કરીએ અને તે ભારતીય ન્યાયશાસ્ત્રમાં અપાયેલ જૈન દર્શનને ખાસ ફળ ગણાય છે. સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ અને પ્રચાર એ બધાય ધમનો હેતુ હોય છે. દરેક ધર્મ મનુષ્યને દની પેલે પાર જવાનું શીખવવા પ્રયાસ કરે છે અને જૈનધર્મ પણ એજ વસ્તુ કહે છે, પરંતુ તફાવત એ છે કે તે વસ્તુનું એકાંતરવરૂપ મર્યાદિત દ્રષ્ટિબિંદુથી ઓળખાવતું નથી. સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જૈનધર્મ પાસે પિતાનું તત્ત્વજ્ઞાન છે જે સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. “નયને (દષ્ટિબિંદુનો) સિદ્ધાંત જૈન ન્યાયનું ખાસ લક્ષણ છે.”૫ આપણે જોયું છે કે જૈન અધ્યાત્મશાસ્ત્ર 1. તપશ્ચર્યાદા માવાન . . . “ ક્રમ તામારૂવું . . .. ૩રત.--Kalpa-Satra, SubodhikaTika, p. 96. Cf. Avašyaka Sūtra, p. 281. 2, ઃ ‘નમઃ” મય, ગારમનમવ પર . . ., ‘સર્વભૂતેપુ’ . . . તસ્ય સામાથિવું મતિ. Avasyaka-Sutra, p. 329. 3. C. Dasgupta, op. tit., 5, p. 201. 4. Stevenson (Mrs), op. cit., p. 101. 5. Radhakrishnan, op. cit., i., p. 298. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમનો સમય જગતના બે પ્રકાર-જવ અને અજીવ માને છે અને તે દરેકમાં ઉત્પાદ-ઉત્પત્તિ, થય–નાશ અને ધૃવત્વ-નિત્યત્વ ગુણ સ્વીકારે છે. અહીં ઉત્પત્તિને અર્થ નવું સર્જન નથી, કારણ કે જેનદૃષ્ટિએ આખું વિશ્વ શાશ્વત જ છે. ઉત્પાદનો અર્થ એ છે કે શાશ્વત જગતમાં નિરંતર પદાર્થોનાં રૂપાંતર થયા કરે છે. દરેક વસ્તુ–પદાર્થને સહજ-સ્વાભાવિક ગુણોની અપેક્ષાએ તે સત્-પ્રવ-નિત્ય છે તે જ પદાર્થ બીજા પદાર્થના ગુણધર્મની અપેક્ષાએ સત્ ન હોવાથી અસતું એ સ્વતઃ સિદ્ધ છે. “અનુભવથી એમ પણ જણાય છે કે શાશ્વત તત્ત્વ દરેક ક્ષણે કેટલાક ગુણોને તજી નવા ગુણ ગ્રહણ કરે છે. ટૂંકમાં આ સિદ્ધાંત અનેકાંતવાદ” કહેવાય છે, અથવા “બુદ્ધોના અનેક વર્ણાકાર, ઉપનિષદના અનેકાંત દૈતવાદની સામે જ જૈનેને અનેકાંતવાદ છે.”પ આ ઉપર જ જેનો સ્યાદ્વાદનો સિદ્ધાંત ઘડાયેલ છે. “આ વિધાપરથી એ સ્પષ્ટ છે કે આપેલ પદાર્થને જુદા જુદા દૃષ્ટિબિંદુથી જેવાથી નાના પ્રકારના વિરુદ્ધ દેખાતા ધર્મો જાણી શકાય છે.” દરેક વરતુમાં અનંત ધર્મો–ગુણો રહેલા છે જે બધાય એકજ વખતે વ્યક્ત થઈ શકતા નથી, પરંતુ જુદીજુદી અપેક્ષાએ એ બધા ધર્મો સિદ્ધ થઈ શકે છે. દરેક વસ્તુને ચાર જુદી જુદી દૃષ્ટિએ વિચાર થઈ શકે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આમ “સ્યાદ્વાદને સિદ્ધાંત એ પ્રતિપાદન કરે છે કે દરેક વસ્તુ જુદા જુદા અનંત ધર્મોવાળી હોવાથી ગમે તે દૃષ્ટિબિંદુથી નક્કી કરેલ વિધાન એકાંત સત્ય માની શકાય નહિ.” આ રીતે હરેક પદાર્થમાં જુદી જુદી અપેક્ષાએ વિરુદ્ધ નાના પ્રકારના ધર્મોને સ્વીકાર કરે તે જ સ્યાદ્વાદ છે; “વસ્તુને સંગાત્મક રીતે જાણવાની આ પદ્ધતિ છે.” સ્યાદ્વાદના સિદ્ધાંતને ઘણી વખત સંશયવાદ તરીકે ગણવામાં આવે છે પરંતુ 1, વડુતનવં ત્વાચબ્રખ્યામલા • •.-Hemacandra, Syatvādanajali, p. 168. Cf. bid, vv. 21-22. येनोत्पादव्ययध्रौव्ययुक्तं यत्सत्तदिष्यते। अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः॥ - Haribhadra, op. cit., v. 57. 2. C. Warren, op. cit., pp. 22-23. 3. Dasgupta, op. cil , i, p. 175. 4. તવં . • , વીવા વસ્ત્રક્ષામ, બનનધર્મામવમેવ • •.-Hemacandra, op, cit., p. 170. 5. Dasgupta, ob. cal, i, p. 175; નૈવાનિ માનાનિ . . . અનેવામાન ગુનિ.-Viseshavasyakablashyami, v. 2186, p. 895. 6. Belvalkar, op. cit., p. 112. 7 Dasgupta, op. cit., p. 179. 8. Warren, op. cit., p. 20. 9. C. Hultzsch, E.I., vii., p. 113. " In contrast to the Nihilistic Buddhist, the Jaina assumes a doubtful attitude, so that he is termed the “may-be philosopher,’ Syādālin, in opposition to the Buddhist, the philosopher of the void' "-Hopkins, op. cid., p. 291. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ પર ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ વધારે સત્ય તે એ છે કે તેને વૈકલ્પિક શક્યતાના સિદ્ધાંત તરીકે ઓળખાઓ તે જ યોગ્ય છે. પ્રસિદ્ધ વિદ્વાન આનંદશંકર ધ્રુવ કહે છે કે “સ્યાદ્વાદને સિદ્ધાંત સંશયવાદ તે નથી જ. તે મનુષ્યને વિશાળ અને ઉદાર દ્રષ્ટિએ વસ્તુ જેવા પ્રેરે છે અને વિશ્વની વસ્તુઓનું કેવી રીતે અવકન કરવું તે શીખવે છે. તે વસ્તુનું એકાંત અસ્તિત્વ સ્વીકારતો નથી તેમજ તે સ્વીકારવાની તદ્દન ના પણ કહેતા નથીપરંતુ જણાવે છે કે વસ્તુ છે અથવા નથી અર્થાત્ અનેક દષ્ટિબિંદુમાંની એક દૃષ્ટિએ તેનું વિધાન થયેલું છે તે સ્પષ્ટ કરે છે. “વાસ્તવિકતાનું સાચું અને સટ પ્રતિપાદન તે માત્ર આપેક્ષિક અને તુલનાત્મક હોઈ શકે, અને તે પ્રતિપાદનની શક્યતા સ્વીકારે છે. પ્રત્યેક સિદ્ધાંત સત્ય હોય છે, પરંતુ તે કેટલાક ચેક સંજોગોમાંજ; વસ્તુના અનેક ધર્મો હોવાના કારણે કાંઈ પણ સત્ય કહી શકાતું નથી. વસ્તુના વિવિધ ધર્મો બતાવવા માટે ધર્મના વિધાન અને નિષેધને લગતા શબ્દપ્રયોગે સાત પ્રકારનાં હોવાનું દર્શાવાયું છે.” * સાત પ્રશ્નોના જવાબ આપવાની પદ્ધતિને સપ્તભંગી નથ અથવા સાત વચનપ્રયોગો પણ કહે છે. આ તાત્વિક સિદ્ધાંત ખૂબ ગહન અને રહસ્યપૂર્ણ છે, એટલું જ નહિ પણ તે ખાસ પારિભાષિક છે, આ વસ્તુ સ્પષ્ટ કરવા નીચેના સરળ અને સુંદર વિવરણથી કાંઈ વધારે આપી શકતા નથી. વેદાન્તીઓ માને છે કે એક આત્મતત્ત્વજ ખરેખર અસ્તિત્વ ધરાવે છે, બીજું કાંઈ નહિ; (vમેવ-દ્વિતીચF) અને તે નિત્ય છે, બીજું બધું અસત-માયિક છે. આમ આત્મવાદ એકવાદ યા નિત્યવાદ કહેવાય છે. તેમની દલીલ એવી છે કે જેમ પ્યાલે, રકાબી જેવી વસ્તુજ નથી; તે તે જુદા જુદા નામથી સંબોધાતી માટી માત્ર છે, તેવી જ રીતે જુદા જુદા નામથી ઓળખાતા વિશ્વના પદાર્થો એક આત્મતત્વના જુદા જુદા પ્રકારો માત્ર છે. બીજી તરફ બે કહે છે કે મનુષ્યને નિત્ય આત્મા જેવા કેઈ તત્ત્વનું સાચું જ્ઞાન જ નથી; એ તે માત્ર અટકળ છે કારણ કે મનુષ્યનું જ્ઞાન ઉત્પત્તિ, વિનાશ અને લય પામી બદલાતા પદાર્થોમાં પરિમિત થાય છે. આ સિદ્ધાંત આથી અનિત્યવાદ કહેવાય છે. માટી પદાર્થરૂપે 1. Cf. Fleet. I.A., vii., p. 107. “The view is called Syādvāla, since it holds all knowledge to be only probable. Every position gives us only a perhaps, a may be, or a Syāt. We cannot confirm or deny anything absolutely of any object. There is nothing certain on account of the endless complexity of things."--Radhakrishnan, op. cit., i., p. 302. 2. Kannoomal, Saptabhangi-Naya, Int., p. 8. ३. उपाधिभेदोपहितं विरुद्ध नार्थेष्वसत्त्वं सदवाच्यते च । --Hemacandra, op. cit., v. 24, p. 194. 4. Radhakrishnan, ob, cit, i, p. 302; યાદ જ સાપેક્ષત્તરમન . . . સાતનિત્યનિથસ્થાને ધર્માસ્યુ પામ: .-Vijayadharmasuri, op. cir, p. 11. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫૩ મહાવીર અને તેમને સમય નિત્ય હોય, પણ ઘડા તરીકે અનિત્ય છે એટલે અસ્તિત્વમાં આવી નાશ પામે છે; અર્થાત્ વેદાન્તીઓની માન્યતા અનુસાર જીવ શુદ્ધ નથી, પરંતુ અનેક વસ્તુમય છે અને તે માટે થતું વિધાન સત્યનો અંશ માત્ર છે. વસ્તુના પ્રત્યેક ધર્મના વિધાન તથા નિષેધને લગતા શબ્દપ્રયેગે સાત પ્રકારે થાય છે જેને જેને સપ્તભંગી તરીકે ઓળખે છે. આ વિધાન ચાતુશબ્દના ઉપયોગ સાથે ગતિ, નહિત અને ગવચ્ચે શબ્દોને ઉલેખ કરવાથી થઈ શકે છે. વસ્તુના સ્વપર્યાયપર ભાર મૂકીએ ત્યારે સ્થાસ્તિ; તેના પરપર્યાયસંબંધી ભેદપર ભાર મૂકીએ ત્યારે ચારિત; જ્યારે તેના સત્ અને અસત્ એ બંને પર સમાન ભાર મૂકીએ ત્યારે ચાસ્તિનાસ્તિ એમ કહેવાય. પરંતુ જ્યારે એક પર ભાર મૂક્યા વિના તે પદાર્થ વાણીવડે વ્યક્ત થઈ શકે તેવું નથી એમ બતાવવા માટે વિખ્ય વપરાય; તેજ રીતે અમુક અપેક્ષાએ નિત્ય હોવા છતાં અવક્તવ્ય છે તે બતાવવા ચાસ્તિ વચ્ચે કહેવાય; અને અમુક અપેક્ષાએ વસ્તુ અનિત્ય હોવા છતાં અવક્તવ્ય છે તે બતાવવા માટે ચન્નતિ વચ્ચે વપરાય. આ ઉપરાંત અમુક અમુક અપેક્ષાએ વસ્તુ નિત્ય અને અનિત્ય હોવાની સાથેજ અવક્તવ્ય છે એમ બતાવવા સારુ સહિતનાસ્તિ વક્તવ્ય એમ કહેવાય છે. આ સાત પ્રકાર પરથી જાણવાનું એટલું જ છે કે બધે વખતે, બધી રીતે અને બધા રૂપે એક વરતુનું અરિતત્વ વિચારી શકાય નહિ, પરંતુ એક જ જગ્યાએ અસ્તિત્વ ધરાવતું હોય અને બીજમાં ન હોય; એક જ વખતે અસ્તિત્વ ધરાવતું હોય ત્યારે બીજા વખતે ન હોય.' જૈનધર્મનું આ સ્પષ્ટીકરણ વેદાન્તી અને બૌદ્ધોના બે અતિરેકને સમન્વય છે, અને તે બુદ્ધિગ્રાહ્ય અનુભવપર રચાયેલે છે.”૨ યાકેબી અને બેલવેલકર આને સંજય બેલઠ્ઠીપુખ્તના અયવાદના વિધાત્મક સિદ્ધાંત તરીકે માને છે. “જ્યારે સંજય કહે છે કે “તે છે તે હું કહી શકતું નથી અને તે નથી તેમ પણ હું કહી શકતે નથી, ત્યારે મહાવીર એમ કહે છે કે “હું કહી શકું છું કે એક દષ્ટિએ વસ્તુ છે અને વિશેષમાં એ પણ કહી શકું છું કે અમુક દષ્ટિએ તે નથી.” ટૂંકમાં સ્યાદ્વાદ જૈન તત્ત્વજ્ઞાનનું અદ્વિતીય લક્ષણ છે. જૈન બુદ્ધિમત્તાનું આથી અધિક સુંદર, શુદ્ધ અને વિસ્તીર્ણ દૃષ્ટાંત આપી શકાય તેમ નથી. જૈન સિદ્ધાંતની આ શેલનું માન મહાવીરને ઘટે છે. દાસગુપ્તના અભિપ્રાય પ્રમાણે આ વિષય પરત્વે જૈનશામાં સૌથી પહેલો ઉલેખ ભદ્રબાહુની મૂત્રકૃતાંગ નિર્યુક્તિની (ઈ. સ. પૂર્વ 1. CJ. Bhandarkar, Report on Sanskrit MSS., 1883-1884, pp. 95-96 ; Rice (E. P.), Kanarese Literature, pp. 23-24. 2. Dasgupta, op. cit., , p. 175. 3. Belvalkar, op. cit., p. 114. Cf. Jacobi, S. B. E., xlv., p. xxvii; Belvalkar and Ranade, op. cit., pp. 433 n., 454 ff. 4. C). Belvalkar, op. cit., p. 114, Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ૪૩૩-૩૫૭) ની ટીકામાં ઘણું કરીને મળી આવે છે. આ નિવેદન માટે તે વિદ્રાને સ્વ. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણનું પ્રમાણ સ્વીકાર્યું છે, જેમણે પિતાના આધાર તરીકે નિર્યુક્તિનો નીચેનો લેક ઉદ્ધત કર્યો છે. असियसयं किरियाणं अकिरियाणं च होइ चुलसीती। अन्नाणिय सत्तही वेणइयाणं च बत्तीसा॥ “ક્રિયાવાદના ૧૮૦ ભેદ, અક્રિયાવાદના ૮૪, અજ્ઞાનવાદના ૬૭ અને વનયિકવાદના ૩૨. આ પરથી જણાય છે કે સ્વ. ડૉ. એવા ખોટા ખ્યાલમાં હતા કે નિર્યુક્તિના ઉપરોક્ત શ્લોકમાં સપ્તભંગીન નો ઉલ્લેખ છે. જેનોએ માનેલા ચાર નાસ્તિક મતેના ૩૬૩ ભેદો અહીં મળી આવે છે. ખરું જોતાં અમારે અભિપ્રાય એ છે કે જેના સ્યાદ્વાદના સિદ્ધાંત અને સાત નયને ઉલેખ સ્થાનાંગ, ભગવતી અને બીજાં જૈનશામાં મળી આવે છે. છેવટે લાલા કોમલના શબ્દોમાં કહીએ તો “આ સિદ્ધાંતના તત્ત્વોએ સત્ય સ્વરૂપ અને તેની ખુબીઓ સમજાવવા માટે અનેક મહાન ગ્રંથ રચ્યા છે. જે ભારતમાં પ્રચલિત પરસ્પર વિરોધી જણાતી ધાર્મિક પ્રવૃત્તિઓ કે જે ઘણી વખત વિચારભેદ વધારી મૂકે છે તે સમજાવવા આ વિચારપદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તે સમાધાન પ્રતિ પ્રત્યક્ષ વલણ થવા સંભવ છે.૬ આમ જે અહિંસા એ જૈનધર્મને મુખ્ય નૈતિક ગુણવિશેષ ગણાય તે સ્યાદ્વાદ એ જૈન અધ્યાત્મવાદનું મુખ્ય તેમજ અદ્વિતીય લક્ષણ ગણાય અને શાશ્વત જગતના કર્તા એવા સંપૂર્ણ ઈવરને સ્પષ્ટ નિષેધ કરીને જૈનધર્મ જણાવે છે કે “હે મનુષ્ય! તું તારે જ મિત્ર છે.” આ સંદેશને અનુલક્ષીને જ જેન વિધિવિધાનોની ગૂંથણ થઈ છે. 1. Dasgupta, op. cit., i., p. 181, p. 1, 2. Vidyabhushana, History of the Medioeval School of Indian Logic, p. 8; History of Indian Logic, p. 167. 3. Sutrakytānga (Agamodaya Samiti), v. 119, p. 209. 4. Cf. Jacobi, op. cit., Int., p. xxvi; ibid., pp. 315 ff. 5. Sthānānga (Agamodaya Samiti), p. 390, sūt. 552; Bhagarati (Āgamodaya Samiti ), sid. 469, p. 592. For further references see Sukhlal and Becher das, Sammatitarka of Siddhasena, iii., p. 441, n. 10. 6. Kannoomal, op. cit., Int., p. 7. 7. Dasgupta, op. cit, p. 200. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય ૫૫ અહિંસાના આદર્શ સાથે ઉપરોક્ત સર્વ વસ્તુઓ આપણને શીખવે છે કેઃ He prayeth well, who loveth well Both men and bird and beast, He prayeth best, who loveth best All things both great & small. (Coleridge) જે મનુષ્ય કે પશુપક્ષીને પ્રેમથી ચાહે છે તે જ ઠીક પ્રાર્થના કરી શકે છે, જે નાના મોટા સર્વ પદાર્થોને ઉચ્ચ ભાવે ચાહે છે તે જ ઉત્તમ પ્રકારની પ્રાર્થના કરે છે અને એટલા માટે હંમેશાં જેનો કહે છે કેઃ ___ खामेमि सव्वजीवे, सव्वे जीवा खमन्तु मे। मेत्ती मे सव्वभूएसु, वेरं मज्झं न केणइ ॥ હું બધા ને ખમાવું છું, અને બધા જ મને માફી આપ. સર્વ છે સાથે મારે મૈત્રીભાવ છે, મારે કોઈની સાથે વેર નથી.” હવે આ સિદ્ધાંતના એક પણ લક્ષણ માટે ગેરસમજ ઉભી કરવી કે વિપરીત રીતે તે સમજવા તે જૈન ધર્મના સત્ય સ્વરૂપને અન્યાયકર્તા છે. ત્યારે આપણે ખુલ્લા દિલે કબૂલ કરવું જોઈએ કે મહાવીરના ઉદ્દેશ ઉરચ અને પવિત્ર હતા અને મનુષ્ય જાતિ તેમજ સર્વ જીવાત્માની સમાનતાને સંદેશ ભારતના યજ્ઞયાગાદિથી ત્રાસિત અને જાતિભેદથી કંટાળી ગયેલ લેકે માટે ઉદાર અને મહાન આશિર્વાદરૂપ હતે. મહાવીરે સુધારેલ જૈનધર્મ સંબંધી વિવરણ કર્યા પછી આપણે હવે તેમાં પડેલ ખાસ મહત્ત્વના મતભેદ વિષે સંક્ષેપમાં વિચારીએ. મહાવીરના સંઘમાં પડેલ આ મતભેદો જૈન સમાજ કેમ પચાવી શકે તેને પણ તે સાથે વિચાર કરે પડશે. બધાય પયગંબર અને સુધારકના સંબંધમાં બને છે તેમ મહાવીરના સંપ્રદાયને પણ કમનસીબે તેમના પિતાના સમયમાં જ તેમજ તે પછી પણ પાખંડી ધર્મગુરુએનો સામને કરે પડ્યો હતે. આમાં જેને જાણીતા સાત “ forgવો” (નિવ)ર અર્થાત્ જિને પ્રરૂપેલા ધર્મ વિરૂદ્ધ મતપ્રચાર કરનારાઓને સમાવેશ થઈ જાય છે. જમાલિ, તીસગુત્ત, આષાઢ, અશ્વામિત્ર, ગંગ, છલુએ અને ગેછામાદિલ” એ સાત નિહે છે. આ બધામાં સૌથી વધારે વિખ્યાત અને મહાવીરનો પ્રચંડ હરીફ 1. Apasyaka-Stotra, p. 763. 2. યદુથ . . . સ nિvઠ્ઠI[ . . . વૈદ્ધમ[[મ્સ. Arasyaka • Stula, v. 778, p. 311. ગથ સત્તનવરયપં . . . સ્ટિવ્યતે.-Merutunga, Vicarasrani, J. S. S, i., Nos. 3-4, Appendix, pp. 11-12. 3. Bhagavati-Satra (Agamodaya Samiti), ii., pp. 410-430. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ પ૬ ઉતર હિંદુસ્તાનમાં જૈનધર્મ ગોસાલ મખલિપુત્ત હતું, જે પાલી સૂત્રમાં ઉલ્લેખાયેલે બુદ્ધના છ પાખંડી પ્રતિસ્પર્ધાઓમાંના એક મંખલી ગોસાલો સાથે ઘટાડી શકાય તેમ છે. તેના અને તેણે સ્થાપેલ આજીવક સંઘ સંબંધમાં નહિ જેવું જાણવાનું મળે છે. “હજી પણ હયાતી ધરાવતા જૈન અને બુદ્ધિ એ બે મહાન સંઘની સંખ્યા અને મહત્ત્વમાં એક વખત હરિફાઈ કરનાર આ સંપ્રદાયના સિદ્ધાંત અને ક્રિયાકાંડ વિષે આપણે વાસ્તવિક રીતે અંધારામાં જ છીએ.” ગોસાલ પછી આપણે મહાવીરના જમાઈ જમાલિ, પવિત્ર તીસગુત્ત વગેરેનો વિચાર કરવાનો છે. ગેસલ પ્રથમ મહાવીરને રાજગૃહમાં મળ્યો અને ત્યાં તે તરતજ તેમને શિષ્ય થયે. તે શૈશાલામાં જન્મ્ય હતું તેથી ગેસાલ કહેવાતું હતું. તેને પિતા ભિક્ષક હતા. આ બધા સંજોગો આજીવક કહેવાતા ધાર્મિક ભિક્ષગણના સ્થાપકની વિનીત ઉત્પત્તિ બતાવવા પૂરતા છે." “સાતમા અંગમાં ગોસાલે સદ્દાલપુત્તને આજીવક સંપ્રદાયમાં સ્વીકાર્યાનું કહેવાય છે, તેમજ પાંચમા અંગ ભગવતીસૂત્રમાં તે સંપ્રદાયના મુખી ગેસલને વૃત્તાંત મળે છે. બુદ્ધ ઉપાલંભાર્થે વીણી કાઢેલ છ ભિક્ષુસંઘના નેતાઓમાંના એક તરીકે અનેક વાર પવિત્ર બૌદ્ધગ્રંથમાં ગોસાલ મખલિપુત્તને ઉલ્લેખ મળે છે; છતાં સ્પષ્ટ રીતે આજીવક સાથે સંબંધ ધરાવનાર તરીકે તેમાં કદી પણ તેને ઉલલેખ નથી; પરંતુ જૈન અને બૌદ્ધ એ બંને તેને સ્વતંત્ર ઈચ્છાશક્તિના અને નૈતિક જવાબદારીના નિષેધના તાત્ત્વિક સિદ્ધાંત (નિયતિવાદ) ના પ્રચારક તરીકે સ્વીકારે છે. આમ જૈન અને બૌદ્ધ પરંપરા આ બાબતમાં સ્પષ્ટ રીતે સમાન માન્યતા ધરાવે છે.” જે સમયને આપણે વિચાર કરીએ છીએ તે પ્રાચીન ભારતના ધાર્મિક જીવનને સંક્રાંતિ કાળ અર્થાત્ આપણા ઈતિહાસમાં બુદ્ધિવાદને યુગ હતો. આ એક ઉત્થાનને યુગ હતું જે સમયમાં સાલ મખલિપુત્ત, સંજય બેલડ્રિપુત્ત અને બીજા તત્ત્વવેત્તાઓ ઉત્પન્ન થયા હતા. ખરું જોતાં ભારતવર્ષ તે સમયે એવી 1. Jacobi, Kalpa-Sutra, Int., p. 1. 2. Hoernle, Uvāsaga-Dasão, ii., Int., p. xii. Cf. Bühler, 1. A., xx., p. 362. 3. "In the fourteenth year of Mahavira's office as a prophet his nephew and son-inlaw, Jamāli, headed an opposition against him, and similarly, two years afterwards, a holy man in the community, named Tisagutta, made an attack. Both these merely concerned trifles . . . . Jamāli, however, persisted in his heretical opinions till his death."-Charpentier, C. H. I., i., p. 163. 4. Kalpa-Sutra, Subodhika?ikā, p. 102. "Gośāla, son of a professional mendicant Marikhali, and his wife Bhaddā. He saw the light of day in the cowshed of the wealthy Brahmana Gobahula at Sävatthi." Sastri (Banerji), J. B. O. R. S., xii., p. 55. 5. The name “Ajivikas,” it appears, was originally meant to stigmatise Gosala and his followers as a professionals,” though no doubt in later times, when it became the distinctive name of a mendicant order, it has no longer that offensive meaning.--Hoernle, E. R. E, i., p. 259. 6. Ibid Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમનો સમય 'પ૭ ધાર્મિક જાગૃતિમાંથી પસાર થતું હતું કે “..આપણે ભારપૂર્વક જણાવવું જોઈએ કે તે સમયમાં તત્ત્વજ્ઞાન-જીવન અને ચારિત્રથી પર-માત્ર વિદ્વત્તા તથા ક્રિયાકાંડ માટે ભારૂપ ગણાતું ન હતું. પરંતુ અનેક જાતનાં વિધિવિધાને અને તપશ્ચર્યા રચનાર અનેક પ્રબળ અને વિચિત્ર વ્યક્તિઓ ઉત્પન્ન થઈ...લેકેના દૈનિક જીવનમાં આ પ્રમાણે તત્ત્વજ્ઞાન સાથે ચારિત્રને સમન્વય કરવા માટે આ પાખંડી ગણાતા રવતંત્ર વિચારકેને યશ ઘટે છે. મંખલિ ગેસલની આજીવક જાતિ માટે લખાયું છે કે તેઓ વને તિરસ્કારે છે, સર્વ શિષ્ટાચારે કેરે મૂકી વર્તે છે, પોતાના હાથમાંજ ભેજન ચાટી જાય છે,...માછલી કે માંસ ખાતા નથી, દારૂ કે માદક પદાર્થ વાપરતા નથી, કેટલાક એક ઘેરથી અને એકજ કેળિયે ભિક્ષા લાવે છે, બીજા બે કે સાત ઘેર ભિક્ષા યાચે છે, કેટલાક એકજ વખત ભેજન લે છે, કેટલાક બે દિવસે, સાત દિવસે કે પખવાડિએ એક દિવસ ભજન લે છે. વળી આ કાંઈ અપવાદરૂપ નહતું. એમાં વિચારની સ્વકીયતા અને ઉગ્રતા તેમજ આચારનું સ્વાતંત્ર્ય અને વૈચિત્ર્ય વધુ માનભર્યા દેખાતાં હતાં.” એ તે સ્પષ્ટ જ છે કે ગસાલ મહાવીરના સંઘને પુષ્ટિ આપવાને બદલે શરૂઆતથી જ તેમના સુધારેલા જૈનધર્મની પ્રગતિમાં બાધારૂપ થઈ પડ્યો હતે. આમ તેણે બૌદ્ધોની સત્તા મજબૂત કરવામાં અને મહાવીરની વધતી જતી પ્રતિષ્ઠાને સખ્ત ફટકે લગાડવામાં ભાગ ભજવ્યું હતું. આ રીતે તપાસતાં મહાવીર અને સાલના પ્રાથમિક સંગનાં પરિણામે બંને–ગુરુ અને શિષ્ય માટે ખરેખર ભયાવહ હતાં. “ચારિત્ર અને સ્વભાવે બને એટલા બધા જુદા પડતા હતા કે છ વર્ષ પછી ગોસાલના અવિશ્વાસ અને ચાલાકીથી બંનેને સંબંધ છૂટે છે.” પિતાના ગુરુથી જુદા પડ્યા પછી ગોસાલે શ્રાવસ્તીમાં એક કુંભારણના ઘરમાં પિતાનું મથક રાખી ત્યાં ભારે અસર જમાવી. મહાવીરથી જુદા પડી તરતજ તેણે 1. Belvalkar and Ranade, History of Indian Philosophy, ii., pp. 460-461. 2. "The bone of contention was a theory of reanimation which Gośāla formulated from his observation of periodical reanimation of plant-life, and generalised it to such an extent as to apply it indiscriminately to all forms of life."- Barua, J.D.L., ii., p. 8. C. also Sastri (Banerji ), op. cit., p. 56. 3. Hoernle, op. cit., p. 259. "Gośāla, having learnt from him the possession of the Tejalesya, or power of ejecting flame, and having learnt from certain of the disciples of Pārsvanātha what is technically called the Mahānimitta of the eight Argas, intending probably their scriptural doctrines, set up for himself as a Jina and quitted his master."Wilson, op. cil, ipp. 295-296. 4. સ્વામિનઃ પાશ્વત્રિWટિતઃ શ્રાવક્ષ્ય તેનોનિમાતા ચત . . -Āvasyaka-Sutra, p. 214. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ પિતે સાધુતાની સર્વ શ્રેષ્ઠ દશા અર્થાતુ જિનપદ પ્રાપ્ત કર્યાનું જાહેર કર્યું. “મહાવીર પિતે કેવલજ્ઞાન પામ્યા તેના બે વર્ષ પહેલાં ગોસાલે પિતાને આ દવે રજુ કર્યો હતો.”૧ જૈન દંતકથા પ્રમાણે મહાવીરે ગસાલને પ્રત્યક્ષ નહિ જોયાનું જણાય છે. મહાવીર કેવલજ્ઞાની થયા પછી ચૌદમા વર્ષે પહેલી જ વખત શ્રાવસ્તી આવ્યાનું જણાય છે અને ત્યાં તેની જીંદગીના છેલ્લા દિવસોમાં ગેસલને જે હોય એમ લાગે છે. એવી પણ નેધ મળે છે કે અહીં ગેસલને અસ્થિર સ્વભાવ ઠેકાણે આવ્યું અને પિતાના ગુરૂ પ્રતિ અનિષ્ટ વર્તન કરવા બદલ તેણે પશ્ચાત્તાપ કર્યો. આ ઉપરાંત એક વાત દુર્લક્ષ્ય કરવા જેવી નથી કે મહાવીર અને ગોસાલ સંબંધ અથવા તે ભારતના ધાર્મિક ઉત્થાનની મહાન લહેરમાં મખલિપુત્તનું સ્થાન કાંઈક નિશ્ચયાત્મક ખુલાસો માગી લે છે. ડૉ. બરુઆ કાંઇક બ્રાંતિ પૂર્વક કહેતા જણાય છે કે “એટલું કહેવું પૂરતું છે કે જૈન અથવા બદ્ધ માર્ગો દ્વારા મેળવેલી માહિતીથી એમ સાબીત થઈ શકતું નથી કે જેને માને છે તેમ સાલ મહાવીરના બે ઢગી શિષ્યમાં એક હિતે; ઉલટું તેથી વિપરીત સાબીત થાય છે; અર્થાતું હું એમ કહેવા માગું છું કે આ વિવાદગ્રસ્ત પ્રશ્ન પર નિશ્ચિત અભિપ્રાય આપવા ઇતિહાસવેત્તાઓ પ્રયત્ન કરે તો તેઓને એમ કહ્યા વિના ચાલે એમ નથી કે આ માટે જે કઈ ત્રણી હેય તે તે ખરેખર ગુરૂ છે, નહિ કે જેનેએ માની લીધેલ ઢંગી શિષ્ય. ૪ આ વિદ્વાનની ભ્રમણ એ છે કે પ્રથમ તે મહાવીર પાર્શ્વનાથના પંથના હતા અને એક વર્ષ પછી જ્યારે તેઓ અલક થયા ત્યારે તે આજીવક પંથમાં ભળ્યા.૫ આ માન્યતા સત્યસિદ્ધ જૈન માન્યતા અને દંતકથાઓને અવગણે છે એટલું જ નહિ પણ, ગોસાલના અનુયાયીઓ આજીવક શા માટે કહેવાયા તેનું તદ્દન અજ્ઞાન દર્શાવે છે. પહેલાં જોઈ ગયા તેમ પાર્શ્વના ધર્મસિદ્ધાંત અને મહાવીરના સિદ્ધાંત વચ્ચે વિચારપ્રગતિનો ભેદ હતું અને આજીવક શબ્દને ઉપયોગ આજીવક જાતિને ખરો સ્વભાવ પ્રકાશિત કરવા માટે જેને અને બીજાઓ તરફથી ધૃણાની દષ્ટિએ 1. Charpentier, C. H. J., i., p. 159, 2. “Some Jainas believe that, because he so sincerely repented before his death, he went not to hell, but to one of the Dzvalokas--i.c. heavens...."-Stevenson (Mrs), op. cit., p. 60. 3. Cf. ibid. "His last act was to acknowledge to his disciple the truth of Mahāvira's statement respecting himself and to instruct them to bury him with every mark of dishonour and publicly to proclaim his shame."-Hoernle, op cit., p. 260. 4. Barua, op. it, pp. 17-18. 5. Cf. ibid. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯ મહાવીર અને તેમને સમય યોજવામાં આવ્યું હતું. આમ મહાવીરને આજીવક પંથમાં જોડાવાને કાંઈ અર્થ જ ન હતું તેમજ સાલે ખુલ્લી રીતે પિતાના ગુરૂસામે બળવો કર્યો તે પહેલાં અર્થાત્ પિતાને સંપ્રદાય સ્થાપે તે પહેલાં તેવી કેઈ ખાસ જાતિ અતિવમાં હોવાનું અશકય હતું. એ તે તદ્દન સત્ય વાત છે કે સાલ અને તેના અનુયાયીઓ વિષે જે કાંઈ થોડું ઘણું જાણીએ છીએ તે જૈન અને બૌદ્ધગ્રેને આધારે છે. “તેમનાં નિવેદન અલબત આપણે સંભાળપૂર્વક સ્વીકારીએ; પરંતુ આવશ્યક બાબતમાં બંને એકમત છે એટલે ઘણું ખરું વિકવસનીય છે, કેમ કે તેને આધાર બે સ્વતંત્ર સાધનો છે.”૨ ગમે ત્યાંથી છૂટીછવાઈ બે ચાર બાબતો મેળવ્યાથી એવું સપ્રમાણુ સાધન નથી મળી જતું કે જે આપણને એમ કહેવા પ્રેરે કે “ત્રાણ કેઈ હોય તે તે ખરેખર ગુરુ છે નહિ કે જેનોએ માની લીધેલ ઢોંગી શિષ્ય.” આમ કહેવાનું ખાસ કારણ તે એ છે કે ઉપરોક્ત વ્યાપક અનુમાનનાં સાધન જ તેનાથી વિરુદ્ધ એક અથવા બીજી રીતે નિર્ણય કરતા પહેલાં પ્રસિદ્ધ ડૉકટરના હિસાબે ટીકાકારને પહેલે મુદ્દો એ વિચારવાનું રહે છે કે “મહાવીર પહેલાં ગેસલના જિનપદ પામ્યાની વાત ભગવતીમાં મેખલીપુત્તના ઈતિહાસથી શંકારહિત સિદ્ધ થઈ શકે છે, અને આમાંની કેટલીક મહત્ત્વની બાબતે કલ્પસૂત્રમાં મહાવીર વિષે આપેલી હકીકતમાં નક્કી થાય છે.” અમે માનીએ છીએ કે ટીકાકાર સમક્ષ આ બાબત વિચારણા માટે મૂકાઈ નહોતી. અમને લાગે છે કે લેખક આખા બનાવ વિષે ગંભીર ગેરસમજ ઉભી કરવા માગે છે. સૂત્રમાં કઈ પણ જગ્યાએ અથવા આખા જૈન સાહિત્યમાં કયાંય ગેસાલના જિનપદ પામ્યાનો ઉલ્લેખ નથી. જે કહેવામાં આવ્યું છે તે એ છે કે ગેસલ પિતાની મેળે જ સ્વમાનિત જિન અથવા તીર્થકર બની બેઠે. “બુદ્ધ એના ઉપર અબ્રહ્મચર્યનો આરોપ મૂકે છે.૫ મહાવીરનું કથન પણ એટલું જ ભારપૂર્વક છે. સૂત્રકતાંગમાં મહાવીરના શિષ્ય આક અને ગેસાલ વચ્ચે થયેલ સંવાદમાં ગોસાલે એમ કહ્યું કહેવાય છે કે “અમારા નિયમ પ્રમાણે કઈ પણ સાધુ...પાપ કરતો નથી... સ્ત્રી સાથે સંગ કરે છે.”૬ તે પિતાના અનુયાયીઓને સ્ત્રીઓના ગુલામ તરીકે સંબોધે છે 1. "It is clear that in the mouth of the Buddhists, "Ajīvika' was the term of reproach applicable to a Masharin or Eka-dandin of the baser sort."--Hoernle, op. cit., p. 260. 2. Ibid., p. 261. 3. Barua, o9. cid., p. 18. 4. મન નિrgવી . . . કાવી પિઢાવી . . . વિદર -Ehagavati-Sitra (Ágamodaya Samiti), xv., p. 659. Cf. Avaśyaka-Sutra, p. 214; Charpentier, op. cit., p. 159, 5. C. Hoernle, op. cit., p. 261. 6. Jacobi, S B. E., xly., p. 411. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ અને ઉમેરે છે કે “તેઓ ચારિત્રશીલ જીવન જીવતા નથી.”૧ પિતાના અશુદ્ધ સિદ્ધાંતથી પ્રસિદ્ધ થયેલ આ માણસ જિનપદ પામ્યાનું કેમ માની શકાય ? અને જ્યારે તેના જિનપદ પામ્યાની વાત જૈનશાસ્ત્રના આધારે હોવાનું જણાવાય છે ત્યારે તે તે વધારે વિચિત્ર જ લાગે છે. એક પ્રસંગે લેખક, ભગવતીસૂત્રમાં જણાવેલ ખાસ સમયે સાથે ગોસાલના છ પૂર્વજન્મના સંબંધ બતાવી જણાવે છે કે “સાલના પૂર્વજન્મને ભગવતીને ઉલ્લેખ-ભલે તે વિચિત્ર અને કાલ્પનિક ગણાય, પરંતુ આજીવકપંથના ઇતિહાસને ગોસાલથી ૧૧૭ વર્ષ પહેલાં દોરવામાં ઇતિહાસકારને મદદ કરે છે...” ૨ આ પરથી જણાય છે કે મહાવીરના સત્તાવીસ ભવની પ્રસિદ્ધ દંતકથા અહીં ભૂલી જવાઈ છે. આજીવકપંથને પ્રાગૂ મખલી ઈતિહાસ” એમ વિધાન કરવા લેખક કેમ પ્રેરાયા તેજ સમજી શકાતું નથી. આમ ડાં, બરુઆએ ટીકાકારની વિચારણા માટે કેટલાક વધારે મુદ્દા રજૂ કર્યા છે, પરંતુ દરેક સ્થળે તેમણે પોતે જ કહ્યું છે કે “એ કલ્પનાના મહાન પ્રયોગ છે.* આજીવક પ્રતિ “બુદ્ધિગમ્ય સહાનુભૂતિ”૫ પર રચાયેલ અનુમાને ટકાવી રાખવા આગળ રજૂ થયેલ બધી દલીલના એક એક મુદ્દાને બુદ્ધિપૂર્વક વિચાર કરવામાં આવે તો સાલ વિષે એક નાને એ નિબંધ લખ પડે. એટલું તે કહેવું પડે છે કે વિદ્વાન ડૉકટરે ઘણું ખરું જૈન અને બૌદ્ધ દંતકથાઓને ખોટી પાડવાને તે દ્વારા જ પ્રયત્ન કર્યો છે, જ્યારે ડો. યાકેબી કહે છે કે “ખાસ પુરાવાની ગેરહાજરીમાં આ દંતકથાઓની બાબતમાં જરૂરી કાળજી રાખવી ઘટે છે.” આમ છતાંય એ વાત તદ્દન સત્ય છે કે “ગોસાલનું તત્ત્વજ્ઞાન આ દેશમાં તદ્દન નવીન વસ્તુજ હતી. એટલું બરાબર છે કે કેટલાક પરસ્પર વિરુદ્ધ સિદ્ધાંત અને અસંગત મતભેદેવાળી નાજુક પરિસ્થિતિમાં મહાવીરે જૈનધર્મ સંબંધી જે કાંઈ મેળવ્યું તે ભારતીય વિચારના પદ્ધતિસર વિકાસને બંધબેસતું હતું. આ 1. Ibid., pp. 245, 270. Vijaya Rajendra Sūri, Abhidhanarājendra, ii., p. 103. 2. Barua, op. cil., p. 7. 3. Ibid. 4. Ibid., p. 22. 5. Ibil. 6. Jacobi, op. cit., Int., p. xxxiii. 7. Barua, p. ci, p. 27. 8. " While Sanjaya's dialectics was mainly negative, Gośāla, by his 'Terasiya,' or three-membered dialectics of “it may be,’ ‘ it may not be,’ ‘it may both be and not be.” had already paved the way for Mahavira's seven-membered Syadvada."-Belvalkar and Ranade, op. cit., pp. 456-457. C. Hoernle, op. cit., p. 262, Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમના સમય ૬૧ ઉપરાંત ડૉ. ચાકેાખીના જણાવ્યા પ્રમાણે મર્યાદિત રીતે એમ કહેવામાં વિધ નથી કે “ મહાવીરના સિદ્ધાંત પર વધારેમાં વધારે અસર મંખલીના પુત્ર ગેાસાલની થઈ છે;’૧. કેમ કે ગેાસાલના વ્યવહારુ તેમજ અન્યવહારુ જીવનની ખરેખરી અસર મહાવીરના મન પર થઈ હતી. ફરી કહીએ તેા વિચાર દૃષ્ટિએ ગેાસાલ પ્રારબ્ધવાદી હતા. એ એમ માનતા હતા કે “ ઉદ્યમ વા પરિશ્રમ વા પૌરુષ યા મનુષ્યબળ એવી કાંઈ વસ્તુ નથી, પણ એ વસ્તુ અપરિવર્તનીય નિશ્ચિત થઈ ચૂકેલી છે.” એના ચાલુ જીવનમાં એ અબ્રહ્મચારી હતા. આથી સ્વાભાવિક રીતે તેના જીવનના પાપમય વ્યાપારોથી સાધુસમાજને માટે સખ્ત નિયમે કરવાની જરૂર પડી; તેમજ પ્રારબ્ધવાદના સિદ્ધાંત ચારિત્રરહિત અનીતિમય જીવનરૂપે પરિણમવાને હતેાજ. જૈનધર્મ આ પ્રારબ્ધવાદને સ્વીકારતા નથી પણ તે એમ સૂચવે છે કે બધું જો કે કર્મથી નિશ્ચિત થાય છે તે પણ આપણે પોતે આપણા ચાલુ જીવન વડે પૂર્વકર્માને અસર પહોંચાડી શકીએ છીએ.’૪ 66 આમ મહાવીરના જીવનપર કે સુધારેલા જૈનધર્મના સિદ્ધાંતાપર ગેાસાલની કાંઈ પણ અસર થઈ હાય તે! તે આટલા પૂરતીજ, નહિ કે તેથી કાંઈ અધિક. તે ઉપરાંત એટલું તે ઉમેરી શકાય કે જૈનધર્મના આ અનિષ્ટ મતભેદોના કારણે “ ભારતભરમાં એકધર્મચક્ર સ્થાપવાની મહાવીરની ભાવના નષ્ટ થઈ હતી.”પ ગેાસાલ માટે આટલું અસ છે. આપણે જોયું છે કે મહાવીરના કેવલી તરીકેના ચૌદમા વર્ષમાં ગેાસાલ મરણ પામ્યા. આ બનાવ એમ બંધબેસતા થઈ પડે છે કે મહાવીરના કેલિપણાના ત્રીસ વર્ષમાંથી ચૌદ વર્ષ બાદ કરીએ તે તે મહાવીર પહેલાં સોળ વર્ષે મૃત્યુ પામ્યા. આ રીતે મહાવીરના નિર્વાણની તારીખ જે આપણે લગભગ ઇ. સ. પૂર્વે ૪૮૦ થી ૪૬૭ ઠરાવી છે તે પ્રમાણે ગેાસાલનું મૃત્યુ ઇ. સ. પૂર્વે ૪૬ થી ૪૮૩ લગભગ મૂકી શકાય. ભગવતીસૂત્રમાં જણાવ્યા પ્રમાણે ગેાસાલની આ તારીખને એ વાતથી ટેકો મળે છે કે તેનું મૃત્યુ તથા રાજા કૂણીય (અજાતશત્રુ) અને વૈશાલીના રાજા ચેડગ વચ્ચે અદ્વિતીય એવા હાથીના સ્વામિત્વના કારણે થયેલા યુદ્ધના અનાવે 1. Jacobi, p. ci{., Int., p. xxix. 2. Hoernle, Uāsagu-Dasão, i,, pp. 97, 115 116. Cf. bil., ii., pp. 109-110, 132. 3. Majjhima-Nikavya, ., 514 ff. Cf. Hoernle, E. R. E, i, p. 261. 4. Stevenson (Mrs), hit, p. €0. “ It was probably owing to Gośāla's conduct that Mahavira added a vow of chastity to the four vow of Parśvanātha's order . . . "—lbid., p. 59. f. also ibil., p. 185; Hoernle, Þ, ́., p. 264. 5. Sastri (Banerji), p. cit., p. 56. “From the 6th to the 3rd century B.c. Buddhism under a common leader spread all over India and beyond. Divided counsel crippled Jainism at the start. But the Jainas have the satisfaction of knowing that the once powerful Ajivikas survive only as a memory.”—Ibid., p. 58. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સમકાલીન છે. આ હાથી કૂણયના પિતા બિબિસારે ચેડગ રાજાની પુત્રી ચેલણ નામની તેની પત્નીથી ઉત્પન્ન થયેલ નાના પુત્ર વિહલને આપ્યા હતા. રાજ્યગાદી ઝૂંટવી લઈ અજાતશત્રુએ પિતાના નાના ભાઈ પાસેથી તે હાથી મેળવવા પ્રયાસ કર્યો પણ વિહલ હાથી લઈને પોતાના દાદાને ત્યાં વૈશાલી નાસી ગયે. “કૂણીય શાંતિથી તેને પાછો મેળવવામાં ન ફાળે એટલે તેણે ચેડગ સાથે યુદ્ધ શરૂ કર્યું.”૨ આમ આ યુદ્ધ કૂણીયે રાજ્યસત્તા મેળવી તે સમય દરમિયાન જ સંભવે છે તેથી તેને ઈ. સ. પૂર્વે ૪૯૬ માં મૂકી શકાય. આજીવિક જાતિને ઐતિહાસિક દ્રષ્ટિએ વિચાર કરીએ તે આપણને જણાય છે કે તે તેના પ્રવર્તકના અવસાન સાથે નાશ પામી ન હતી. બૌદ્ધસાથેના તેના સંબંધને વિચાર કરતાં જણાય છે કે, તેમને “જૈન કે આજીવિક એ કેઈની સાથે ખાસ વૈર રાખવાનું કારણ ન હતું. અશેક અને દશરથ જેવા બૌદ્ધ રાજાઓએ આજીવિકને નાગાર્જુની અને બરાબર ટેકરીઓ પર ગુફાસ્થાને એ જ ભાવથી આપેલાં કે જે ભાવથી તેમણે અન્ય સ્થળે બૌદ્ધ સ્તૂપો બાંધ્યા હતા વા બ્રાહ્મણને દક્ષિણ આપી હતી. બૌદ્ધોને વૈરભાવ આજીવિક કે જેના પર ઉતર્યો ન હતો તે પણ પાછળથી બ્રાહ્મણ પર તે ઉતર્યો હતે જ આજીવિકેને સૌથી પહેલે ઉલેખ અશોકના તેરમા વર્ષમાં અર્થાત્ ઈ. સ. પૂર્વે ર૫૭ માં ગયાપાસેની બરાબરની ટેકરીના ખડકમાં કોતરી કાઢેલ બે ગુફાઓની દિવાલ પર કેરેલ એક ટૂંકા શિલાલેખમાં મળે છે, તે નીચે પ્રમાણે છેઃ “રાજા પ્રિયદશીએ પોતાના રાજ્યના તેરમા વર્ષમાં આ ગુફા આજીવિકેને આપી છે." 1. Hoernle, Upcdsaga-Dastao, Appendix I, p. 7. pદથિળાવ forઇ રથ પરલિg. --Bhagavati (Agamodaya Samiti), p. 316, sut. 300. C. Hemacandra, Trishashti-Salaka, Parva X, vv. 205-206. 2. Hoernle, op. and loc. cit. Cy: also Tawney, KathaRosa, pp. 178-179. . . , ન ઘાતક યુદ્ધનો મમત– Avasyaka-Sutra, p. 684. 3. Dr. Hoernle, taking 484 B.C. as the date of Mahavira's death, puts c. 500 B.C. as the date (approximate) of Gośala and of the war between Ajātasatru and his grandfather. C. Hoernle, E, R. E, i., p. 261. 4. Sastri (Banerji), op. cit., p. 55. 5. Taking Asoka's coronation as about 270-269 B.C. Cf. Smith, Asoka, p. 73 (3rd ed.); Mookerji (Radhakumud ), Asoka, p. 37. 6, Hoernle, op. cit., p. 266. Cf. I.A., xx., pp. 361 ff.; Smith, Asoka, p. 144 (1st ed.). Asoka seems to have inherited his partiality towards the Ajivikas from his parents, “if we may believe in the legends. The Mahāvansaţika (p. 126), as has been already noticed, refers to the family-preceptor of his mother, Queen Dharmā, being an Ajīvika of the name of Janasana (deviya knlūpago Janasāno nāma eko Ajivika,) whom King Bindusāra summoned to interpret the meaning of the Queen's dream before the Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ A બરાબર ટેકરી પર આવેલી લેમશ ઋષિ ગુફા મિપીરાઈટ સ્વાધીન-આરકીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય બીજો ઉલ્લેખ આશેકના સુવિખ્યાત શાસનરતમાં મળી આવે છે, જ્યાં રાજા અશોક પિતાના ધર્માધિકારીઓની ફરજ ગણાવતાં આજીવિકેની પણ સંભાળ રાખવાનું કાર્ય તેમને સેપે છે.૧ “વળી રાજ્યારોહણના વીસમા વર્ષમાં એટલે ઈ. સ. પૂર્વે ૨૫૦ માં તે રાજાએ એક ત્રીજી મૂલ્યવાન ગુફા આજીવિકાને રહેવા માટે આપી. આ ઉપરાંત એક ઉલ્લેખ તેના અનુગામી દશરથના રાજ્યના પ્રથમ વર્ષમાં એટલે કે ઈ.સ. પૂર્વ ૨૩૦ માં નાગાર્જુની ટેકરી પર ત્રણ ખડકવાળી કતરેલી ગુફાની દિવાલ પર આલેખેલા ટૂંક શિલાલેખમાં મળી આવે છે. તે નીચે પ્રમાણે છેઃ “આ ગુફા નામદાર દશરથ મહારાજાએ તેના ગાદીએ આવ્યા પછી તરતજ સંમાન્ય આજીવિકેને ચંદ્રસૂરજ તપે ત્યાં સુધી નિવાસસ્થાન તરીકે વાપરવા આપી છે.” આમ “સાત ગુફાઓમાંની બે બરાબરની ટેકરીઓ અને ત્રણ નાગાર્જુની ટેકરીઓને (આજીવિકેહિ) “આજીવિકેને” આપવાને ઉલ્લેખ છે. આજીવિકેહિ શબ્દ બુદ્ધિપુરસર ત્રણ વખત કાઢી નાંખવામાં આવે છે, જ્યારે બીજા દરેક શબ્દો જેવા ને એવા જોઈ શકાય છે.” આ કૃત્ય કોણે કર્યું હશે તે કહેવું મુશ્કેલ છે, પણ એટલું ચેકસ જાણી શકાય છે કે રાજા દશરથ પછી બરાબર ટેકરીઓ જૈન રાજા ખારવેલના હાથમાં આવી હતી. તેના રાજ્યના આઠમા વર્ષમાં અર્થાત્ અશોક અને દશરથ પછી તરત જ તે ગરથગિરિમાં હતું. શિલ્પના નિયમ પ્રમાણે લેમશ કષિ ગુફા પરથી પણ આ નિશ્ચય થઈ શકે તેમ છે." એક પવિત્ર જૈન તરીકે ખારવેલે ઢેગી સાલના આજીવિકા અનુયાયીઓ હતા તેમનું તિરસ્કૃત નામ ભૂંસી (ઘસી) કાઢી તેમનાં જાનાં ચિહ્નો નાશ કરવા પ્રયત્ન કર્યો હશે.” xxvi.), Bindusara to find out who was birth of Asoka; while in the Duyāradāna (chap. xxvi.), Bindusāra himself summons the Ajīvika ascetic Pingalavatsa for the examination of all his sons to find out who was the best to be his successor on the throne."- Mookerji (Radhakumud ), op. cit., pp. 64-65. "... The Ajīvika saint, Pingalavatsa, summoned by the King, judged Asoka as the fittest of his sons for the throne." -Ibid., p. 3. 1, Smith, op. cit., p. 155; E.I., i., pp. 270, 272, 274. 2. Smith, op. cit., p. 54 (3rd ed.). 3. Hoernle, op. cit., p. 266. Cf. I.A., xx., pp. 361 ft.; Smith, op. cil., p. 145 (1st ed.). 4. Sastri (Banerji), op. cit., p. 59. 5. Ibid., p. 60. Cf. also "A comparison of the two sites leaves hardly a doubt that the Goradhagiri façade and inscription are intimately connected with the Udayagiri (Khāravela) inscriptions and façades, both done by a Jaina who signed his creed in the mutilation of the letters' Ajivikehi.'"-Ibid., p. 61. 6. Itid., p. 60. "He (Khāravela) naturally turned out the Ajivikas, chiselled off their names and put in his Kalingan troops in the Barabar Caves. The unfinished Lomasa Rsi he must bave found quite handy. In any case Khāravela seems to have employed Post-Mauryan craftsmen to polish up the walls." -Sastri (Banerji), J.B.O.R.S., xij., p. 310. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ શિલ્પશાસ્ત્રના પ્રદેશમાં આ જૈન-આજીવિક દુશ્મનાવટ વિષે લખતાં મિ. મુકરજી લખે છે કે “ અહીં આવેલ છેલ્લાં બે ખરાખર ગુફાઓના અશોકના શિલાલેખા અને દશરથના નાગાની ગુફાઓના ત્રણ શિલાલેખા આજીવિકાને તે ગુફાઓ અપાયાના ઉલ્લેખ કરે છે. પણ આમાંના ત્રણ શિલાલેખામાં આજીવિકેRsિ' શબ્દ ભૂંસી નાખવાના પ્રયત્ન જણાય છે. જાણે કે આ જાતિનું નામ કોઈનાથી સહન ન થયું હોય અને તે ભૂંસી નાખવા પ્રેરાયે હાય! હવે એ કાણુ હશે? હુટઝ ધારે છે કે તે મંખરિ અનંતવર્યન હોવા જોઈ એ કે જેણે ખરાખર ગુફાઓમાંની એક કૃષ્ણને અને નાગાર્જુની એ ગુફાઓ શિવ અને પાર્વતીને અપેલી છે; આમ હાવાથી તેનું હિંદુ માનસ આવિકાને સહન ન કરી શક્યું હાય. હૈં બેનરજી શાસ્ત્રી વધારે વિચારશીલ ધારણા રજૂ કરે છે; તે ખારવેલના ઉપર આ અપકૃત્યનું આળ ચઢાવે છે જે જૈન હતા અને આજીવિકા પ્રત્યેની એની કામની ચાલતી આવેલી વિધવૃત્તિ જાણીતી હતી; અને આ કાર્ય મંખરિના સમય કરતાં બહુ પહેલાં જ્યારે અશોકની બ્રાહ્મી લિપિ ભૂલાઈ જતી હતી ત્યારે થયું હાવું જોઈ એ.” ૧ આમ વ્યાવહારિક દૃષ્ટિએ આજીવિક જાતિ ભારત વર્ષમાંથી ઈ. સ. પૂર્વે ખીજી સદીના અંતમાં નાશ પામી;૨ જો કે પછીના સાહિત્યમાં અર્થાત્ વરાહમિહિરમાં, શીલાંકની સૂત્રકૃતાંગટીકામાં, હલાયુધની અભિધાનરત્નમાલામાં તેમજ વિચાપુર પાસે પાચગઈ આગળ આવેલા પેરુમાલ મંદિરની દિવાલેા પર લખેલા શિલાલેખ આદિ કાઈ કઈ જગ્યાએ તેના સબંધ મળી આવે છે. આ બધા લેખા આજીવિકાની સાથે સીધો સંબંધ ધરાવતા નથી અથવા તે તે આજીવિકા સબંધેજ માત્ર આલેખાયેલ નથી. ઘણી જગ્યાએ આજીવિક શબ્દ જૈનેાની દ્દિગંખર જાતિ માટે પણ વપરાયેલ છે.૪ ૬૪ 1. Mookerji (Radhakumud ), op. ci., p. 206, “ Hultsch's view is untenable : (1) He assumes without assigning any reason that Anantavarman in the 6th-7th century A. D. was familiar with AŚoka-Brahmi of the 3rd century B. C. . . .''Sastri (Banerji), op.i, p. 57. The second reason put forward by the learned scholar is that Anantavarman, himself being a Hindu, had no special grievance against an Ajivika, who was popularly regarded as a follower of Vishnu or Krshna.-Ibid. This is based on the authority of Kern (LA., xx., pp. 361 ff. ), but there is nothing in Jaina canonical or other literature to support this. Anyhow it may safely be said that it can hardly be a Hindu or a Buddhist who could have done this. “ The only alternative left is a Jaina.” Historically also “the JainaÂjivika enmity makes it almost a certainty.”—Sastri (Banerji), op. cil., p. 60. For Hultzsch's statement see C. I. I., i., Int., p. xxviii (new ed., 1925). 2. Sastri (Banerji), op. cit., p. 53. 3. Hoernle, ob. il., pp. 266-267. 4. “ There can be no doubt, therefore, that since the 6th century A, D., when Varāhamihira used the term, the name has signified the Digambara sect of the Jainas."-Ibid, p. 266. Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય જૈનધર્મના પહેલા મહત્ત્વના પંથભેદને ઉપરના છેડા શબ્દમાં વિચાર કર્યા પછી આપણે જૈન ધર્મના વેતાંબર-દિગંબર નામના બીજા પ્રખ્યાત મતભેદને વિચાર કરીએ. ખરું જોતાં જૈન સમાજમાં આ ભાગલાનું મૂળ ક્યાં છે તે કહેવું મુશ્કેલ છે. દિગંબર અને વેતાંબર દંતકથાઓને એક બીજાને લાગુ પડતા આ મતભેદ વિષે જે કહેવાનું છે તે બહુજ બાલિશ અને અનૈતિહાસિક જણાય છે. ગમે તે રીતે પણ એટલું તો ચોક્કસ છે કે જૈન કેમની સર્વ સાધારણ પ્રગતિ અને ઉન્નતિમાં આ મતભેદે ઘણું જ નુકશાન કર્યું છે; વળી જૈનસાહિત્ય અને ઇતિહાસમાં રજુ કરાતી વિરુદ્ધ દંતકથાઓથી બંને જાતિએ એ ખૂબ સહન કર્યું છે. તેઓ પરસ્પર વિદ્વેષથી અને કઈ કઈ વખત તેથી પણ અધિક ધૃણાની નજરે જુએ છે.' મહાવીરના ધર્મના મૂળ સંચાલકે કહેવરાવવાના ઉત્સાહમાં બેમાંના કેઈ પિતાની ઉત્પત્તિ માટે કાંઈ કહેતા નથી. બંને હરીફ જાતિની માન્યતાઓ અને તેની ઉત્પત્તિ વિષે નિર્માલ્ય તિરરકારયુક્ત ટીકાઓ કરે છે. પ્રથમ દિગંબર દંતકથાઓ લેતાં આપણને જણાય છે કે દિગંબરે પિતે જૈનધર્મમાં પડેલા આ ફિરકાઓ વિષે એકમત નથી. આચાર્ય દેવસેન પિતાના દર્શનસારમાં કહે છે કે “વેતાંબર સંઘની શરૂઆત વિક્રમરાજાના મૃત્યુ પછી ૧૩૬ વર્ષે સૌરાષ્ટ્રમાં આવેલ વલ્લભીપુરમાં થઈ? આ વિદ્વાન આચાર્યના અભિપ્રાય પ્રમાણે તાંબરની ઉત્પત્તિનું કારણ પૂજ્ય “ભદ્રબાહુના શિષ્ય આચાર્ય શાંતિસૂરિના શિષ્ય જિનચંદ્રનું દુષ્ટ અને વ્યભિચારી જીવન હતું કયા ભદ્રબાહુનો અહીં ઉલ્લેખ કરવામાં આવે છે તે સ્પષ્ટ નથી. જે આ ભદ્રબાહ ચંદ્રગુપ્તના વખતના હોય તો મતભેદનો સમય છેટે ઠરે છે. આ ઉપરાંત દિગંબર દંતકથા પરથી ચંદ્રગુપ્તના સમયમાં પડેલ મહાન દુષ્કાળના કારણે ભદ્રબાહ અને તેના અનુયાયીઓનું ઉત્તરમાંથી દક્ષિણ દેશમાં ગમન અને તેના પરિણામરૂપ વેતાંબર અને દિગંબર એ બે સંપ્રદાય થયાનું અનુમાન હોય તો એટલું ચોકકસ છે કે તે સિવાય બીજા કેઈભદ્રબાહુ નથી. દેવસેનસૂરિએ તે જ વાત ભાવસંગ્રહમાં કહી છે પણ તેમાં ભદ્રબાહુના જીવન સાથે સંબંધ ધરાવતા દુષ્કાળ વિષે પણ ઉમેરો કરે છે. અહીં પણ જિનચંદ્રને એજ રૂપે ચિતર્યો છે. ખરાબ રસ્તે વિચરતે હોવાના કારણે ઠપકે આપવા માટે તેના ગુરુ શાંતિ 1. ૨ ૩પ દિયા, સૈયદયાળ ૨ મમિક્રુi , etc. —Devasenastiri, Bhagasaragraha (Soni's ed.), v. 160, p. 39. C). Premi, DaySarasāra, p. 57. નિતંરા નિગમ , , , etc.Avaśyaka Satra, p. 324. 2. ઇરસે વરસસ . . . સોદ્દે . . ૩૦mm સેવક સંઘો :-Premi, Darsanasara, v. 11, p. 7. 3. Ibil, vv. 12-15. Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સૂરિનું ખૂન કર્યાનું કહેવાય છે. વિચિત્ર વાત તે એ છે કે તે પણ પંથભેદની એજ તારીખ ઠરાવે છે. આમ બંને દંતકથાઓમાં બતાવેલ ભદ્રબાહુ વિષે કાંઈક સ્પષ્ટ ગેરસમજ કે અપૂર્ણતા રહી જાય છે અથવા તે તેમાં કઈ બીજા ભદ્રબાહુનો ઉલલેખ હવે જોઈએ, અથવા તો ઐતિહાસિક બાબતે માટે કાલક્રમને વિચાર કર્યા વિના તે દંતકથાઓ મૂકવામાં આવી છે. આ બંને દંતકથાઓ નિર્દોષ બને તે માટે ભટ્ટારક રાજનંદિએ ભદ્રબાહુને ચરિત્રમાં નીચેની વાતે ઉમેરી છે. ભદ્રબાહુના સમયમાં અર્ધફલક (અર્ધ વસ્ત્ર પરિધાન કરેલ) ના નામથી મતભેદ શરૂ થયો અને સ્થૂલભદ્ર જેણે આ ફેરફાર રજા કરનારની સામે થવા પ્રયત્ન કર્યો તેને મારી નાંખવામાં આવ્યા અને ઘણું સમયે વલ્લભીપુરના રાજાની રાણી ઉજજયિનીને રાજાની પુત્રી ચંદ્રલેખાના કારણે છેવટે તડ પડ્યાં. આના વિરોધમાં એક બીજી દંતકથા એમ કહે છે કે સ્થૂલભદ્રને પિતાનો દિગબરના નગ્નત્વના આગ્રહ સામે વિરોધ હતું અને તેના પછી તેના શિષ્ય મહાગિરિએ નગ્નતાના આદર્શને પુનજીવન આપ્યું. તે સાચા સાધુ હતા અને તે એમ માનતા હતા કે સ્થૂલભદ્રના શાસનમાં ધર્મમાં ઘણું શિથિલતા દાખલ થઈ ગઈ હતી.” તેમના આ પ્રચારકાર્યમાં સુહસ્તિએ વિરોધ કર્યો, જે સુહસ્તિ મહાગિરિના હાથ નીચે જૈનકેમના નેતાઓમાંના એક હતા.' વેતાંબર માન્યતા પ્રમાણે પથભેદનાં મૂળ નીચેનાં કારણોમાં દેખાઈ આવે છેઃ રહવીર ગામમાં શિવભૂતિ અથવા સહસ્ત્રમલ નામને એક માણસ રહેતે હતે. એક વખત તેની મા તેના પર ગુસ્સે થઈ, તેથી તે ઘર છોડી નાસી ગયે અને જૈન સાધુ થયે; એમ બન્યું કે તેની સાધુ તરીકેની દીક્ષા પછી રાજાએ તેને એક મૂલ્યવાન કામળી આપી અને તે તેનાથી અંજાઈ ગયે. આ જોઈ તેના ગુરુએ તેનું ધ્યાન તે તરફ દેર્યું અને ત્યારથી તે નગ્ન થઈ ગયે અને તેણે દિગંબર પંથે શરૂ કર્યો. તેની બહેન ઉત્તરાએ પણ પિતાના ભાઈને અનુસરવા 1. સીસે સીસેળ થવો ઘાઇન મુકો . . . etc–Devasenasuri, op. cil, v. 153, p. 38. Cf. Premi, op. cit., p. 56. 2. છત્તીસે વરસાદ . . . સોદું ૩quળ સેવકસંઘ . . . etc.-Devasenasuri, op. cil, v. 137. p. 35. C. Premi, ob, cit., p. 55. 3. Premi, op. cit., p. 60. According to the Digambaras, "under Bhadrabahu, the eighth age after Mahavira, the last Tirthankara, there rose the sect of Ardhaphālakas with laxer principles, from which developed the present sect of Svetämbaras (A.D. 80 )." -Dasgupta, op. cit, i., p. 170. 4. Stevenson (Mrs), p. cit., p. 73. 5. Ibid., p. 74. "I think that the divisions became marked from the time of Arya-Mahāgiri and Arya-Suhastin." --Jhaveri, Nirvana-Kalikā, Int., p. 7. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય ६७ પ્રયત્ન કર્યાં, પરંતુ સ્ત્રીએ નગ્ન રહે એ યેાગ્ય ન લાગવાથી શિવભૂતિએ તેને કહ્યું કે ‘સ્ત્રી મુક્તિની અધિકારી નથી.’૧ આ પંથભેદની તારીખ શ્વેતાંબરા મહાવીર પછી ૬૯ મું વર્ષ જણાવે છે.ર મહાવીર નિર્વાણું અને વિક્રમ વચ્ચેની ૪૭૦ વર્ષની ગણત્રી મુજબ વિક્રમના મૃત્યુ પછી ૧૩૯ વર્ષે આ તારીખ આવે છે. આમ તારીખની બાબતમાં અને શ્વેતાંબર અને દિગંબર પક્ષ સંમત થાય છે, દિગંબરે પંથભેદ વિક્રમ પછી ૧૩૬ વર્ષ અને શ્વેતાંબર ૧૩૯ વષઁ થયાનું કહે છે. સમયની બાબતમાં આમ મળવા છતાં પંથભેદનાં કારણેાની બાબતમાં તેઓ મળતા થતા નથી. જિનચંદ્ર અને શિવભૂતિ ઐતિહાસિક કરતાં કાલ્પનિક વધુ લાગે છે, કેમકે બંને પંથેના દસ્તાવેજો આવા કાઈની પેાતાના પંથમાં ગણના કરતા નથી. આજ કારણને લઇને દિગંબર વિદ્વાન નાથુરામ પ્રેમી કહે છે કે “ આ ઉપરથી શું આપણે એવું અનુમાન કરવું કે એમાંના એક પણ પંથની ઉત્પત્તિ કેાઈ જાણતુંજ નહેતું? કાંઈક તે કહેવુંજ જોઈએ તે દૃષ્ટિએ પછીથી તેમના મગજમાં જે આવ્યું તે લખી નાખ્યું.” કાંઇક કર્કશ હાવા છતાં આ ટીકા એ વાત સાખીત કરે છે કે બંને ફિરકા મહાવીરના સમયથી માત્ર જંબૂસ્વામી-જે મહાવીરના નિર્વાણ પછી ૬૪ વર્ષે અર્થાત્ ઇ. સ. પૂર્વે ૪૦૩ વર્ષે કાલધર્મ પામ્યા ત્યાં સુધીની શુરુઓની વંશાવળી સ્વીકારે છે. જંબૂ પછી બંને પક્ષા પોતપોતાના ગુરુએની તદ્ન જુદી વંશાવળીએ રજૂ કરે છે; પરંતુ ચંદ્રગુપ્તના સમયમાં થયેલ ભદ્રબાહુના બંને સ્વીકાર કરે છે.પ ખરું જોતાં આ બધી પરસ્પર વધી દંતકથાઓમાંથી સત્ય હકીકત મેળવી શકાય તેમ નથી અને તેથી જૈન સમાજના આ મહાન પંથભેદની ચેાક્કસ તારીખ નકકી કરવાનું કામ તન મુશ્કેલ છે. આ મુશ્કેલીની સામેજ એ વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. પહેલા મુદ્દો એ છે કે બંને મતાને વિરાધ જૈન સાધુએ નગ્ન રહેવું અથવા પેાતાની જાતને ઢાંકવા માટે એક યા બીજું વસ્ત્ર રાખવું તે પ્રશ્ન પર નિર્ભર છે; બીજો મુદ્દો બંને ફિરકાના ઉદ્ભવના સમયની બંનેની સર્વસાધારણ એકમાન્યતા છે. 1. This is given in the પ્રવચનપરીક્ષા of Upadhyaya Dharmasāgara. J. Hiralal (H.), op. ct, pt. ii, p. 15. યોન્ડિસનમૂઽત્તાહિકમ રદારપુરે સમુqj.—Avasyaha-Satra, p. 324. 2. छव्वाससयाई नवुत्तराइं तइया सिद्धिं गयस्स वीरस्स । तो बोडियाण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ॥ Ibid., p. 323. “The origin of the Digambaras is attributed to Sivabhūti (A.D. 83), by the Svetambaras as due to a schism in the old Svetambara church. . . ."-Dasgupta, op. cit., i., p. 170. 3 Premi, op. cit., p. 30. 4 Cf. Stevenson (Mrs), op. cit., p. 69. 5 Cf. Premi, op. and loc. it. Jain Educationa International For Personal and Private Use Only / Page #115 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ બંને ફિરકાઓનાં નામજ તેના અર્થ સૂચવે છે. દિશા પી વસ્ત્ર છે જેને એવા દિગંબરે એવી માન્યતા ધરાવે છે કે સાધુના માટે તદ્દન નગ્નતા એ આવશ્યક છે; બીજા ફિરકાનો ત વ ધરાવનાર એ અર્થ છે; મહાવીર નગ્ન હતા એ વાત શ્વેતાંબરો સ્વીકારે છે તેમ છતાં માને છે કે વસ્ત્રના ઉપગ માત્રથી ઉચ્ચતમ મોક્ષપદ અટકી જતું નથી. જે આ નિર્ણયે સત્ય હોય તે જૈન ધર્મના મૂળમાં કોણ હશે તે વિષે બંનેએ વાદવિવાદ કરવાની જરૂર નથી, કારણ કે તેમની માન્યતાના આધારે જૈનધર્મને આદિ કે અંત છે જ નહિ. એતિહાસિક અને સાહિત્યની દૃષ્ટિએ આપણે કહી શકીએ કે તાંબરે મહાવીર કરતાં પાનાથને વધારે મળતા આવે છે, જ્યારે દિગંબરો પાર્શ્વનાથ કરતાં મહાવીરની વધુ નજીક જણાય છે; કારણ કે મહાવીરે પિતાનું સાધુ જીવન નગ્નાવસ્થામાં વિશેષ ગાળ્યું હતું, જ્યારે પાર્શ્વનાથ અને તેમના અનુયાયીઓ સવસ્ત્ર જીવન ગાળતા હતા. આ ઉપરાંત તાંબાનાં શાસ્ત્રીય પ્રમાણ સ્વીકારવામાં આવે તે એક પગલું આગળ વધીને કહી શકાય કે દિગબરેએ મહાવીરના નિયમોનું અક્ષરશઃ પાલન કર્યું, જ્યારે શ્વેતાંબરેએ કઈ પણ રીતે નિયમનું ઉલ્લંઘન કર્યું નથી; કારણ કે મહાવીરે પોતાની નિર્વિક૯પ ધ્યાનસ્થ અવસ્થામાં જે અનુભવ્યું તેને ગમે તે આધ્યાત્મિક દશામાં પોતાના અનુયાયીઓ અક્ષરશઃ વળગી રહે એવી તેમની ધારણા ન હતી. આમ છતાં જૈનધર્મના મૂળમાં બેમાંથી કેણ છે તે પ્રશ્ન જ ચર્ચાને વિષય નથી કારણ કે જૈનમમાં જૈનધર્મના આદિ અનુયાયી કોણ છે અથવા કોણ હોઈ શકે તેને નિર્ણય કરેજ મુશ્કેલ છે. ઇતિહાસના અભ્યાસીઓને એ વિષય નથી, જે કાંઈ તેને શોધવાનું છે તે જૈન ધર્મમાં પડેલા આ પંથભેદનો સમય છે. આપણી પાસે પડેલ હકીકતોની વિચારપૂર્વક સમાલોચના કરવાનું પણ શક્ય નથી, જે કાંઈ કરી શકાય તેમ છે તે એ છે કે મહાવીરના સમયમાં મખલિપુત્તે આવીને પિતાના મનસ્વી મતની પ્રરૂપણ કરી ત્યારે આ પથભેદને કીડ વળગી ચુજ હતું. તેના મૃત્યુ પછી આજીવિકેનું બળ ઘણું ઘટી ગયું હતું તે પણ કેટલાક નિષ્ઠો એવા હતા “જે નગ્નતા, કમંડળની અનાવશ્યકતા, જીવન માટે બેદરકારી, દંડનું ખાસ નિશાન આદિ આવી બીજી બાબતોમાં” આજીવિકો સાથે સહાનુભૂતિ ધરાવતા હતા. આ સહાનુભૂતિ 1. "Nudity as a part of asceticism was practised by several sects in the time of Mahavira, but it was also reprobated by others (including all Buddhists) who felt it to be barbarous and unedifying."-Elliot, op. cit., p. 112. 2. Cf. Jacobi, S.B.E., xlv., pp. 119-129. "The probability is that there had always been two parties in the community: the older and weaker section, who wore clothes and dated from Pārsvanatha's time, and who were called Sthavira-Kalpa (the spiritual ancestors of the Svetāmbara); and the Jina-Kalpa, or Puritans, who kept the extreme letter of the law as Mahavira had done, and who are the forerunners of the Digambara.” -Stevenson (Mrs), op. cit., p. 79. 3. Hoernle, op. cit., pp. 267 ff. Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમનો સમય ઘણું કરીને ભદ્રબાહુના વખતમાં બતાવાઈ હશે જ્યારે દિગંબર માન્યતા પ્રમાણે પિંથભેદની શરૂઆત થઈ હતી. આ સમયે સ્પષ્ટ ભેદ હજી દેખાય ન હતો. હવે આપણે સ્થલભદ્ર અને મહાગિરિની દંતકથાઓને વિચાર કરીએ અને પછી ઈ. સ. ની પહેલી સદીના અંત સુધી આવીએ કે જે સમયે તાંબર અને દિગબર માન્યતાઓ ખરેખર વિભક્ત થઈ છે કે બંને ફિરકાઓએ રજા કરેલી દંતકથાઓ ગપૂરેલી અને બાલિશ દેખાય છે તે પણ એક વાત સ્પષ્ટ છે કે જેના ઇતિહાસના આ ખાસ સમયે કઈ વિચિત્ર યા અસાધારણ બનાવ બન્યો હોવો જોઈએ, જે આ બધી સાહિત્યિક દંતકથાઓ માટે કારણભૂત ગણી શકાય. આમ છતાં આપણે એમ કહી શકતા નથી કે અહીં જ બે ફિરકાઓને મતભેદ રહેલે છે, કારણ કે મથુરાના શિલાલેખો ઉપરથી આપણને કેટલાક મુદ્દા મળે છે જે બતાવે છે કે બંને ફિરકાઓને તે વખતે પણ ઘણી વસ્તુઓ સમાન હતી, જે પાછળથી બને માટે ચર્ચાને વિષય થઈ પડી. વસ્તુસ્થિતિ વધુ સ્પષ્ટ કરવા આપણે એમ કહી શકીએ કે જે મુખ્ય મુદ્દાઓ બંને ફિરકાઓના મતભેદના વિષય છે તે આ પ્રમાણે છે : મહાવીરના ગર્ભનું અપહરણ જે વાત દિગંબરે સ્વીકારતા નથી; સ્ત્રી મેક્ષની અધિકારી નથી અને કેવલી અનાજ લેતા નથી; આ બે માન્યતાઓ વેતાંબરો સ્વીકારતા નથી. આ ઉપરાંત જૈનોનું પ્રાચીન સાહિત્ય નાશ પામ્યું છે એમ દિગંબરો માને છે. કેટલાક વિધિવિધાનો અને સામાન્ય બાબતેની વાત જવા દઈએ તે આ મુખ્ય મુદ્દાઓ છે કે જેના વિષે બંને ફિરકાઓ એકમત નથી. મથુરાના શિલ્પકાલને વિચાર કરતાં જણાય છે કે મહાવીરના ગર્ભના અપહરણના શિ૯૫માં તીર્થકર મહાવીરને નગ્ન દર્શાવ્યા છેશિલ્પમાં નેમેસના ડાબા ઘૂંટણે નાના સાધુ રહેલા દેખાય છે તે મહાવીર જ છે. શિલ્પશાસ્ત્રીએ તે પ્રસંગ બતાવવાના ઉદ્દેશથી સાધુનાં ઉપકરણો દેખાડ્યાં છે અને તે હજી જગ્યા ન હોવાથી તેમજ અહંતપદ પામ્યા ન હોવાથી બહુજ નાના બતાવ્યા છે. આ રીતે મથુરાના એકજ શિ૯૫માં 1. "It thus appears that the Jaina division into Digambara and Svetambara may be traced back to the very beginning of Jainism, it being entirely due to the antagonism of the two associated leaders, Mahāvīra and Gośāla, who are the representatives of the two hostile sects."-Hoernle, op. cit., p. 268. 2. Mr Jhaveri, in his Introduction to his edition of Nirvana-Kalikā, writes: “From the colophon of the work it appears that even in the first century of Vikrama the divisions of the Digambaras and the Svetāmbaras were in existence. The colophon of the Stulis of Siddhasena Divakara confirms the existence of such division in ancient times." Int, p. 7. 3. तेण कियं मयमेयं इत्थीणं अत्थि तब्भवे मोक्खो। केवलणाणीण पुणो अक्खाणं तहा रोओ। अंबरसहिओ वि जई सिज्झइ वीरस्स गब्भचारतं । -Premi, op. cit., vv. 13-14, p. 8. 4, " At his (Nemesa's) left knee stands a small naked male, characterised by the cloth in his left hand as an ascetic and with uplifted right hand. "--Bühler, E.I., ii., p. 316. 5. Ibid., p. 317. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ દિગબરની નગ્નતાની માન્યતા અને શ્વેતાંબરના ગર્ભ અપહરણની માન્યતા એમ બંને આવી જાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે ઇ. સ. ની પહેલી સદી સુધી બંને ફિરકાઓ વચ્ચે ખરેખર પથભેદ ઉત્પન્ન થયે ન હતે. આમ છતાં એ યાદ રાખવું ઘટે કે જેન મૂર્તિશાસ્ત્ર શરૂઆતમાં જૈન તીર્થંકરને નગ્નદશામાં બતાવે છે અને વધારે આગળ નહિ તે ઈ. સ. ની બીજી સદી સુધી તે આમજ જણાય છે. મનમેહન ચક્રવતી, ઉદયગિરિ અને ખંડગિરિનાં સમારકે વિષે બોલતાં કહે છે કે “માત્ર તીર્થકર નગ્નાવસ્થામાં જણાય છે. કેઈ કઈ જગ્યાએ તેઓને પણ પિતાના મનુષ્ય જીવનના પ્રસંગે બતાવવાના હોય છે ત્યાં તેમને વિશ્વસહિત બતાવ્યા છે. સ્ત્રીઓ, રાજાઓ, દે, અહંતો, ગંધર્વો તથા પરિચારકે ઘણું ખરૂ વસ્ત્ર સહિત બતાવ્યા છે. મથુરા શિ૯પમાં નૃત્ય કરતી કન્યાઓ, રાક્ષસે અને કેટલાક સાધુઓને નગ્ન બતાવ્યા છે. કેઈ કઈ વખત સ્ત્રીઓ નગ્ન દેખાય છે, પણ સૂકમ દૃષ્ટિથી તપાસતાં વસ્ત્રની બહુજ બારીક રેખાઓ દેખાય છે, જેમાંથી શરીરના મરોડ આરપાર દેખાઈ આવે છે.”૧ પછીના ઇતિહાસમાં વરાહમિહિર પિતાના બૃહતસંહિતા ગ્રંથમાં જૈન તીર્થકરોને નીચેના શબ્દોમાં વર્ણવે છેઃ “જેના દેવ નગ્ન, યુવાન, સ્વરૂપવાન, શાંત મુખમુદ્રાવાળા, તેમ જ ઘૂંટણ સુધી લાંબા હાથવાળા ચિતરવામાં આવ્યા છે.”૨ આમ જે કે ઈ. સ. ની શરૂઆત સુધી બે પંથે જેવું કાંઈ જણાતું ન હતું તે પણ એટલું તે કબૂલ કરવું જોઈએ કે મહાન દુષ્કાળના સમયની ભદ્રબાહુની દંતકથા તથા ઈ. સ. ૮૦ ની જિનચંદ્ર અને શિવભૂતિની કથાઓ આ મહાન પથભેદના ઇતિહાસમાં ખાસ રથાન ધરાવે છે. અમારા અભિપ્રાય પ્રમાણે આ પંથભેદ મહાવીર નિર્વાણ એટલે ઈ. સ. પૂર્વ પર૭ પ્રમાણે ઈ. સ. પાંચમી સદીમાં દેવર્ધિગણીના પ્રમુખ પદ નીચે વલ્લભીમ બીજી પરિષદ મળી ત્યારથી સ્પષ્ટ રીતે થયાનું જણાય છે. એમ પણ હોઈ શકે કે સ્પષ્ટ ભેદ આ પ્રસંગ પહેલાં છેડે સમયે થયે હોય, પરંતુ જેનોનું સમગ્ર શાસ્ત્રીય સાહિત્ય નિર્મિત કરવા અને લખવાના સમયે છેવટે કેટલાક સિદ્ધાંત અને માન્યતાઓની બાબતમાં લેખનકાર્યના સ્વાભાવિક પરિણામરૂપ બે ચક્કસ પંથે કાયમ થયા. 1. Chakravarti (Mon Mohan), Notes on the Remairs on Dhauli and in the Caves of Udayagiri and Kandagiri, p. 2. 2. Byhal-Sanhita, chap. lix., trans. by Kern in J. R. A. S. (New Series), vi., p. 328. Cf. Chakravarti (Mon Mohan), op. and loc. cit. 3. CJ. Premi, oછે. cil., p. 31. 4. " It seems certain that in A. D. 454 the whole canon was reduced to writing, and that a large number of copies were made, so that no monastery of any consequence should be without one."--Stevenson (Mrs), op. cit., p. 15, Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમના સમય ૭૧ મહાન પંથભેદને આ સમય જેમ્સ બર્ડ પશ્ચિમ ભારતની ગુફાઓના અભ્યાસના આધારે સ્વીકારે છે અને નિર્ણય પર આવે છે કે “ દિગંબર જૈનેની ઉત્પત્તિ ઈ.સ. ૪૩૬ ની આસપાસમાં આ ગુઢ્ઢાએની તારીખને બંધબેસતી આવે છે. કાઠિયાવાડમાં આવેલા પાલીતાણાના જૈન મંદિરની કથા શત્રુંજય માહાત્મ્ય પણ દિગંબર જૈનાની ઉત્પત્તિના આ સમય નિશ્ચિત કરે છે,’૧ ટૂંકમાં આ પંથભેદના ઇતિહાસના ઉપસંહાર સર ચાર્લ્સ ઇલિયટના શબ્દોમાં નીચે પ્રમાણે આપી શકાયઃ “ બનવા જોગ છે કે દિગંબરા અને શ્વેતાંબર જૈન ધર્મની શરૂઆતથીજ લગભગ ચાલ્યા આવતા હોય, અને આમાં શ્વેતાંબરા મહાવીરે સુધારા વધારા કર્યાં તે પહેલાંની પરિસ્થિતિના અનુયાયી કહી શકાય. આપણને કહેવામાં આવ્યું છે કે ‘ વર્ધમાનના નિયમ વસ્ત્રોને નિષેધ કરે છે પણ મહાન પ્રવર્તક પાર્શ્વ નીચેનું અને ઉપરનું એવાં એ વસ્ત્રો માટે અનુમતિ આપે છે;' પરંતુ શાસ્ત્રાના નિર્માણ પહેલાં પંથભેદે નિશ્ચિત સ્વરૂપ લીધું ન હતું. * જૈન સમાજના આ પંથભેદના ઇતિહાસ આટલા બધા ગુંચવાડા ભર્યા હાવા છતાં એમ તા કહી શકાય કે બંને પંથેા વચ્ચે મતભેદ જેવું બહુ થોડુંજ છે. કેટલીક માન્યતાઓ અને વિધિવિધાનામાં બંનેને મતભેદ છેજ; પરંતુ ઘણા ખરા વિરેધાત્મક મુદ્દાઓ અનાવશ્યક અને અપ્રામાણિક છે. આ જાતના વિચાર આપણા સમયના ન્યાયપ્રિય અને મહામાન્ય જૈન વિદ્વાન શ્રીમદ્ રાજચંદ્રજી પણ ધરાવતા હતા. તેઓ એક મહાન તત્ત્વજ્ઞ અને આધ્યાત્મિક પુરુષ હતા. તેમના વિચારા આજે પણ ઘણા વિદ્વાના સ્વીકારે છે. ડૉ. દાસગુપ્તા કહે છે કે “વેતાંખરાથી જુદા પડ્યા પછી દિગંબરાએ પોતાને ખાસ ધાર્મિક ક્રિયાકાંડ ઘડી કાઢ્યો તેમજ જુદો સાહિત્યિક અને સાધુસંસ્થાવિષયક ઇતિહાસ લખી નાંખ્યા; જે કે મુખ્ય સિદ્ધાંત વિષે કાંઈ તફાવત નજરે પડતા નથી.”૪ આમ જૈન સંપ્રદાયા તાત્ત્વિક ષ્ટિએ પરસ્પર કાંઈ બહુ જુદા પડતા નથી. તેઓના મતભેદ વ્યાવહારિક દૃષ્ટિએ હતા અને વિલ્સને ઠીકજ કહ્યું છે કે “તેઓની ઉત્પત્તિના મૂળ વિષેની તીવ્રતા અને પરસ્પર વૈરભાવ એ બંને વચ્ચે કંઈ જ મેળ નથી.”પ જૈન સંપ્રદાયના આ બીજા મહાન મતભેદને બાજુએ મૂકી હવે આપણે શ્વેતાંબર જૈનેાની અમૂર્તિપૂજક જાતિના છેલ્લા મતભેદને! વિચાર કરીએ કે જે હાલ હુંઢિયા અથવા સ્થાનકવાસી કહેવાય છે. જૈનધર્મના ઇતિહાસમાં આ મતભેદ બહુજ પાછળથી આવ્યા છે અને કેટલેક અંશે એમ કહેવામાં હરકત નથી કે ભારતના 1. Bird, Historical Researches, p. 72. 2. Elliot, op. eit., p. 112. 3. વિવારસંબંધીનિવાન હાનિ તુ પ્રયોગનાયમાનાન્યેવતો : ! — Raichandji, Bhagavati Sitra (Jinagama Prakasasabha), Int., p. 6. 4. Dasgupta, ob. it,, i,, p. 170. Jain Educationa International For Personal and Private Use Only 5. Wilson, o. cit., i., p. 340. / Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ધાર્મિક માનસ પર મુસલમાન ધર્મની તેને સીધી અસર ગણી શકાય. શ્રીમતી સ્ટીવન્સન કહે છે કે “મુસલમાની વિજ્યની એક અસર એ થઈ કે મૂર્તિ ખંડકોની સામે અનેક જૈને તેના સાથી મૂર્તિપૂજકના નિકટ સંબંધમાં આવ્યા અને બીજી અસર એ પણ થઈ કે મૂર્તિપૂજામાંથી કેટલાક ચલિત થયા. કઈ પણ પૂવય તેના દેશબંધુને મૂર્તિપૂજા વિરોધક પ્રચાર પિતાના મનમાં આ ક્રિયાકાંડની પ્રામાણિકતાની શંકા થયા વિના સાંભળી શકતા નહિ. સ્વાભાવિક રીતે ગુજરાતનું પાટનગર અમદાવાદ જે તે વખતે મુસલમાની અસર નીચે વધારે હતું ત્યાં જ પ્રથમ આપણે આ શંકાનાં ચિન્હ દેખીએ છીએ. ઈ. સ. ૧૪૫ર માં સૌથી પહેલાં જૈન જાતિમાં અમૂર્તિપૂજક લંકા નામની કેમ અસ્તિત્વમાં આવી અને ઈ. સ. ૧૬૫૩ માં ઢિયા અથવા સ્થાનકવાસી કહેવાતે સંપ્રદાય તેને અનુસર્યો. નવાઈ છે કે આ પ્રવૃત્તિ યુરોપમાં લ્યુથર તેમજ યુરિટન પ્રવૃત્તિની સમકાલીન છે.” જૈન કેમના આ સંપ્રદાય વિષે કાંઈ વિશેષ કહેવાની જરૂર નથી. જૈન ધર્મના જુદાજુદા સંપ્રદાયે વિષે બોલતાં એટલું કહેવું પૂરતું છે કે દિગંબરે મુખ્ય ચાર જાતિઓમાં વહેંચાયેલા છે; તાંબરે ૮૪ અને “સ્થાનકવાસી લગભગ ૧૧ જાતિઓમાં વહેંચાયેલા છે. ઈ. સ. ની દશમી સદી પહેલાં આ જાતિઓમાંની કેઈનો પણ જન્મ થયે ન હતું તેમજ સ્થાનકવાસી જૈને સિવાય લગભગ ઘણીખરી જાતિઓનો લેપ પણ થયે છે. જે કેટલાક અસ્તિત્વમાં હશે તે વેતાંબર દિગંબરના વિરોધની જેમ ભાગ્યેજ પરસ્પર ખુલ્લે તિરસ્કાર કે કડવાશ ધરાવતા હશે. અહીં એટલું કહ્યા વિના ચાલે તેમ નથી કે મહાવીરના સમયથી કહો કે તે પહેલાંથી મતભેદનું તૂત એ જૈનધર્મની ખાસિયત જણાય છે. ભારતના બીજા સંપ્રદાયે વિષે એમ હશે કે નહિ તે અમે કહી શકતા નથી, પરંતુ એટલું તે ચેકસ જણાય છે કે તેઓ જેના જેટલી હદે કદી પહોંચ્યા જણાતા નથી. ૨૦૦૦ વર્ષ ઉપરાંતના આ ગાળામાં જૈન સંપ્રદાયના જીવનમાં જે મતભેદો ઉત્પન્ન થયા છે તે ઘણું કરીને નીચેના કારણોને લઈ ઉદ્દભવ્યા જણાય છે. કેટલાક તો મહાવીરના કથનની ગેરસમજૂતી અથવા કઈક નાપસંદગીને કારણે ઉભા થયા હશે; બીજા જૈનધર્મ ગ્રહણ કરનાર લેકે જે દેશ અને જાતિમાં તેઓ ઉત્પન્ન થયા હોય ત્યાની ખાસ પરિસ્થિતિ અને સંજોગોને લીધે, અને છેવટે જૈન સાધુઓના મુખી યા ખાસ આચાર્યની જુદી જુદી માન્યતા અને જૈન સાધુસંઘોના પરસ્પર મતભેદથી ઉભા થયા હશે.* 1. Stevenson (Mrs), op. cit., p. 19. 2 વિન્નરઃ પુનર્નાસ્ટિT: grળવાત્રા ते चतुर्धा, काष्ठासंघ-मूलसंघ-माथुरसंघ-गोप्यसंघभेदात् । --Premi, op. cit., p. 44. 3 Cf. Stevenson (Mrs), op. cit., p. 13. 4. Just to illustrate all these we may take for the first the seven schisms and the Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય ૭૩ આ બધા મતભેદો અને સંપ્રદાયે હોવા છતાં “જૈનધર્મ હજી એક જીવંત જાતિ તરીકે ઉભે રહ્યો છે તે એક વિલક્ષણ વાત છે, જ્યારે બુદ્ધધર્મ તેના વતન ભારતવર્ષમાંથી અદશ્ય થયું છે. દેખીતી રીતે આ કાંઈ વિચિત્ર ભાસે છે પણ મી. ઈલિયટ કહે છે કે “જૈન સમુદાયને એક સંઘપ બનાવીને તેમના કલ્યાણ માટે પેજના ઘડવાની તેમની શક્તિમાં તેનું પરિબળ અને દીર્ધ પ્રયત્ન કેન્દ્રિત થયેલાં છે. તેથી ઉલટું બૌદ્ધોમાં ભિક્ષુસંઘજ ખરે ધર્મ મનાવા લાગ્યું અને જનસમુદાય (જેમ ચીન અને જાપાનમાં ખરેખર બન્યું છે તેમ) ધાર્મિક બીજી સંસ્થાઓની માફક આ સંઘને પિતાને બહારની એક વસ્તુ તરીકે પવિત્ર પુરૂષની માફક પૂજવા લાગે. વળી જ્યારે હિંદના બૌદ્ધ મઠમાં સડો પેસવા લાગે યા તેને નાશ કરવામાં આવે ત્યારે જીવંત બૌદ્ધધર્મ જેવું લગભગ કંઈ ન રહ્યું, પરંતુ જેનેના પરિભ્રમણ કરનારા સાધુઓએ પિતાનામાં ધર્મનું બળ એટલું કેન્દ્રિત કર્યું ન હોવાથી તેમજ તેમના નિયમનની સખ્તાઈથી તેમની સંખ્યા પરિમિત રહી. ગૃહ ધનવાન હતા અને એક સંઘ બનાવી રહ્યા હતા, તેમને જુલમ શક્તિવર્ધક થઈ પડ્યો. પરિણામે આ જાતિ ન્યુ (યહુદી), પારસી અને કલેકર આદિ જાતિ જેવી થઈ પડી જે બધામાં ગૃહસ્થની શ્રીમંતાઈ ડું યા નજીવું ક્રિયાકાંડપણું અને જુલમની સહનશીલતા આદિ સમાન લક્ષણે છે” Digambara-Svetambara division in the Jaina church to which we have already referred; for the second we may mention the Osval and the Srimala sects of the Jainas, of which the latter is called so "after the town of Srimāla or Bhillamāla, the modern Bhimāl in the extreme south of Marvad" (E.I., ii., p. 41), and finally for the third we may refer to the 84 Gacchas or divisions of the Svetāmbara Jainas, of which Tapa, Kharatara and Ancala may be particularly mentioned here. Of these, Kharatara Gaccha is said to have originated under the following circumstances : "Jinadatta was a proud man, and even in his pert answers to others mentioned by Sumatigani pride can be clearly detached. He was therefore called Kharatara by the people, but he gloried in the new appellation and willingly accepted it. "--Hiralal (H.), op. cit., pt. ii, pp. 19-20. 1. Elliot, . cit., p. 122. 2. "Dr Hoernle is no doubt right in maintaining that this good organisation of the Jaina lay community must have been a factor of the greatest importance to the church during the whole of its existence, and may have been one of the main reasons why the Jaina religiion continued to keep its position in India, whilst its far more important rival, Buddhism, was entirely swept away by the Brahman reaction."-Charpentier, C. H. I., i, pp. 168-169. 3. Elliot, op. cit., p. 122. The Buddhists had a similar organisation of monks and laymen, but, as Smith has pointed out, they relied more on the Saingha of ordained friars than on the laity. Cf. Smith, Oxford History of India, p. 52. Among the Jainas the relations between the two sections were more balanced, and hence their social equilibrium was stable. C. Stevenson (Mrs), op. cit., p. 67 ; Macdonell, India's Past, p. 70. ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ બીજા વિદ્વાને પણ આવી જ માન્યતા ધરાવે છે, પરંતુ જ્યારે આપણે જેનધર્મને ટકાવનાર બધી પરિસ્થિતિને વિચાર કરીએ છીએ ત્યારે બીજા કેટલાંક કારણની પણ આપણે ઉપેક્ષા કરી શકીએ નહિ. જે સાધારણ જનસમુદાય માટે જૈનધર્મ ખુલ્લે મૂકવાથી જ જૈનધર્મ ટકી શક્ય હોય તો સાથે સાથે એમ પણ જણાવવું જ જોઈએ કે બૌદ્ધધર્મ કરતાં સંકુચિત પ્રચારકાર્ય અને પૂજાના મુખ્ય કેન્દ્રો માટે પસંદ કરાયેલાં એકાંત સ્થાને પણ તે માટેનાં કારણો છે. આથી મુસલમાની જુલ્મો અને બ્રાહ્મણના પુનરુત્થાનના સપાટામાં પણ જૈનધર્મ સહીસલામત રીતે ટકી શકયે જ્યારે બદ્ધધર્મ હિંદમાં તેને ભાર નીચે દબાઈ ગયે. “જેનેના નાસ્તિક ગણવા છતાંય બ્રાહ્મણોએ તેમના પ્રતિ બતાવેલી સહિષ્ણુતાના કારણે તે સમયે ઘણા બૌદ્ધોએ જૈન સંપ્રદાયમાં આશ્રય લીધે.”૪ આમ જ્યાં સુધી મુસલમાન સત્તાએ “રાષ્ટ્રની ધાર્મિક, રાજકીય અને સામાજિક સત્તા તેડી નાંખી અને નાનકડી જાતે, સમાજે તથા ધર્મો માટે સ્થિતિચુસ્ત રહીને તે જેરમાં આવી ત્યાંસુધી જેનેએ પિતાનું પરિબળ ટકાવી રાખ્યું." ડૉ. શાપેન્ટિયર અને ડૉ. યાકેબીને અભિપ્રાય પ્રમાણે ભારતમાં જ્યારે ઘણાખરા સંપ્રદાયે તૂટી પડ્યા હતા ત્યારે જૈનધર્મ ટકી રહેવાનું કારણ મહાવીરના સમયથી ચાલતા આવેલા સિદ્ધાંતને ચુસ્તતાથી વળગી રહેવાની ઉત્કટ લાગણમાં જણાય છે. “નાનકડી જેન કોમની પોતાના મૂળ સિદ્ધાંત અને સંસ્થાઓને વળગી રહેવાની આગ્રહભરી પુરાણ પ્રિયતા જ ઘણું કરીને સખ્ત અત્યાચારના સામે તેને ટકાવી રાખનાર મુખ્ય કારણ છે; કારણ કે ઘણું સમય પહેલાં ડૉ. યાકેબીએ કહ્યું છે તેમ ઈ. સ. પૂર્વે લગભગ 1. "Dr Hoernle's discussion of this subject in his Presidential address of 1898 before the Asiatic Society of Bengal was singularly luminous, emphasising as it did the place accorded from the very first to the lay adherent as an integral part of the Jaina organisation. In the Buddhist order, on the other hand, the lay element received no formal recognition whatsoever. Lacking thus any 'bond with the broad strata of the secular life of the people,' Buddhism, under the fierce assault on its monastic settlements made by the Moslems of the twelfth and thirteenth centuries, proved incompetent to maintain itself and simply disappeared from the land."-Stevenson (Mrs), op. cit., Int., p. xii. Cf. also Charpentier, op. cit., pp, 168-169; Hoernle, Proceedings of the Asiatic Society of Bengal, 1898, p. 53. 2."... Jainism, less enterprising but more speculative than Buddhism, and lacking the active missionary spirit that in early times dominated the latter, has been content to spend a quiet life within comparatively narrow borders, and can show to-day in Western and Southern India not only prosperous monastic establishments but also lay communities, small perhaps, yet wealthy and influential."-Stevenson (Mrs), op. cit., Int., p. xii. "Never rising to an overpowering height but at the same time never sharing the fate of its rival Buddhism, that of complete extinction in its native land." Charpentier, op. cit., pp. 169--170. 3. C. Crooke, E.R.E, i., p. 496. 4. Tiele op. cil, p. 141. 5. Barth, op. cit., p. 152. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને તેમને સમય ૭૫ ૩૦૦ માં ભદ્રબાહુના સમયમાં પ્રથમ પંથભેદ થયે ત્યારથી જૈનધર્મના મુખ્ય સિદ્ધાંત ઘણુંખરૂં અબાધિત રહ્યા છે. આ ઉપરાંત જે કે સાધુઓ અને ગૃહસ્થ માટેના કેટલાક સામાન્ય નિયમને જે શામાં જોવામાં આવે છે તે અનુપયેગી અને વિરમરણ થઈ ગયાં હોય તે પણ શંકારહિત એમ કહી શકાય કે બે હજાર વર્ષ પહેલાં જે ધાર્મિક જીવન હતું તેજ આજ પણ લગભગ જેવું અને તેવું જણાય છે. એમ તે કબૂલ કરવુંજ પડશે કે ફેરફારને ચે અસ્વીકાર એજ જૈનધર્મની મજબૂત સલામતીનું કારણ થઈ પડ્યું છે આ રૂઢિચુસ્ત સ્વભાવ, આજે જે સ્થિતિમાં જૈનસમાજ ઉભે છે તેમાં તેને તે લાભદાયક થઈ પડે કે નહિ એ શંકાસ્પદ વાત છે. તુલનાત્મક ધર્મના અભ્યાસીને તે તેથી ઉલટું જ જણાશે. સ્થિતિસ્થાપકતામાં તે અસહિષ્ણુતા, અસ્થિરતા અને ધાર્મિક દંભના ચિન્હો જેશે. સમર્પિત લેખો અને બીજી પરથી સર ચાર્સ ઇલિયટ જણાવે છે કે આ નેંધ ઉપરથી આપણને સમજાય છે કે જૈન કેમ ઘણુ પેટાવિભાગ અને પંથેની બનેલી છે તેથી આપણે એમ ધારી લેવાનું નથી કે જુદા જુદા ગુરુઓ એકબીજા પ્રત્યે વૈમનસ્ય ધરાવતા હતા, પણ તેઓની પ્રવૃત્તિ આધુનિક પેટાજ્ઞાતિઓના સમૂહના કારણભૂત તો કાંઈક અંશે હશે. એક વાત તે ચોક્કસ છે કે આખા જૈન સમાજના સર્વસાધારણ હિતને વિચાર કર્યા વિના આ બધા જુદા જુદા ગુરુઓએ તેઓની મનસ્વી પ્રવૃત્તિ હાંક્ય રાખી છે. - કર્નલ ટંડે કહ્યું છે કે “તપગચ્છ અને ખરતરગચ્છ પ્રાચીન કેટલાંક પુસ્તક નાશ કરવામાં મુસલમાનેથીય વધારે નુકશાન કર્યું છે. આજ વસ્તુ જૈનેના શ્વેતાંબર અને દિગંબર ફિરકાઓ માટે પણ કહી શકાય તેમ છે. ભૂતકાળમાં તેમજ આજે તેઓની એકબીજા પ્રત્યેની પ્રવૃત્તિઓ મહાવીરના અનુયાયીઓને છાજે તેવી તે નથી જ સ્થિતિ એવી છે કે કઈ પણ જાતની ગેરસમજ ઉભી કર્યા સિવાય જરૂર કહી શકાય કે આ જાતનું વિધી વાતાવરણ તેમજ પરસ્પરના ઝઘડા જૈન સમાજમાં આજ રીતે શેડો વધારે વખત ચાલ્યા જ કરે તે એક વખત એ આવશે કે જ્યારે જૈન કેમ પણ પોતાના બંધુધર્મ બૌદ્ધધર્મની માફક નાશ પામશે. 1 Charpentier, op. cit., p. 169. Cf. Jacobi, Z. D. M. G., xxxviii., pp. 17 ff. 2. Elliot, op. cit., p. 113. 3. Tod, Travels in Western India, p. 24. કર્નલ ટ્રેડની આ વાત માની શકાય તેવી નથી. તે માટે કશે આધાર મળતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ રાજવંશમાં જૈનધર્મ ઈ. સ. પૂર્વે ૮૦૦-૨૦૦ આગળનાં પ્રકરણમાં આપણે જૈનધર્મ વિષે જોઈ ગયા. પાર્શ્વનાથ ઐતિહાસિક પુરૂષ હતા અને મહાવીર તેમના સમયના કેટલાક રાજકુટુંબ સાથે એક લેહીને સંબંધ ધરાવતા હતા એ બન્ને બાબત ઉપગી છે. કારણ કે આપણે જાણવું છે કે કેવા સંજોગોમાં “જૈનધર્મ અમુક રાજ્યને રાજ્યધર્મ બળે એટલે કેટલા રાજાઓએ તે સ્વીકાર્યો યા તેને ઉત્તેજન આપ્યું તેમજ પિતાની પ્રજાને પણ પિતાની સાથે જૈન ધર્મમાં જોડી આમાં ઉત્તરીય ભારત અને ઉત્તરીય જેના ઈતિહાસ વચ્ચેની અનુસંધાનની સાંકળે મેળવવાનો પ્રયત્ન થાય છે; બીજા શબ્દોમાં કહીએ તો તે સમયે ભારતના રાજવંશે ઉત્તરના જૈન સાથે શે સંબંધ ધરાવતા હતા તેનું તાદશ ચિત્ર દોરવાને આ પ્રયત્ન છે. પ્રથમ તે પાર્શ્વનાથને સમય લેતાં આપણને જણાય છે કે એવું એક પણ ઉપયાગી સાધન નથી કે જેના પર આપણે આધાર રાખી શકીએ. “તેમના નામ સાથે સાહિત્યને માટે ભાગ જોડાએલે હેવાં છતાંય પાશ્વનાથના જીવન અને કથન વિષેની આપણી માહિતી ઘણીજ પરિમિત છે. પહેલાં જોઈ ગયા તેમ તેમાં એતિહાસિક વસ્તુ હોય તે એટલી જ છે કે તે ક્ષત્રિયેના ઈફવાકુવંશના બનારસના રાજા અશ્વસેનના પુત્ર હતા અને બંગાલમાં આવેલ સમેતશિખર પહાડપર નિર્વાણ પામ્યા હતા. તેમને સાંસારિક સંબંધ રાજા પ્રસેનજિતના રાજકુલ સાથે થયું હતું, જેના પિતા નરવર્મા પૃથ્વી પતિ ગણતા, જે કુશસ્થળમાં રાજ્ય કરતા અને જે પિતાના છેલ્લા જીવનમાં સાધુ બન્યા હતા. પ્રભાવતી નામની તેમની પુત્રી સાથે પાશ્વનાથને વિવાહ થયે હતે. 1. Smith, Q. cit, p. 55. 2. Charpentier, op. cit., p. 154. 3. . . . મનુષાંક નાસ્તિ વારાણસ્મૃમિધાનતઃ | तस्यामिक्ष्वाकुवंशोऽभूदश्वसेनो महीपतिः । -Hemacandra, Trishashți-Salākā, Parva IX, vv. 8, 14, p. 196. 4. પુરં સ્થિરું નામ . . . તે તત્રાન્નિરવર્મેતિ . . . . . . gવતઃ | જૈન તો નિત્યં . . . ! ૩૫ર ૫રિત્રજ્યાં સુસાધુપુર્નાન્નિ || , . ન્યૂડમુન્નરવર્મઃ | સૂનુ પ્રસેનનિઝામ . . / તસ્ય પ્રમાવતી નામ . . . . . . . ન્યT L . . . પ . . . . . . . સેવા પ્રમાવતીમ ||–Hemacandra, Trishashti-Salaha, Parva IX, vv. 58, 59, 61, 62, 68, 69, 210, pp. 198, 203, Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૭૭ રાજવંશમાં જનધર્મ આ હકીકત ઐતિહાસિક દૃષ્ટિએ સાચી ગણી શકાય કે કેમ તે કહેવું મુશ્કેલ છે. દુઃખ એ છે કે આ બધા માટે જેને જે સાધને રજૂ કરે છે તેના પર આધાર રાખવાને છે, કારણ કે તેના પૂરાવા માટે અન્ય કઈ ઐતિહાસિક નેધ કે સાધન મળતાં નથી કે જેને વિચાર કરી શકાય. આજ મુશ્કેલી મહાન એલેકઝાન્ડર પહેલાંના અને ઘણી વખત તે તે પછીના સમયના ભારતના આખાય ઈતિહાસ માટે ઉભી જ છે. સુભાગ્યે ખ્રિસ્તીયુગ પહેલાંનું જૈનશાસ્ત્રીય સાહિત્ય અને અન્ય સાહિત્યનું ઐતિહાસિક મહત્ત્વ જોતાં તેમજ આધુનિક પ્રસિદ્ધ વિદ્વાન અને ઈતિહાસવેત્તાઓએ આપેલી સાહિત્યિક પ્રતિષ્ઠા જોતાં એમ કહેવું વિશેષ પડતું નથી કે બૌદ્ધ અને હિંદુશાની માફક જૈનશાની પણ વિશેષતા છે અને તેને પણ સ્થાન આપવું ઘટે. 3. યાકેબીના શબ્દોમાં કહીએ તે “જૈનસમાજની ઉત્પત્તિ અને તેના વિકાસના સંબંધમાં આજે પણ કેટલાક વિદ્વાને શંકાની દ્રષ્ટિથી જુએ છે, પણ આખાય પ્રશ્નની ચાલુરિથતિએ તે દૃષ્ટિ બદલાવી જોઈએ, કારણ કે પ્રાચીન સાહિત્ય મોટા પ્રમાણમાં લભ્ય છે જે જૈન ધર્મના પહેલાંના ઈતિહાસમાટે વિપુલ સાધને રજુ કરે છે. આપણે જાણીએ છીએ કે જેનાં પવિત્ર શારે જૂનાં છે અને તે પણ સંસ્કૃત સાહિત્ય કે જેને આપણે મૌલિક કહીએ છીએ તેથી પણ વધારે જુના છે. તેઓની પ્રાચીનતા માટે તો કેટલાક ગ્રંથે ઉત્તરીય બૌદ્ધ સાહિત્યના જૂનામાં જાના ગ્રંથની કેટીમાં ઉભા રહે તેવા છે. જ્યારે બુદ્ધ અને બૌદ્ધધર્મના ઇતિહાસ માટે બૌદ્ધગ્રંથ ઉપગમાં લઈ શકાય તે પછી જેના ઐતિહાસિક પ્રમાણ માટે જૈનશાને વિશ્વસ્ત કેમ ન માનવાં? હા, જે તે પરસ્પર વિરોધી બનાવથી ભરેલાં હોય અથવા તેમાં દર્શાવેલી તારી ખો ખોટાં અનુમાન પ્રતિ દોરી જતી હોય તે આ બધાં સાધનેને શંકાની દૃષ્ટિથી જોવાની નીતિ વ્યાજબી ગણી શકાય, પરંતુ જેનશાની ખાસિયત બૌદ્ધ સાહિત્ય અને ખાસ કરીને ઉત્તરીય બૌદ્ધસાહિત્યથી આ માટે તો ભાગ્યેજ જુદી પડે છે? આમ આપણી પાસે જે સાધને છે તેના આધારે કાસી અથવા બનારસના રાજા અશ્વસેન અને કુશસ્થળના પ્રસેનજિત અથવા તેના પિતા નરવર્માને ઐતિહાસિક a E., xxii.. have remove the va 1. Jacobi, S. B. E., xxii., Int., p. ix. “We must leave to future researchers to work out the details, but I hope to have removed the doubts, entertained by some scholars, about the independence of the Jaina religion and the value of its sacred books as trustworthy documents for the elucidation of its early history, "-Ibid., Int., p. xlvii. Cf. Charpentier, Uttaradhyayana-Sutra, Int., p. 25. 2. “ No such person as Asyasena is known from Brahman record to have existed; the only individual of that name mentioned in the epic literature was a king of the snakes (Naga), and he cannot in any way be connected with the father of the Jaina prophet.-Charpentier, C. H. I., i., p. 154. It may, by the way, be mentioned here that all his life Pärsvanatha was connected with snakes, and to this day the saint's symbol is a hooded serpent's head. Cf. Stevenson (Mrs), op. cit., pp. 48-49. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ७८ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ પુરૂષ તરીકે નક્કી કરવા મુશ્કેલ છે; પરંતુ ખીજા કેટલાક ઐતિહાસિક તેમજ ભાગેાલિક બનાવા એવા છે કે જેના પરથી આપણે કેટલાંક અનુમાનેા કાઢી શકીએ અને જેની પાછળ ઐતિહાસિક આધાર હાવાનું સાખીત કરી શકાય. હવે આ॰ હેમચંદ્રના હેમકાશના આધારે નન્દાલાલ ડેએ કુશસ્થળ અને કનાજ અથવા કન્યાકુબ્જ એક મતાન્યાં છે; અને ખીજા વિદ્વાનેાએ પણ આને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત ડૉ૰ રાયચૈાધરી પ્રસિદ્ધ નગર કન્યાકુબ્જ અથવા કનાજની સ્થાપના સાથે પાંચાલેા કેવી રીતે જોડાએલા છે તે કહે છે. વળી પાંચાલ અને કાસીનાં રાજ્યે પાસે પાસે આવ્યાંની વાતને જૈન તેમજ બૌદ્ધ સાહિત્ય ટેકો આપે છે. ઔદ્ધ અંગુત્તનિકાય અને જૈન ભગવતીસૂત્ર ઉપરથી આપણે જાણીએ છીએ કે આ સમયે અર્થાત ઈ. સ. પૂર્વની આઠમી શતાબ્દિમાં સાળ મહાજનપદ ગણાતાં એવાં ઘણાં વિસ્તીર્ણ અને શક્તિસંપન્ન સેાળ રાજ્યા હતાં; જેમાં કાસીના ઉલ્લેખ ખન્નેમાં સામાન્ય છે. જ્યારે પાંચાલના ઉલ્લેખ માત્ર પહેલામાંજ છે.પ પાંચાલને ઇતિહાસ તપાસતાં આપણને જણાય છે કે તે મધ્ય આખ અને રાહિલા ખંડને લગભગ મળતા આવે છે. “ મહાભારત, જાતકો અને દિવ્યાવદાન આ રાજ્યના વિભાગને ઉત્તર અને દક્ષિણમાં ખતાવે છે; ભાગીરથી તેમાં ભાગ પાડતી જણાય છે. મહાકાવ્ય મુજબ ઉત્તર પાંચાલની રાજ્યધાની અહિચ્છત્ર અથવા છત્રાવતી (બરેલી પ્રાંતના એએનલા પાસેનું હાલનું રામનગર) હતી. જ્યારે દક્ષિણ પાંચાલની રાજ્યધાની કાંપિલ્ય હતી અને ગંગાથી ચખલ સુધી તેના વિસ્તાર ગણાતા.’૬ પાંચાલના ઇતિહાસની આ માહિતી માટે જૈનસૂત્રેા જોઈ એ છીએ ત્યારે એક યા બીજી રીતના સંબંધ આપણને મળે છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં બ્રહ્મદત્ત નામના પાંચાલના રાજાના ઉલ્લેખ આવે છે. એના કાંપિલ્સમાં ચલણીના પેટે જન્મ થયા હતા. તે પૂર્વજન્મના તેના ભાઈ ચિત્તને મળે છે જે આ જન્મમાં શ્રમણ થયા હતા. બ્રહ્મદત્ત સાર્વભામ રાજા ગણાતા 1, Dey, oh. cil,, pp. 88, 111. 2. “ Kanyakubja was also called Gādhipura, Mahodaya and Kusasthala. "Cunningham, Ancient Geography of India ( ed. Mazumdar ), p. 707. 3. Raychaudhuri, Political History of Ancient Idia, p. 86. “Kanauj...was primarily the capital of the kingdom of Pañcala. "--Smith, Early History of India, p. 391. 4. Raychaudhuri, op. cit., pp. 59, 60. Cf. Rhys Davids, C. H. I., i., p. 172. 5, Raychaudhuri, o. ct., p. 60. 6. Ibid., p. 85. Cf. also Smith, op. cil., pp. 391–392; Dey, op. cit., p. 145. 7. "Little is known about the history of Kampilya, apparently the modern Kampil in the Farrukabad District. "-Smith, op. cit., p. 392. Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ અને તે ભેગવિલાસમાં એટલે લીન થઈ ગયો હતો કે તેના ભાઈ ચિત્તને ઉપદેશ તેને અસર કરી શક્યું નહિ અને અંતે તે નરકે ગયે.૧ તેજ સૂત્રમાં આ વિષે એક બીજો ઉલ્લેખ કાંપિલ્યના રાજા જ્યને પણ આવે છે, “જેણે પોતાના રાજ્યને ત્યાગ કરી પૂજ્ય સાધુ ગર્દભાલિના સમક્ષ જૈનધર્મ સ્વીકાર્યો હતે.” ૨ આમ જોઈ શકાય છે કે પ્રાયઃ કાસી અને પાંચાલ-અતિ વિસ્તીર્ણ અને પ્રભાવાન સેળ રાજ્યમાંના બે વિવાહ સંબંધથી જોડાયાં હતાં. વળી જ્યારે આપણે પારગિટરે તૈયાર કરેલી વંશાવલીમાં દક્ષિણ પાંચાલના રાજા તરીકે કઈ સેનજીતને જોઈએ છીએ ત્યારે તે વાત નિઃસંશય સાચી ઠરે છે અને નામમાં બહુજ સૂક્ષમ તફાવત હેવાથી આ સેનજિતને આપણે ઐતિહાસિક દૃષ્ટિએ પ્રસેનજિત જરા પણ મુશ્કેલી વગર સ્વીકારી શકીએ છીએ.” અતિ ઉપયેગી એક માત્ર અનુમાન આ ઉપરથી જે નીકળી આવે છે તે એ છે કે જૈનધર્મ મહાવીરના સમય કરતાં પાશ્વના સમયમાં ઓછો રાજ્યાશ્રય ભેગવતે ન હતે. તેના અનુગામી કરતાં તેના પ્રભાવને વિસ્તાર જરાયે ઓછો ન હતે. તે કાસીના રાજવંશના પુરુષ હતા, પાંચાલના રાજાના જમાઈ હતા, તે ઉપરાંત તેમનું નિર્વાણ 1. વન્મ . . . || વપ સમૂ વિ . . . . . . . ધર્મ પન્નારૂગો / પંવાર વિ ૫ વમત્ત . . . તક્ષ વય ગાઉં . . . સો નઇ પવિઠ્ઠો – Uttaradhyayana•Satra, Lecture XIII, vv. 1, 2, 34. CJ. Jacobi, S. B. E., xlv., pp. 57-61. The stories about Kitra (Citta) and Sambhuta (Brahmadatta ) and the fate they underwent in many briths are common to Brahmans, Jainas and Buddhists. Cf. ibid., pp. 56, 57; Raychaudhuri, op. cit., p. 86; Charpentier, Ullarādhyayana, pt. ii., pp. 328-331. 2, ક્વિ ન રાયા . . . ! નામે સંયે . . . . . संजओ चइउं रज्जं निक्खन्तो जिणसासणे । गहभालिस्स भगवओ अणगारस्स अन्तिए॥ -Uttaradhyayana-Sutra, Lecture XVIII, vv. 1, 19. Cf. Jacobi, op. cit., pp. 80, 82; Raychaudhuri, op. and loc. cit. 3. "The Jainas also afford testimony to the greatness of Kāsi, and represent Aśvasena, king of Benares, as the father of that Tirthankara Parsva who is said to have died 250 years before Mahāvīra-i. e. in 777 B. c."--Ibid., op. cit., p. 61. Taking 480-467 B. c. as the date of Mahavira's Nirvana we get 730-717 as the date of Pārsva's Nirvana. 4. CJ. Pargiter, Ancient Indian Historical Tradition, p. 146; Pradhan, Chronology of Ancient India, p. 103. 5. "In other cases the first component is omitted.... Bhāgavata calls Prasenajit of Ayodhya Senajit."--Pargiter, op. cit., p. 127. 6. Mazumdar seems to be labouring under some confusion here. According to him Pārsva was a son-in-law of King Prasenajit of Oudh, and thus he connects the two dynasties of Kaosal and Kāsi; but we think he has wrongly identified him with the Prasenajit of Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ બંગાલના પાશ્વનાથ પર્વત પર થયું હતું. આ રાજવંશના બળે તેમને પ્રભાવ સ્વાભાવિક રીતેજ બીજા સમકાલીન રાજ્ય અને તેમની પ્રજા પર ઘણે સારે હશે. સૂત્રકૃતાંગ અને બીજો જૈનશાપરથી આપણે જોઈ શકીએ છીએ કે મહાવીરના સમયમાં પણ મગધની આસપાસ પાર્શ્વના અનુયાયીઓ હતા. વળી આપણે આગળ જોઈ ગયા તેમ મહાવીરનું પિતાનું કુટુંબ પણ પાર્શ્વનાથને ધર્મ પાળતું હતું. એટલું જ નહિ પણ પોતાના સમયમાં પાર્શ્વના ચક્કસ અનુયાયીઓનો જે ઉલેખ જૈનશામાં કરવામાં આવે છે તે સિદ્ધ કરે છે કે ઉત્તરીય ભારતના ઘણા મોટા ભાગમાં તે સમયે પણ જૈનધર્મ ખૂબ પ્રચાર પામ્યું હતું, જે કે તેની ચેકસ ભૌગોલિક સીમા દેરવી શક્યા નથી. જણાવ્યા પ્રમાણે પાર્શ્વનાથના અનુયાયીઓની સંખ્યા ૧૬,૦૦૦ સાધુઓ, ૩૮,૦૦૦ સાધ્વીઓ, ૧૬૪,૦૦૦ શ્રાવકે અને ૩,૨૭,૦૦૦ શ્રાવિકાઓ અને તે ઉપરાંત કેટલાક હજાર વ્રતધારી સ્ત્રીપુરુષો હતા.' the days of Mahāvīra, who was the father-in-law of King Bimbisāra, the great Saisunāga, and one of the greatest royal supporters of Jainism. Furthermore he commits the same blunder when he says that Pārsva died at the age of seventy-two. We have already seen it was Mahāvīra who lived for seventy-two years, while Parsva lived for one hundred. Cf. Mazumdar, op. cit., pp. 495, 551, 552; Mrs. Stevenson also seems to be under the same misconception when she says, “ Parsvanātha ... married Prabhāvatī, daughter of Prasannajita, king of Ayodhya."-Stevenson (Mrs), op. cit., p. 48. 1."... he reached deliverance at last on Mount Sameta Sikhara in Bengal, which was thenceforth known as the Mount Parsvanatha."-Ibil, p 49. 2. “Outside of Rajagrha, in a north-eastern direction, there was the suburb Nalanda. ... and there in some house the venerable Gautama was staying. The venerable (man) was in the garden, and so was Udaka, the son of Pedhāla, a Nirgrantha and follower of Pariva. . . .”—Jacobs, ob, cit, pp. 419–420; નિને પતિ . . . તરૂ . . . Hવામાન સમ , • • વિધિ પુરમrg. . . .-Uttaradhyayana-Satra, Lecture XXIII, vv. 1-3, CJ. Jacobs, op. cit., pp. 119-120. 3. One does not know on what grounds Mazumdar tries to define geographically the limits of Jainism in the days of Parsva." His Jainism," observes the learned scholar, "prevailed from Bengal to Gujarat. The districts of Maldah and Bogrā were great centres of his faith. His converts were mostly from the depressed classes of the Hindus and NonAryans. . . . In Rajputana his adherents grew very powerful. ..."-Mazumdar, op. and loc. cit. 4. C. Jacobi, S. B. E., xxii., p. 274. एवं विहरतो भतुः सहस्राः षोडशर्षयः। अष्टात्रिंशत्सहस्राणि साधूनां तु महात्मनाम् ॥ . . . શ્રાવાળાં ઢક્ષમેદં તુ પુષ્ટિસત્રયુક્સ શ્રાવિશ્વાળાં તુ ત્રિસ્ત્રક્ષી સન્નાઃ સર્વિરાતિઃ. . . --Hemacandra, op. cit., vv. 312, 314, 315, p. 219. Cf. Kalpa-Sudra, Subodhika-Țikā, stit. 161-164, pp. 130-131. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૮૧ પાશ્વથી મહાવીરના સમય સુધી ઐતિહાસિક દૃષ્ટિએ કાંઈ ઉલ્લેખ મળતો નથી. ઐતિહાસિક દષ્ટિએ આધાર રાખી શકીએ તેવા કેઈપણ ઐતિહાસિક ગ્રંથ યા સમારકના અભાવે જૈન ઇતિહાસને આ ર૫૦ વર્ષનો સમય એ એક કેરૂં પાનું ગણાય. ગમે તેમ હોય તે પણ એટલું તે ચેક્કસ છે કે આ બે તીર્થંકરે વચ્ચેનું અંતર પૂરવું શક્ય નથી તેમ છતાં જૈનધર્મ એ જીવંત ધર્મ હતો તેમ કહેવામાં હરકત નથી. આપણે આગળ જોઈ ગયા તેમ પાશ્વના શિષ્યએ પિતાનું પ્રચારકાર્ય ચાલુ રાખ્યું હતું અને મહાવીર તેમજ તેના શિષ્યને ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિમાં સુધારેલા જૈનધર્મ પ્રતિ તેમને આકર્ષવા માટે તેમના વર્ગના કેટલાક પ્રતિનિધિઓને તેમને મળવું પડયું હતું. મહાવીરના સમયનાં કાંઈક વધારે ઐતિહાસિક પ્રમાણે મળવાની આશા રાખવા છતાં જૈન અને બૌદ્ધ શા અને અન્ય દંતકથાઓ સિવાય કાંઈ નથી કે જેના પર આપણે આધાર રાખી શકીએ. સુભાગ્યે જૈનશાસ્ત્રોએ આપણા માટે સત્ય હકીકતે અને બનાવે જાળવી રાખ્યાં છે, જો કે તે અપૂર્ણ હશે તેમ છતાંય જૈન ઇતિહાસના આ સમયનું જીવંત ચિત્ર આપણી આંખ સમક્ષ રજૂ કરવા તે પૂરતાં છે. પાશ્વની જેમજ મહાવીર પણ તે સમયના રાજવંશે સાથે એક લેહીને સંબંધ ધરાવતા હતા. તેના પિતા સિદ્ધાર્થ પિતે એક મોટા સરદાર હતા અને તે જ્ઞાતૃ ક્ષત્રિય જાતિના હતા. તેમનું નિવાસસ્થળ કુડપુર યા કુંડગામ (કુંડગ્રામ) હતું. જૈનશાસ્ત્રની હકીકત પ્રમાણે તે પિતાની જાતિને મુખી હતા અને એક નાના યા મોટા રાજ્યને ઘણી હતે. આપણે હવે પછી જોઈશું તેમ તે એક પ્રજાસત્તાક રાજ્યને અધિકારી હશે જેને મુખ્ય વિભાગ કુડપુર હશે, પરંતુ તે વખતના સમાજમાં જે સ્થાન તે ભેગવતા હશે તે એક સ્વતંત્ર 1. CJ. Hoernle, Uvāsaga-Dasão, ii., p. 6, n. 8. 2. “Early Indian history as yet resembles those maps of our grandfathers in which Geographers for lack of towns Drew elephants on pathless downs. ... though the Jainas have kept historical records of their own, it is very difficult to correlate these records with known facts in the world's history."-Stevenson (Mrs), op. cit., p. 7. 3. " It is another name for Vaisāli (modern Besarh ) in the district of Mozaffarpur (Tirhut ); in fact Kundagāma (Kundagrāma,) now called Basukund, was a part of the ancient town of Vaiśāli, the latter comprising three districts or quarters: Vaiśāli proper ( Besarh ), Kundapur (Basukund ), and Vāniagama ( Bania )."-Dey, op. cit., p. 107. 4. In the Kalpa-Sutra the interpreters of the dreams of Trišala, mother of Mahāvira, are said to have come “to the front gate of Siddhartha's excellent palace, a jewel of its kind.”--- Jacobi, op. cit., p 245. At another place in the same Sūtra Siddhartha is said to have celebrated the birthday of Mahāvira by ordering his police authorities quickly to set free all prisoners in the town of Kundapura, to increase measures and weights, and so on. Cf. ibid., p. 252; Hema. candra, op. cit., Parva X, vv. 128, 132, p. 16. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ રાજ્યના મામુલી અધિકારી કરતાં વિશિષ્ટ એવું સ્વતંત્ર રાજકર્તા તરીકે પોતાનું જીવન ગાળતા હશે. સાળ મહાજનપદના વિચાર કરતાં આપણુને જણાય છે કે જિનું રાજ્ય જૈન અને બૌદ્ધ બન્નેને સામાન્ય છે. ડૅા રાયાધરી કહે છે કે “ પ્રો॰ રાઈસ ડેવીડસ અને કનિંગહામના આધારે વિજજનું રાજ્ય આઠ સહાયકારી જાતિએ ( અ·કુલ ) નું બનેલું છે; જેમાં વિદેહા, લિવિએ, જ્ઞાતૃકા અને વિએ ખાસ અગત્યનાં છે. બીજી જાતિઓનું એળખાણ અનિશ્ચિત છે. આમ છતાં એ નોંધવા જેવું છે કે સૂત્રકૃતાંગના એક ફકરામાં ઉગ્ર, ભાગ, એક્ષ્વાકુ અને કૌરવ જાતિના જ્ઞાતૃ અને લિચ્છવિ જાતિ સાથે એકજ રાજ્યની પ્રજા અને એકજ સભાના રાજ્યા તરીકે ઉલ્લેખ કર્યાં છે.”૨ " વિશેષ બૌદ્ધ પ્રમાણેાના આધારે ડા પ્રધાન આ સહાયકારી મંડળમાં એક વધારે જાતિ ગણાવે છે અને ઉમેરે છે કે “ તે નવ જાતિઓનું બનેલું છે. તેમાંની કેટલીક લિચ્છિવિ અથવા લિચ્છવ, વૃજિજ અથવા વજિજ, જ્ઞાતૃક અને વિદેહ છે. આ સહાયકારી મંડળે લિચ્છિવિ અથવા વૃજિના મંડળ તરીકે ઓળખાતાં, કારણ કે તે નવ જાતિમાં લિચ્છિવિ અને વૃજિ અગત્યનાં હતાં. આ નવ લિચ્છિવિ જાતિઓ પાછી નવ મકિ જાતિ અને કાસી-કેાસલના અઢાર ગણરાજાઓ સાથે જોડાઈ હતી.”ૐ વિદ્વાન પંડિતના આ નિવેદનને જૈનસૂત્રેા ટેકા આપે છે.૪ ડૉ યાકામી કહે છે કે “ રાજા ચેટક જેના ઉપર ચંપાના રાજા કૂણિક બળવાન લશ્કર સહિત ચઢી આન્યા હતા તેણે કાસી, કેસલ, લવિ અને મકિ આદિ અઢાર સહાયકારી રાજાઓને મેલાવી પૂછ્યું હતું કે પૂણિકની માંગણીઓ તે 1. Barnett, the Antaga-Dasão and Auttarouāiya-Dasão, Int., p. vi. Dr Jacobi, in trying to expose the fond belief of the Jainas that "Kundagrāma was a large town and Siddhartha a powerful monarch," seems to have gone to the other extreme when he observes: "From all this it appears that Siddhartha was no king, nor even the head of his clan, but in all probability only exercised the degree of authority which in the East usually falls to the share of landowners, especially of those belonging to the recognised aristocracy of the country."Jacobi, op. cit., Int, p. xii. 2. Raychaudhuri, oh, cil. pp. 73–74. “ The Ugras and Bhogas were Kshatriyas. The former were, according to the Jainas, descendants of those whom Ṛshabha, the first Tīrthankara, appointed to the office of Kotwals, or prefects of towns, while the Bhogas were descendants of those whom Rshabha acknowledged as persons deserving honour.”—Jacobi, S. B. E., xlv., p. 71, n. 2. Cf. Hoernle, op. cit., Appendix III., p. 58. 3. Pradhan, oh. ct., p. 215. 4. नव मल्लइ नव लेच्छइ कासीकोसलगा अट्ठारसवि गणरायाणो. p. 316. Cf. Hemacandra, op. cit., p. 165. Jain Educationa International For Personal and Private Use Only — Bhagavati, st. 300, Page #130 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ સ્વીકારવા ઇરછે છે કે તેઓ તેની સાથે યુદ્ધ કરશે. તે ઉપરાંત મહાવીરના નિર્વાણ પ્રસંગે ઉપરોકત અઢાર રાજાઓએ પ્રસંગોચિત ઉત્સવ કર્યો હતે.” આ બધા ઉપરથી એમ ચોક્કસ લાગે છે કે આ બધા સહાયકારી મંડળોનું એક મુખ્ય લક્ષણ એ હતું કે આમાંના ઘણાખરા મંડળ મહાવીર અને તેના કથનની પ્રત્યક્ષ કે પક્ષ અસર નીચે આવ્યા હતા. આ બધા ધર્મ જૈન હતા કે નહિ તે કહેવું મુશ્કેલ છે, પણ એટલું તે ખરું છે કે તેઓ બધા તેમને શાબ્દિક સહાનુભૂતિ કરતાં કાંઈક અધિક સંગીન મદદ આપતા હતા. પહેલાં વિદેહને વિચાર કરતાં જણાય છે કે “તેઓની રાજધાની મિથિલા હતી જેને કેટલાક નેપાલની સરહદમાં આવેલ નાના ગામ જનકપુરના સ્થાને હોવાનું કહે છે પણ તેમને એક વિભાગ વૈશાલીમાં આવી વસ્યા હોય. મહાવીરના માતા રાજકુમારી ત્રિશલા જે વિદેહદત્તા પણ કહેવાય છે તે પ્રાયઃ આ વિભાગનાં હતાં.”૨ અગાઉ જણાવ્યા પ્રમાણે જેનસૂત્રોમાં મહાવીરના વિદેહો સાથેના સંબંધ વિષે અહીંતહીં છૂટાછવાયા ઉલેખે મળે છે. આચારાંગસૂત્રમાં નીચેને ઉલેખ છેઃ “મહાવીરની માતાનાં ત્રણ નામ હતાં ? ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયકારિણી. ૩ તે સમયે, તે કોલે, શ્રમણ ભ૦ મહાવીર, જ્ઞાતૃ ક્ષત્રિય, જ્ઞાતૃપુત્ર, વિદેહનિવાસી, વિદેહના રાજકુમાર “વિદેહના નામથી ૩૦ વર્ષ રહ્યા.”૪ કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે કેઃ “શ્રમણ ભ૦ મહાવીર... જ્ઞાતૃ ક્ષત્રિય, જ્ઞાતૃ ક્ષત્રિયના સુપુત્ર જ્ઞાતૃવંશના ચંદ્રમણિ, વિદેહ, વિદેહદત્તાના પુત્ર, વિદેહનિવાસી, વિદેહના રાજકુમાર તેમના માતપિતાના સ્વર્ગગમન સુધી ૩૦ વર્ષ વિદેહમાં રહ્યા હતા" આમ જેનસૂત્રમાંથીજ નીચેના મુદ્દાઓ મળે છે. વિદેહની એક જાતિ વિદેહની રાજધાની વૈશાલીમાં આવી વસી હતી; ત્રિશલાદેવી આ વિદેહ જાતિનાં હતાં અને મહાવીર વિદેહે સાથે ગાઢ સંબંધથી જોડાએલા હતા. આમ છતાં પ્રથમ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવાની જરૂર છે; જેમ મહાવીર વિદેહ હતા તેમ ડૉ. યાકેબીની માન્યતાનુસાર તે વૈશાલીક એટલે વૈશાલીનિવાસી પણ હતા. આ રીતે રાજા સિદ્ધાર્થનું કંડપુર અથવા 1. Jacobi, S.B.E., xxii., Int., p. xii. Cf. ibid., p. 266; Law (B. C.), Some Kshatriya Tribes of Ancient India, p. 11; Raychaudhuri, op. cit., p. 128; Bhagavati, stut. 300, p. 316; Hemacandra, op. and loc. cit.; Kalpa-Sutra, Subhodhikā-?ika, sut. 128, p. 121; Pradhan, op. cit., pp. 128-129; Hoernle, op. cit., ii., Appendix II, pp. 59-60. 2. Raychaudhuri, op. cit., p. 74; સમસ્સ i માવો મદારસ માયા . . . તિસા શું વા વિહિના ૬ વા વારિ ૪ વા. . . .-Kalpa-Stra, Stabhodhika-Tala, std. 100, p. 89. 3. Jacobi, op. cil., p. 193. 4. Ibid., p. 194. 5. Ibid, p. 256. 6. Ibid., Int, p. xi, Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ८४ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ કુંડગ્રામ વિદેહના રાજવંશની રાજધાની વૈશાલીન મુખ્ય ભાગ સિવાય અન્ય કોઈ હોઈ શકે નહિ.૧ મહાવીર અને વિદેહ વચ્ચે ઉપસ્થિત ગાઢ સંબંધના આ બધા ઉલે સિવાય જૈનશામાં કેટલાક બીજા મુદ્દાઓ પણ એમ પૂરવાર કરે છે કે વિદેહો જૈનધર્મમાં સારે રસ લેતા હતા. રાજતિષી નમિ વિષે ઉત્તરાધ્યયનસત્ર કહે છે કે : नमी नमेइ अप्पाणं सक्खं सक्केण चोइओ। चइऊण गेहं च वेदेहि सामण्णे पज्जुवट्ठिओ॥ નમિએ પિતાની જાતને નમ્ર બનાવી શકના અંગત પ્રેત્સાહનથી વિદેહના રાજાએ ઘર છોડ્યું અને શ્રમણ દીક્ષા અંગીકાર કરી.” ૨ આ ઉપરાંત કલ્પસત્ર પરથી આપણે જાણીએ છિએ કે વિદેહની રાજધાની મિથિલામાં મહાવીરે છ ચાતુર્માસ કર્યા હતાં જે બતાવે છે કે મહાવીર વિદેહિઓ સાથે કેટલા ગાઢ સંબંધમાં આવ્યા હતા. ટૂંકમાં તેમના વિષે જે આપણે જોયું તે પરથી એક વાત સ્પષ્ટ છે કે બધા નહિ તે વિદેહનો અમુક વિભાગ તે જૈનધર્મ જરૂર પાળતે હતે. લિચ્છવિઓને વિચાર કરતાં આપણને જણાય છે કે ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિમાં પૂર્વ ભારતમાં તે એક મહાન અને શક્તિસંપન્ન જાતિ હતી; વળી એ વાતની પણ ના ન પાડી શકાય કે જ્ઞાતૃકોની સાથે તેઓ પણ મહાવીરના ઉપદેશની અસર નીચે આવ્યા હોવા જોઈએ. તેમની માતા ત્રિશલા ક્ષત્રિઓની લિચ્છવિ જાતિના વૈશાલીના રાજા ચેટકની બેન હતી અને પિતાના સંબંધથી મહાવીર પિતે જ્ઞાતૃક હતા. - અહીં એક પ્રશ્ન એ થાય છે કે જે ત્રિશલા લિચ્છવિ જાતિની રાજકુમારી હતી તે તેને શા માટે વિદેહદત્તા નામ આપવામાં આવ્યું હશે તે સમજાતું નથી. આ સંબંધમાં શક્ય સમાધાન એ જણાય છે કે વિદેહના નામથી પહેલેથી સુપ્રસિદ્ધ પ્રદેશની હોવાથી તે એમ કહેવાતી હશે અને આપણે હમણાં જોયું તેમ વૈશાલી વિદેહની રાજધાની હતી. ડૉ. રાયધરીના શબ્દોમાં કહીએ તે “વિદેહ રાજવંશના અધઃપતન પછી વજિજઓનું 1. “Kundagrāma, therefore, was probably one of the Suburbs of Vaisalī, the capital of Videha. This conjecture is borne out by the name Vesalie-i. c. Vaisaljka-given to Mahāvīra in the Sutrakrtanga, 1, 3. The commentator explains the passage in question in two different ways, and at another place a third explanation is given. ... Vaisālika apparently means a native of Vaiśāli: and Mahāvīra could be rightly called that when Kundagrāma was a suburb of Vaisāli, just as a native of Turnham Green may be called a Londoner."-Jacobi, op. and loc. cit. 2. Uttaradhyayana-Sutra, Lecture 1X, v. 61. Cf. it id., v. 62; Lecture XVIII, v. 45 (trans. Jacobi, S.B.E., xlv., pp. 41, 87). For a full description of the legendary tale of Nami see Meyer (J. J.), Hindu Tales, pp. 147–169. 3. Jacobi, Kalpa-Sutra, p. 113. 4. "In the opinion of several scholars Cetaka was a Licchavi. But the secondary names of his sister (Videhadatta) and daughter (Vede hi) probably indicate that he was a Videhan domiciled at Vesali."-Raychaudhuri, op. cit., p. 78, n. 2. Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૮૫ સંગઠન થયું હોવું જોઈએ. આમ ભારતની ઉત્ક્રાંતિ ગ્રીસના પ્રાચીન શહેરોની ઉત્ક્રાંતિને બરાબર મળતી આવે છે. જ્યાં વીરયુગની રાજસત્તાઓ પ્રજાસત્તાકના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. આ ઉપરાંત બીજી દંતકથાઓ પરથી એ કલ્પના થઈ શકે છે કે વિદેહના અધ:પતન પછી તેમને એક વિભાગ લિછવિ કહેવાતે હેય.૨ આમ ત્રિશલા રાજકુમારી હોવા છતાં વિદેહદત્તા કહેવાતી હોય તેમાં કાંઈ અવાભાવિક નથી. આ ત્રિશલાને લગ્ન સંબંધ સિદ્ધાર્થ સાથે થયે હતું, જે જૈન માન્યતા પ્રમાણે મહાવીરના પુરોગામી પાર્શ્વના અનુયાયી હતા. આથી સ્વાભાવિક એ અનુમાન થઈ શકે કે કાંતે લિચ્છવિ રાજવંશ જૈન ધર્મ પાળતું હતું અથવા તો સામાજિક પરિસ્થિતિ એવી હતી કે તે પિતાની કન્યા બીજા જેન રાજવંશમાં આપી શકતા હતા. આ ખાસ પ્રસંગ પરથી એટલું તે ફલિત થાય છે કે લિચ્છવિઓને જૈને માટે ખાસ માન હતું, પણ જેનોની સાહિત્યિક અને ઐતિહાસિક દંતકથાઓ આવા એકજ પ્રસંગથી અટકતી નથી. આગળ આપણે જોઈશું કે રાજા ચેટકની સાત કન્યાઓમાંની સૌથી નાની પુત્રી ચેલણ જે દેહિ પણ કહેવાતી તે મગધના મહાન શેતુનાગ બિંબિસારને પરણી હતી અને તેઓ બંને જૈન હતા.' ચલ્લણ ઉપરાંત ચેટકને બીજી છ કન્યાઓ હતી, જેમાંની એક સાધ્વી બની હતી અને બીજી પાંચ પૂર્વ ભારતના એક યા બીજા રાજવંશમાં પરણી હતી. આ બીના કેટલે અંશે ઐતિહાસિક ગણું શકાય તે અમે કહી શકતા નથી. પરંતુ આધુનિક સંશોધનના પરિણામે લિછવિઓ સાથે સંબંધ ધરાવતા બધા રાજવંશે સંપૂર્ણપણે જાણી શકાય તેમ છે. આ લિચ્છવિ રાજકન્યાઓનાં નામ નીચે પ્રમાણે છેઃ પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, છા, સુકા અને ચેaણા. 1. Raychaudhuri, op. cit., p. 76. 2. “In the time of Buddha, and for many centuries afterwards, the people of Vaisali were called Licchavis; and in the Trikandaśesha the names of Licchavi, Videhi, and Tirabhukti have been given as as synonymous."-Cunningham, op. cit., p. 509. 3. રેસા દો . . . સર પૂ છો . . .-Awasyaha-Satra, p. 676. 4. “Bimbisara had a son known as Vedehi--Putto Ajātsattu in the canonical Pali texts, and as Künika by the Jainas. The later Buddhist tradition makes him a son of the Kosala Devī; the Jaina tradition, confirmed by the standing epithet of Vedehi-Putto, son of the princess of Videha, in the older Buddhist books makes him a son of Cellanā,"--Rhys Davids, C.H.I, i, p. 183. देव्या चेल्लणया सार्धमपराल्हेऽन्यदा नृपः। वीरं समवसरणस्थितं वन्दितुमभ्यगात् ।। वन्दित्वा श्रीमदहन्तं वलितौ तौ च दंपती। ---Hemacandra, op. cit., vv. 11-12, p. 86. 5. Avašyaka-Shira, p. 676; Hemacandra, op. cit., v. 187, p. 77. Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આમાંની સૌથી મોટી રાજકુમારી પ્રભાવતી વીતભય નગરના રાજા ઉદાયનને પરણી હતી, જેને ઉલ્લેખ જૈનસાહિત્યમાં સિંધુસૌવીર દેશના નગર તરીકે કરાયેલ છે. દેશના ક્યા ભાગ માટે આ સાહિત્યિક પ્રદેશને ઉલ્લેખ છે તે સ્પષ્ટ કરી શકાય તેમ નથી, કારણ કે જુદા જુદા પ્રમાણેના આધારે ભારતના ઉત્તર પશ્ચિમ અથવા તે પશ્ચિમના પ્રદેશમાં તે ભાગ ગણાવામાં આવ્યું છે. કનિંગહામ તેને “ખંભાતના અખાતના મથાળે આવેલા ઈડર અથવા બદરી પ્રાંતની સાથે સરખાવે છે.”૨ ડૉ. રાઈસ ડેવીડસ કનિંગહામને ચેડે ઘણે ટેકે આપે છે અને સૌવીરને પોતાના નકશામાં કાઠિયાવાડની ઉત્તરે અને કચ્છના અખાત તરફ મૂકે છે. અબેની તેને મુલતાન અને ઝાલાવાડ કહે છે અને મી ડે આનો સ્વીકાર કરે છે. જ્યારે બીજી તરફ જૈન દંતકથાઓ તે માટે નીચે મુજબ કહે છેઃ શ્રી. અભયદેવસૂરિ ભગવતીસૂત્રની પોતાની ટીકામાં નીચેના શબ્દો વાપરે છેઃ सिंधुनद्या आसन्नाः सौवीराः-जनपदविशेषाः सिंधुसौवीरास्तेषु...विगता ईतयो भयानि च यतस्तद्वीतिभयं विदéति केचित्.५ ઉત્તરાધ્યયનસત્રમાંથી મી મેયરે ભાષાંતર કરેલી ઉદાયનની કથામાં વીતભય માટે નીચે પ્રમાણે છેઃ “સિંધુ અને સેવરના પ્રદેશમાંના વતભય નગરમાં ઉદાયન નામને રાજા હતે...”૬ “શત્રુંજય મહાસ્ય તેને સિધુ કે સિંધમાં મૂકે છે.” આ બધાં અનુમાનથી એમ જણાય છે કે તે પ્રદેશ માળવાની ઉત્તર પશ્ચિમ તરફ આવેલ રાજપૂતાના અને સિંધુનદીના પૂર્વ કિનારે આવેલ સિંધના વિભાગને ઘણું ખરું મળતું આવે છે. આ એ વાતથી સાબીત થાય છે કે અવન્તીના રાજા સામે જાહેર કરેલ લડાઈમાં ઉદાયન મારવાડ અને રાજપૂતાનાના રણમાં થઈને ગયા હતા જ્યાં તેનું લશ્કર તરસથી મરવા લાગ્યું હતું 1. સિંધુસોવરેનું ... વીતમ નારે . . . Sાય નામે રાયા . . . તH . . . કમાવતી નામં દેવી. --Bhagavatī, sat. 491, p. 618. C. also Avasyaka-Sutra, p. 676; Hemacandra, op. cit., v. 190, p. 77; વુિૌવીરોડતિ પુરં વીતમયાëયમ્ –Ibid, v. 327, p. 147; Meyer ( J. J.), ob, cit., p. 97. 2. Cunningham, op. cit., p. 569. 3. Rhys Davids, Buddhist India, map facing p. 320. 4. Sachau, Alberuni's India, i., p. 302. Cf. Dey, op. cit., p. 183. 5. Bhagavati, std. 492, pp. 320-321. 6. Meyer (J. J.), op. cit., p. 97. For the story in the Uttaradhyayana see Laxmi-Vallabha's commentary (Dhanapatasimha's edition ), pp. 552-561. _7, C. Dey. op cit., p. 183. 8 કરાતાં ન મઠ પાવાદST મર્તમાન ધ : Avasyaha-Satra, p. 299, C. Meyer (J. J.), ob. cit., p. 109. It may be mentioned here that, according to the Buddhist traditions, Roruka was the capital of Sauvira. Cf. C.H.I., i., p. 173 : Dey, op. cit, p. 170. According to Cunningham, Roruka was " probably Alor, the old city of Sind."- Cunningham, op. cit., p. 700, Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International કલા 1 NR For Personal and Private Use Only haધ નja हेमचंद्र મારવાણી ગુરુ હેમચંદ્રાચાર્ય તથા તેમના શિષ્ય રાજા કુમારપાલ સર્વ હક સ્વાધીન. Page #136 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ८७ આ બધાં અનુમાના ઉપરાંત વરાહમિહિરના ભારતવર્ષના વિભાગ પરથી સિંધુસૌવીર દેશ વિષે આપણને એક વસ્તુ મળે છે કે જે નવ વિભાગામાં દેશ વહેંચાયેલા હતા તેમાંના તે એક હતા. આમાંથી પ્રાપ્ત થતી ઐતિહાસિક અને ભૌગોલિક વિશેષતા કેટલેક અંશે જૈન આધારને પ્રામાણિક ધરાવે છે તે એમ કહે છે કે વીતભય સહિત ઉદાયન બીજાં ૩૩ ગામના શાસક હતા. વિશેષ ઈ. સ. બારમી શતાબ્દિમાં થયેલ રાજા કુમારપાળના ચિત્ર ઉપરથી આપણે જાણીએ છીએ કે તેમની કારકિર્દીમાં તે એક જૈન પ્રતિમા પાટણ ૪ લાવ્યા હતા જે હેમચંદ્રાચાર્યના કથન પ્રમાણે ઉદાયનના સમયથી વીતભયના ભોંયરામાં પડેલી હતી.પ ૩ આટલું સિંધુસૌવીર દેશ અને તેના શહેર વીતભય વિષે, તેના શાસક ઉદાયન વિષે ઐતિહાસિક અનુમાનો નીકળે એવું બહુજ થાડું છે. ડૉ. રાયચોધરીના શબ્દોમાં કહીએ તો “લૌકિક દંતકથાઓના કાકડામાંથી ઐતિહાસિક તત્ત્વ તારવવું મુશ્કેલ છે; પણ એ સ્વીકારવું જોઇએ કે બહુજ થોડી હકીકતા એવી છે કે જે જૈન સાહિત્યમાંથી " 1. Varahamihira calls each of the Naa-Khaudas a Varga. He says: “By them (the Vargas ) Bharatavarsha—i.e. half of the world-is divided into nine parts: the central one, the eastern one, etc.”—Sachau, op.cit., p, 297. Cf. bid., pp. 298–302; Cunningham, op.cit., p. 6. According to this arrangement . . . Sindhu-Sauvira was the chief district of the west... ; but there is a discrepancy between this epitome of Varaha and his details, as Sindhu-Sauvīra is there assigned to the south-west along with Anarta.”—lbi, p. 7. 2. યતમયાદિના નિયત્રિશીંકઃ—Hemacanāra, oh, cit, v. 32, p. 147. " This King Udayana lived exercising the sovereignty over sixteen countries, beginning with Sindhu-Sauvira, three hundred and sixty-three cities, beginning with Vitabhaya. . . .'—Meyer (J. J.), op. cit., p. 97. 3. “ Apahila-Pattana, Virāwal-Pattana or Pattana, called also Northern Baroda in Gujarat, founded in Samvat 802 or A. p. 746, after the destruction of Valabhi by Banaraja or Vanśarāja. The town was called Aṇahilapattana, after the name of a cowherd who pointed out the site. . . . Hemacandra, the celebrated Jaina grammarian and lexicographer, flourished in the court of Kumarapala, the king of Anahilapattana (A. D. 1142.1173), and was his spiritual guide. He died at the age of eighty-four in A. D. 1172, in which year Kumarapala became a convert to Jainism . . . but according to other authorities, the conversion took place in A.D. 1159. After the overthrow of Vallabhi in the eighth century Anahilapattana became the chief city of Gujarat, or Western India, till the fifteenth century. . . .”—Dey, op cit., p. 6. 4. Jayasi:òhastāri, Kārapāla-Ehūpāla-Caritra-Mahākāyya, Sarga IX, vv. 261, 265, 266. 5. ઉદ્દાયને શિવતે . . . । તત્રેય પ્રતિમા . . . મવિષ્યતિ . भूगता // [જ્ઞ: માપય - ન્યમા પર મંધુ પ્રતિમાધિમંવિકૃતિ — Dennandra, o ek, vv. 20, 22, 83, pp पुण्येन 153,160. 6. Raychaudhuri, op. ct., p. 123.This war between the two, according to the legend, had taken place because Pradyota had run away with a servant girl and an image of Jina which belonged to Udayana. "Thereupon he sent a messenger to Pajjoya: 'I care nothing for the servant girl. Send me the image.' He did not give it... Udayana hurriedly took the field together with the ten kings (his vassals)... When Pajjoya descended he was bound (captured by Udayana),”—Meyer (J, I.), oh. ci,, p. 109–110. Ch. Au;yar-Stra, p. 1299. Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ८८ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ મળી આવે છે અને ઈતિહાસત્તાઓને કેટલેક અંશે ધ્યાનમાં લેવા જેવી છે. જેના સાહિત્ય અનુસાર સૌવીર દેશના ઉદાયને તેના આશ્રિત અવન્તીના ચંદપ્રોત રાજાને લડાઈમાં હરાવ્યું હતું જે ઐતિહાસિક પુરુષ છે અને જેના વિષે આપણે ચેટકની ચેથી પુત્રી શિવાના પતિ તરીકે વિસ્તારથી જોઈશું. વિશેષમાં આપણે એટલું જાણીએ છીએ કે ઉદાયન પછી તેને ભત્રિો કેસિ રાજા થયો, જેના રાજ્યમાં વીતભયને સર્વથા નાશ થયે. એ કહેવું મુશ્કેલ છે કે આ બધું કલિપત છે કે તેનાં સાધન નથી મળતાં તેનું આ કારણ છે. જો કે સપ્રમાણ આપણે એટલું જાણી શકીએ છીએ કે તે એક વખત ભારતના નવ વિભાગમાંનો એક હતે. ઉદાયન અને તેની રાણી પ્રભાવતીના જૈનધર્મ પ્રતિ વલણ માટે આપણી સમક્ષ વિશ્વસ્ત જૈન શાસ્ત્રીય સાહિત્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ અનેક પૂરાવા છે. એક જગ્યાએ રાજકન્યા પ્રભાવતી જૈન પ્રતિમાનું પૂજન કર્યા પછી કહે છે કે “રાગદ્વેષ રહિત, સર્વ આઠે સિદ્ધિયુક્ત દેવાધિદેવ, અહંતુ ભગવાન , મને આપના જેવી દિવ્ય દૃષ્ટિ આપ.૩ આ બતાવે છે કે સૌવીરની રાણી જૈનધર્મપ્રતિ કેવી માનભરી દૃષ્ટિથી જોતી હતી. વળી ઉત્તરાધ્યયન અને બીજા સૂત્રો પરથી આપણે જાણીએ છીએ કે રાજા પણ મૂળ “તાપસભક્ત,૫ હોવા છતાં જૈનધર્મને એ છે માનનાર ન હતે એટલું જ નહિ પણ તે સંસારત્યાગ કરવાની હદ સુધી પહોંચ્યું હતું, અને જ્યારે તેના પુત્ર અભીને રાજ્યાભિષેક કરવાને સવાલ આવ્યું ત્યારે તેણે વિચાર્યું કે “જે હું કુમાર અભીને રાજ્યસન આપીને સંસારત્યાગ કરું તે અભી રાજસત્તા અને રાજમેહથી કામગમાં લુબ્ધ થશે અને અનાદિ અનંત એવા સંસારચક્રમાં પરિભ્રમણ કરશે તેથી મારી બેનના પુત્ર કેસિને રાજ્યસન આપીને પછી હું સંસારત્યાગ કરું તે વધુ ઈષ્ટ છે.” 1. કઢાયનો નાના . . ત 3gયની . . . પ્રોતો . . . યો– Avasyalaa-stra, pp. 293-299. CJ. Hemacandra, op. cit., v. 578, p. 156. 2. તg of પોમારે નયા ગાઇ . . --Bhagavati-Sutra, sup. 493, p. 619, “When he (Udayana) died, a deity let a shower of dust fall. . . . Even to this day it lies buried.”—Meyer (J. J.), p. cil, pp. 115-116. 3. Ibid., p. 105.. 4. કમાવવા . . . અતઃપુરે ચૈત્યગૃદં વારિતું, . . . મંtપ્રત્યાવ્યાનૈન મૃતા સેવકો જતા.-AwasyakaSütra, p. 298. CJ. Meyer (J. J.), op. and loc. cit.; Hemacandra, op. cit., v. 404, p. 150. 5. Meyer (J.J.), op. cil., p. 103. સ તાપમદ–Awasyaka-Satra, p. 298; Hemacandra, op. cil, v. 388, p. 149. 6. "Udayana, the bull of kings of Sauvira, renounced the world and turned monk; he entered the order and reached perfection."-Jacobi, S.B.E., xlv., p. 87. In a note to this Jacobi writes: “He was contemporary with Mahāvira."--Ibid. 1. તપ છે સાથળ જાય . . . સમvr1 માવો સાવ પથ્થgg.--Bhagavati, sid, 492, p. 620; Meyer ( J. J.), op. cit., p. 114. 8. Ibid., pp. 113-114. gવં વહુ ગમીથી . . . વામોકુ મુઝિટ . . . માળેષ્મ સિં કુમારું તને વેર . . -Bhagavati, sol. 493, p619. Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ઉપરોક્ત દષ્ટાંતથી ઉદાયનના અંતઃકરણને પલટો જોઈ શકાય છે, આથી તેને સંસારત્યાગ જેને માટે લેકેક્તિરૂપ થયે છે. અંતગડદસાઓ સૂત્રમાં ઉદાયન વિષે નીચે ઉલ્લેખ છે: “પછી રાજા અલખે ઉદાયનની જેમ સંસારનો ત્યાગ કર્યો, અપવાદ એટલે હતો કે તેણે પિતાના મોટા પુત્રને રાજ્યકારભાર સંયે હતે.”૧ અહીં એમ કહી શકાય કે આ વિષેની નંધમાં ડો. બારનેટ ભૂલથી આ ઉલેખ “વૈશાલીના રાજા ચેડગની પુત્રી મૃગાવતીથી ઉત્પન્ન થયેલ શતાનીકના પુત્ર કે સાંધીના રાજા” ઉદાયનને ઉદ્દેશી કરેલ જણાવે છે. આ ઉપરાંત યુદ્ધકેદી અવન્તીપ્રદ્યોત પ્રતિ ઉદાયને બતાવેલું વર્તન સાબીત કરે છે કે પર્યુષણ પર્વમાં ગમે તેવા વેરભાવને તજી ક્ષમા આપવાની આજ્ઞા તેણે ચુસ્તભાવે પાળી હતી૩ એમ બન્યું કે પર્યુષણ પર્વમાં એક દિવસ ઉદાયનને ઉપવાસ હતું, પરંતુ ચંદપ્રદ્યતને તેની ઇચ્છાનુસાર ભેજન આપવા આજ્ઞા કરી હતી; પણ ચંદપ્રદ્યતે વિષની બીકથી પિતાને માટે તૈયાર કરેલું ભોજન લેવાની અનિચ્છાથી એમ કહ્યું કે પોતે પણ ઉદાયનની માફક જૈન હોવાથી ઉપવાસ કર્યો છે! જ્યારે ઉદાયનને આ વાત જણાવવામાં આવી ત્યારે તેણે કહ્યું કે “હું જાણું છું કે તે છે, પણ જ્યાં સુધી તે કેદી છે ત્યાં સુધી મારાં પર્યુષણ પવિત્ર અને મંગલકારી ગણાય નહિ.”૪ પદ્માવતી સંબંધમાં એમ જાણવાનું મળે છે કે જૈનધર્મના એક વખતના કેંદ્રસ્થાન તરીકે પ્રસિદ્ધ ચંપાનગરીના રાજા દધિવાહનને તે પરણી હતી. આવશ્યક સૂત્રની ટીકામાં હરિભદ્રસૂરિ સ્પષ્ટ જણાવે છે કે રાજા અને રાણી બંને જૈનધર્મના મહાન ઉપાસક હતાં. જૈનસાહિત્યમાં ચંપાના ઐતિહાસિક મહત્વને વિચાર કરતાં એમ માનવું અનુચિત નથી કે દધિવાહનનું કુટુંબ જૈન સિદ્ધાંતમાં અત્યંત રસ લેતું હતું. 1. Barnett, op. cit., p. 96. 2. Ibid, p. 96, p. 2. 3. Bhandarkar, Report for 1883-1884, p. 142; Pajjusana or Paryushana, the sacred festival at the close of the Jaina year. C. Stevenson ( Mrs.), op. cit., p. 76; ગોવિયTvi . . . મથવું માવિથ . . . Kalpa-Satra, Stobodlika-Tilka, stat. 59, pp. 191-192. 4. Cf. Bhandarkar, op. and loc. cit.; Meyer (J. J.), op. cit., pp. 110-111; Kalpa-Satra, SubodhikaTha, sad. 59, p 192. શ્રા પsvi[, નાપતિ , R મતિ હમણુપોષિત, મમાપિ માતપિત સંચૌ, etc.—Āvaśyaka-Sutra, p. 300. 5. જ્ઞr પHવતી વFTયાં ઢધિવાનાથ-Ibi, pp. 676, 677. C. Meyer (J. J.), of, cit, p. 122. 6. C. Dey, op. cit, p. 44; Dey, J.A S.B. (New Series), X, 1914, p. 334. 7. Haribhadra tells us that, leaving the kingdom to their son Karakandū, both the king and the queen joined the order; vમાવત સેવા . . . ટુન્તપુરે આ મૂર્વે પ્ર નતા, . . . If trળે ઉષવાદનત્તમે દ્રવ પ્રાતઃ વરમંદારાને નાતઃ . . -Awasyaka-Sitra, pp. 716, 717, 718. It is further said that Karakandü also, like his father, finally joined the order. Cf. ibid., p. 719. For further reference about Karakandū and his parents see Meyer. (J. J.), op. cit., pp. 122-136; Santyācārya, Uttarādhyayana-Sishyahita, pp. 300-303; Laxmi-Vallabha, UttaradhyayanaDipika, pp. 254–259. ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જૈન દંતકથા તેને ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિની શરુઆતમાં મૂકે છે. તેની પુત્રી ચંદના અથવા ચંદનબાળાએ મહાવીરના કેવલજ્ઞાન પછી તરત જ સ્ત્રી તરીકે સૌથી પહેલાં જૈન દીક્ષા અંગીકાર કરી હતી.”૧ મહાવીરની આ પ્રથમ શિષ્યા વિષે જૈન કથાનક અને બીજા સાહિત્યમાં ઘણું વિવેચન મળે છે. મહાવીરના સમયમાં તે તેમની સ્ત્રીશિષ્યાઓમાં મુખ્ય હતી. તેના જીવન સાથે જોડાયેલ રાજકીય સંબંધ એ છે કે જ્યારે કૌશામ્બિના રાજ શતાનીકે દધિવાહનની રાજધાની ચંપા પર હલ્લે કર્યો ત્યારે ચંદના એક લૂટારાના હાથમાં આવી પડી હતી, પણ તેણે સંઘના નિયમોનું સૂમ પાલન કર્યું હતું.” રાયધરીનું આ અનુમાન જૈન કથાનક પર અવલંબિત છે. ટૂંકમાં ચંદનાની કથા નીચે પ્રમાણે છેઃ રાજા શતાનીક અને તેના પિતા વચ્ચેના યુદ્ધમાં તે દુશ્મનના લશ્કરના કોઈ માણસના હાથમાં પકડાઈ હતી અને કૌશામ્બિના ધનાવહ નામના શ્રેષ્ટિને ત્યાં વેચાઈ હતી. તે તેને ચંદના નામથી બોલાવતે, જ્યારે તેનું મૂળ નામ વસુમતી હતું. થડા સમયમાં બનાવની પત્ની મૂળાને તેની ઈર્ષ્યા થઈ અને તેના વાળ ઉતરાવી ભેંયરામાં તેને પૂરી. આ સ્થિતિમાં એક વખત તેણે મહાવીરને પિતાના ભોજનમાંથી એક ભાગ વહોરા અને અંતે સાધ્વીસંઘમાં તે જોડાઈક ચેટકની ત્રીજી પુત્રી મૃગાવતીને વિચાર કરતાં પહેલાં જૈન ઐતિહાસિક દષ્ટિએ ચંપાવિષે થોડા શબ્દ અસ્થાને નહિ ગણાય. હાલમાં તે ભાગલપુરના પાડોશમાં છેડે દૂર આવેલું છે અને આપણને તે ચંપાપુરી, ચંપાનગર, માલિની અને ચંપામાલિની આદિનામે પરિચિત છે. જૈન ઇતિહાસમાં તેની ઉપગિતા સ્વયંસિદ્ધ છે કારણ કે આપણે જાણીએ છીએ કે મહાવીરે અંગની રાજધાની ચંપા અને તેના પર પૃષચંપામાં ત્રણ ચોમાસાં ગાળ્યાં હતાં. પછી બારમા તીર્થકર વાસુપૂજ્યની જન્મ અને નિર્વાણ ભૂમિતરીકે તે આપણને જાણીતી છે. વળી ચંદના અને તેના પિતાના મુખ્ય મથક અને જૈન ધર્મના મુખ્ય કેંદ્ર તરીકે તે જૈનોને પરિચિત છે. ત્યાં દિગંબર તેમજ વેતાંબર એ બંને ફિરકાના વાસુપૂજ્ય તેમજ બીજા તીર્થકરેની મુખ્ય મૂર્તિ સહિત 1. Raychaudhuri, op. cit., p. 69. Cf. Dey, op. cit., p. 321. 2. समणस्स भगवओ महावीरस्स अज्जचंदणापामुक्खाओ छत्तीसं अज्जियासाहरसीओ . . . हुत्था --Kalpa-Sutra, Subodhika-?ikā, sūt. 133, p. 123. CJ. Dey, op. and loc. cit. 3. Raychaudhuri, op. and loc. cit., Cf. ibid., p. 84. “Campā was occupied and destroyed by Satānika II., the king of Kausambi, a few years before Bimbisāra's annexation." - Pradhan, op. ci. p. 214. 4. Cf. Kalpa-Sutra, Subodhika- ?ika, sūt. 118, pp. 105-107. Cf. Avašyaka-Sutra, pp. 223-225; Hemacandra, op. cit., pp. 59-62. For further references about Candanā see Barnett, op. cit., pp. 98-100, 102, 106. 5. C. Dey, The Geographical Dictionary of Ancient and Mediacval India, p. 44; Cunningham, op. cit., pp. 546-547, 722-723. Now represented by the village of Champāpur on the Ganges, near Bhagalpur; anciently it was the capital of the country of Anga, corresponding to the modern district of Bhagalpur. Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૯૧ રાજવંશમાં જૈનધર્મ જાનાં તેમજ નવાં જૈન મંદિરો જોવામાં આવે છે. ઉવાસદસાઓ તથા અંતગડદસાઓ જણાવે છે કે મહાવીરના નિર્વાણ પછી તેમના અગિયાર ગણધરેમાંના એક સુધર્માના સમયમાં ચંપામાં પુણભદનામે એક ચૈત્ય હતું. “જૈન સંપ્રદાયના આચાર્ય સુધર્મા, કૃણિક અથવા અજાતશત્રુના સમયમાં ચંપા આવ્યા હતા ત્યારે શહેર બહાર તેમના નિવાસસ્થાને તે ગણધરના દર્શનાર્થે ઉઘાડા પગે આવ્યો હતો. સુધર્મના અનુગામી જંબૂ અને તેના અનુગામી પ્રભવ અને તેના અનુગામી સયંભવ આ નગરમાં રહ્યા હતા જ્યાં સયંભવે પવિત્ર જૈન સિદ્ધાંતના સારરુપ દશઅધ્યયનગર્ભિત દશવૈકાલિકસૂત્ર બનાવ્યું હતું.”૩ બિંબિસારના મરણ પછી કૃણિક યા અજાતશત્રુએ ચંપાને પોતાની રાજધાની બનાવી. પણ તેના મૃત્યુ પછી તેના પુત્ર ઉદાયિને પિતાની રાજધાની પાટલીપુત્રમાં બદલી.ચંપક-શ્રેષ્ટિ-કથા નામના જૈનગ્રંથ પરથી જણાય છે કે તે નગર ઘણુંજ સમૃદ્ધ હતું. શરુઆતમાં ત્યાંની જ્ઞાતિઓ અને ધંધાઓનાં નામ આવે છે. ત્યાં સુગંધી દ્રવ્ય વેચનાર, તેજાના વેચનાર, સાકરના વેપારી, ઝવેરીયે, ચામડાં કેળવનારા, હાર બનાવનારા, સુતારે, સોનીઓ, વણકરે અને બેબીઓ હતા.પ ચેટકની ત્રીજી પુત્રી મૃગાવતીને વિચાર કરતાં આપણને જણાય છે કે તે કૌશામ્બિના રાજા શતાનીકને પરણી હતી અને વિદેહની રાજકુમારીના નામથી પ્રસિદ્ધ હતી. “વિનયવિજ્યગણિ કલ્પની સુબાધિકા ટીકામાં કહે છે કે જ્યારે મહાવીર કૌશામ્બિ આવ્યા ત્યારે તે દેશમાં શતાનીક રાજા હતા અને રાણી મૃગાવતી હતી.”૯ 1. Dey, op. cit., pp. 44-45. "From the inscriptions on some Jaina images exhumed from the neighbourhood of an old Jaina temple at Ajmer it appears that these images, which were of Basupujya, Mallinatha, Pārsvanātha and Vardhamāna, were dedicated in the thirteenth century A.D.-i.c, ranging from Samvat 1239-1247.”—lbid., p. 45. Cf. J.A.S.B., vii., p. 52. 2. Hoernle, op. cit., ii, p. 2, notes. "Verily, Jambū, in those days ... there was a city named Campā ... a sanctuary Punnabhadde. ..."-Barnett, op. cit., pp. 97-98, 100. C. Dej, op. and loc. cit. 3. Ibid, ન્યુ શ્રીવાળધર: સુધર્મા . . . ! વવ . . . તા . . . શિવ . . . | ચરાડુ . . . | સુધર્મસ્વામિનં ૩ રારિ નમોડલરોત –llemacandra, Parfishțaparvan, Canto IV, vv. 1, 9, 33, 35. 4. Ibid., Canto VI, vv. 21 ff. 5. Dey, op. and loc. cit. 6. Satānika himself was styled also Parantapa. Cf. Rhys Davids, op. cit., p. 3. 7. “Kausambi, Kausambi-nagar or Kosam, an old village on the left bank of the Jamuna, about 30 miles to the west of Allahabad."-Dey, op. cit., p. 96. 8. "Satānika . . . married a princess of Videha, as his son is called Vaidehiputra."Raychaudhuri, op. cit., p. 84. C. Law (B. C), p. cit., p. 136. 9. Pradhan, op. cil, p. 257. તતઃ મેન લૌરાધાં તતત્ર રાતની રાગ મૃવતી વી. -KalpaSutra, Subodhikā-Țikā sūt. 118, p. 106. Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ રાજા અને રાણી બન્ને મહાવીરના ભક્ત હતાં તેમ જૈન સાહિત્ય પરથી સિદ્ધ થાય છે. જે કુટુંબના વાતાવરણમાં તે ઉછરી હતી તે ચેતાં સ્વાભાવિક રીતે મૃગાવતી પાસે તેજ આશા રાખી શકાય.૧ એટલું જ નહિ પણ જૈન દંતકથા સ્પષ્ટ કરે છે કે રાજાના અમાત્ય અને તેની પત્ની પણ જૈનધર્મી હતાં.૨ દધિવાહન અને શતાનીક વચ્ચે થયેલ લડાઈ વિષે કહ્યું; ઐતિહાસિક મહત્ત્વની બીજી વાત જૈન સાહિત્યમાંથી એ મળે છે કે “તેના પુત્ર અને અનુગામી બિંબિસારના સમકાલીન પ્રસિદ્ધ ઉદાયન હતા.” ડૉ પ્રધાન કહે છે કે “ ઉદાયનના પિતામહનું સહસ્રાણીક એવું નામ ભાસ આપે અને વસુદામન એવું નામ પુરાણા આપે છે. સહસ્રાણીક બિંબિસારના સમસમયી હતા અને મહાવીરના ધમેfપદેશ તેમણે મેળળ્યે હતા. જેનેા તેને સસાનીક કહે છે જે ‘સહુસાનીક’નું ટૂંકું રૂપ છે, જે સંસ્કૃત ‘સહસ્રાણીક’નું પ્રાકૃત રૂપ છે. સસાનીક એ પ્રાયઃ પુરાણના વસુદામન છે અને તેને શતાનીક ખીજા નામના પુત્ર હતા. ઉદાયન શતાનીક ખીજાના પુત્ર હતા.”૪ વિદ્વાન ડૉકટરને આના ટેકામાં જેનેાના પાંચમા અંગ ભગવતીસૂત્રને પૂરો આધાર મળે છે.પ આપણે જાણીએ છીએ કે શતાનીકની બેન જયન્તી પણ મહાવીરની દૃઢ અનુયાયિની હતી. દાયન, તેના શ્વસુર ચંદ્રપ્રāાત તથા તેના અનુગામીએ વિષે જરા વિસ્તારથી પછી વર્ણન કરીશું, પરંતુ અહીં માત્ર એટલું કહી શકાય કે જેના તે જૈન હાવાને દાવા કરે છે એટલુંજ નિહ પણ માને છે કે “તે એક મહાન રાજા હતા, જેણે કેટલીક મહાન જીત મેળવી હતી અને અવન્તી, અંગ તથા મગધના રાજકુટુંબે સાથે વૈવાહિક સંબંધ બાંધ્યા હતા.” 0 1. Mahavira had been to Kausambi during the years of his wanderings before he was endowed with Kevala Jnana. It so happened that during his stay there Lord Mahavira, owing to some vow that he had taken, did not accept any food for some days, and hence मृगावत्यपि तेन ( राज्ञा ) आश्वासिता तथा करिष्यामि यथा कल्ये लभते . . . મતા ઝુલેનામિમૂતા .—Avaśyaka-Sitra, p. 223. Cf. Stevenson (Mrs.), p. cit., p. 40. 2. સુગુપ્તોડમાણ્યો, નન્દા તસ્ય માર્યા, સા ૨ શ્રમળોવાસિષ્ઠા, સૌ ચ શ્રાદ્ધીતિ મૂળાવસ્યા વસ્યા, અમાત્યોપ સર્પના આવત: સ્વામિનું વર્તે, .. .-Avasyaha-Sitra, pp. 222, 225. Cf. Kalpa-Satra, Subodhika-Tika, stt. 118, p 106. 3. Raychaudhuri, ob, and loc cit C[. Barnett, op. cił., p. 96, n. 2. son the "The 4. Pradhan, op. and loc. cit. Katha-Savit-Sagara says that Śatanika's Sahasranika was the father of Udayana. Thus the Katha-Sarit-Sagara reverses order certainly wrongly.''—lbid. Cj. Tawney (ed. Penzer), Katha-Sarit-Sagara, ., pp. 9596; Raychaudhuri, op. and loc. cit. 5. सहस्साणीयस्स रन्नो पोते सयाणीयस्स रनो पुत्ते चेडगरस रन्नो नतुए मिगावतीए देवीए अत्त जयंतीए સમળોવાસિયાણ મશિનણ રદ્દાયળે નામં રાયા હોત્બા, etc.--Bhagavai, skl. 441, p. 556. 6. તે હું સાનયંતી સમળોસિયા . . . પાલવ સભ્યફુલવાળા . . .—Ibid, sit. 443, p. 558. 7. Pradhan, op. cit., p. 123. Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ચેટકની ચોથી પુત્રી શિવાને વિચાર કરતાં આપણને જણાય છે કે તે અવન્તી ચા પ્રાચીન માળવાની રાજધાની ઉજજૈનના ચંદપ્રદ્યતને પરણી હતી. તે ચંદપ્રોત મહાસેન-ભયંકર પ્રાત, મહાન લશ્કરને અધિપતિ અને વંસ અથવા વત્સ દેશની રાજધાની કૌશામ્બિના રાજા ઉદાયનના શ્વસુર તરીકે જાણીતું છે. ડો. રાઈસ ડેવીડસ કહે છે કે “બુદ્ધના સમયમાં અવન્તીને રાજા ભયંકર પ્રત હતો કે જે ઉજજૈનમાં રાજ્ય કરતો હતો. તેને લગતી દંતકથા બતાવે છે કે તે અને તેને પડોશી કેશામ્બિને રાજા ઉદેન સમકાલીન હતા, તે ઉપરાંત વૈવાહિક સંબંધથી જોડાયેલા હતા અને લડાઈમાં પણ બંનેએ ભાગ લીધો હતો આ દંતકથા જૈન સાહિત્યને સંપૂર્ણ મળતી આવે છે. ઉપરોક્ત પ્રમાણેથી જાણી શકીએ છીએ કે વલ્સને રાજા ઉદાયન અવતીને પ્રતની કન્યા વાસવદત્તાને પર હતે. આ૦ હેમચંદ્ર આપણને ટૂંકમાં કહે છે કે “ચંદપ્રદ્યતે શતાનીક પાસે મૃગાવતીની માગણી કરી હતી અને તેની ના પાડવાથી તેના ઉપર ચઢાઈ કરી હતી. તે દરમિયાન એમ બન્યું કે શતાનીક મરણ પામે અને જ્યારે મહાવીર કૌશામ્બિ આવ્યા ત્યારે ચંદપ્રદ્યોતે તેમની પ્રતિભાથી અંજાઈ વૈરવૃત્તિ છેડી અને ઉદાયનને કૌશામ્બિને રાજા બનાવવાના વચન સાથે મૃગાવતીને સાધ્વી થવા રજા આપી. વત્સને રાજા આ ઉદાયન પ્રેમ અને સાહસયુક્ત સંસ્કૃત કથાઓના મહાન ચકાવામાં મધ્યસ્થ વ્યક્તિ છે અને તેમાં અનુપમ સુંદરી વાસવદત્તાને પિતા ઉજજૈન રાજા પ્રત પણ ઓછો ભાગ ભજવતું નથી. હમણાંજ ઉપર કહી ગયા તેમ તેણે અવન્તી, અંગ અને મગધના રાજકુટુંબ સાથે વૈવાહિક સંબંધ બાંધે મનાય છે. સંપૂર્ણતઃ વિશ્વરત ન પણ હોય એવા જુદા જુદા પ્રમાણેથી આપણે જાણીએ છીએ કે 1. CJ. Āvašyaka-Sutra, p. 677. 2. C". Dey, p. cit., p. 209. 3. C. Pradhan, op. cit , p. 230. 4. C. Raychaudhuri, op. cit., p. 83. Kośāmbi-Nagar or Kośam ... was the capital of Varnsadeśa or Vatsyadeśa, the kingdom of Udayana. ..."--Dey, op. cit., p. 96. Cf. ibid., p. 28. 5. Rhya Davids, C.M.I., i., p. 185. 6. Cf. Āvasyaka-Satra, p. 674; Hemacandra, Trishashti-Salāka, Parva X, pp. 142-145. 7. "Avanti roughly corresponds to modern Mälwā, Nimār and the adjoining parts of the central provinces. Prof. Bhandarkar points out that this Janapada was divided into two parts: the northern part had its capital at Ujjain, and the southern part, called Avanti Dakshināpatha had its capital at Mahässati or Mähismati, usually indentified with the modern Māndhāta on the Narmada."-Raychaudhuri, op. cit., p. 92. 8. C. Hemacandra, op. cit., . 232, p. 107, 9. Rapson, C.H.I., 1., p. 311. C. Raychaudhuri, op. cit., p. 122 ; Pargiter, Ancient Indian Historical Tradition, p. 285. Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ અવન્તીના રાજા પ્રદ્યતની કન્યા વાસુલદત્તા વા વાસવદત્તા તથા મગધના રાજા દર્શકની બેન પદ્માવતી અને અંગના રાજા દતવર્માની પુત્રી તેની રાણીઓ હતી. આમાં વાસવદત્તા એ ઉદાયનની પટ્ટરાણી હતી. બૌદ્ધ અને જૈન એ બન્ને સાહિત્યમાં “અવન્તીના પ્રોતની કન્યા વાસુલદત્તા કેશામ્બિના ઉદેનની રાણી અથવા તેની ત્રણ રાણીઓમાંની એક કેવી રીતે બની તેની અદ્દભુત અને લાંબી કથા આપેલી છે. ધર્મ પ્રતિ તેની મનવૃત્તિ વિશે તો ઉદાયનની સામે તેની માતા, બિંબિસાર, ચિલ્લણ અને અન્ય સંબંધીઓ જે તે સમયે જૈન ધર્મના અગ્રણી હતા તેના આદર્શો હતા અને કાંઈ નહિ તે તેના મનમાં આ બધું જૈનધર્મ પ્રતિ સન્માન અને સહાનુભૂતિ ઉત્પન્ન કર્યા સિવાય રહેજ નહિ. અવન્તીના પ્રત અને તેની પત્ની શિવાના જૈનધર્મ પ્રતિ આદર માટે આ હેમચંદ્ર કહે છે કે તેમને જૈનધર્મ માટે ખૂબ માન હતું અને તેની આજ્ઞા પછી જ અંગારવતી આદિ તેની આઠ રાણીઓએ કેશામ્બિની મૃગાવતી સાથે સાવધર્મ સ્વીકાર્યો હતો. સૌવીરના ઉદાયન સાથેના સંબંધમાં જોઈ ગયા કે પ્રદ્યોતે પિતે જાહેર કર્યું હતું કે પિતે જૈન છે. જો કે બૌદ્ધ અને જૈને એ બંને અવંતીપતિના જુલમ અને ધૂર્તતાથી જાણીતા છે, પરંતુ આ ખાસ પ્રસંગમાં તેને પોતાની જાતને ખોટી રીતે જૈન કહેવાનું કંઈ ખાસ કારણ જણાતું નથી. જે તેણે પિતાને માટે શંકા જ હોત તે આ કરતાં બીજા કેઈ બહાનાથી તે ખાવાની ના પાડી શકત. આ વાત સત્ય હો કે કલ્પિત, છતાં એક વાત ચોક્કસ છે કે આ પ્રસંગને ઉદ્દેશ આ કે બીજા રાજાના ખરાબ સ્વભાવની છાપ આપવા કરતાં જુદાજ છે. મુખ્ય ઉદ્દેશ એ જણાય છે કે ઉદાયન પ્રદ્યતને વૈરી હોવા છતાં પોતાના ધાર્મિક અનુષ્ઠાનના દિવસોમાં જૈન કે અજૈન કેઈને પણ તે કેદી જેવા ઈચ્છતા ન હતા.૬ 1. Cf. Raychaudhuri op. and loc. cit.; Pradhan, op. cit., pp. 212, 246. "Tradition has preserved a long story of adventures of Udena and his three wives."-Rhys Davids, op. cit., p. 187. 2. Cf. Rhys Davids, Buddhist India, p. 4; Āvaśyaka-Sutra, p. 674; Hemacandra, op. cit., pp. 142-145. 3. સામ સમોસ૩ . . . . તા જે તે ફાળે જાય . . . gવાસણ / etc.–Bhagavali, std. 442, p. 556. ४. सहागृहन्मृगावत्या प्रव्रज्यां स्वामिसन्निद्धौ । अष्टावंगारवत्याद्याः प्रद्योतनृपतेः प्रियाः ।। --Hemacandra, op. cit., v. 233, p. 107. 5. Cf. Rhys Davids, ot. and loc. cil. ; • • • તો . . -Aasyaka-Sara, p. 300; Bhandarkar, op. and loc. cit.; . . . પૂર્વાષર્નવિ . .. --Kalpa-Sitra, Sikhodhika-Tika, sal. 59, p. 192. 6. Cf. Avasyaka-Sura, p. 300; Meyer (J. J.), op. cit., pp. 110-111; Kapa-Sutra, Subodhika-Pikā, al. 59, p. 192. Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૯૫ આમ ચેટકની સાત કન્યાઓમાંની પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા અને ચેāણુ એ અનુક્રમે સૌવીર, અંગ, વન્સ (વંસ), અવંતી અને મગધના રાજાઓ સાથે પરશું હતી. આમાંનાં છેલ્લાં ચાર નામે સેળ મહાજનપદની બૌદ્ધ અને જૈન યાદીઓમાં આવે છે; જ્યારે સૌવીર દેશ વિષે કોઈ વિશેષ કહી શકાય તેમ નથી. ચેટકની બાકી રહેલ બે કન્યાઓમાં જ્યેષ્ઠા મહાવીરના મોટાભાઈ કુંડગ્રામના રાજા નંદિવર્ધનને પરણી હતી, જ્યારે સુજ્યેષ્ઠા મહાવીરની શિષ્યા સાધ્વી થઈ હતી. આ બધી હકીકતે વર્ધમાનનો પ્રભાવ તેમની માતા લિચ્છવિ રાજકન્યા ત્રિશલા દ્વારા કેટલે ફેલાયેલું હતું તે ઠીક સ્પષ્ટ કરે છે. આ પરથી એટલું તે જણાય છે કે મહાવીરના પિતાના સમયમાં લિચ્છવિઓ ક્ષત્રિયો કહેવાતા, જે પોતાના ઉચ્ચ કુળનું અભિમાન રાખતા અને પૂર્વ ભારતમાં ઉચ્ચતમ ગણાતા રાજાએ તેમની સાથે વિવાહ સંબંધ જોડવામાં ગૌરવ માનતા. ટૂંકમાં મહાવીરના સુધારેલ ધર્મને લિછવિઓ અને તેમને અંગે વૈશાલીના રાજવંશ દ્વારા તેની શરુઆતના વખતમાં ચારે બાજુથી સારો આશ્રય મળે.* તે ઉપરાંત મહાવીરને ધર્મ તેમનાથી જ તે વખતના મહાન સમૃદ્ધ રાજે સૌવીર, અંગ, વત્સ, અવન્તી, વિદેહ અને મગધમાં ફેલાયે. આજ કારણથી બૌદ્ધગ્રંથે વૈશાલીના રાજા ચેટકને ઉલેખ જ કરતા નથી, જો કે તે આપણને વેસલિના વ્યવસ્થિત બંધારણની માહિતી આપે છે. ડૉ. યાકેબીના શબ્દોમાં કહીએ તે બુદ્ધોએ તેને ઉલ્લેખ એટલા માટે નથી કર્યો કે તેના પ્રભાવને લાભ પિતાના હરીફને મળ્યું હતું, પરંતુ જેનેએ પોતાના તીર્થકરના મામા અને આશ્રયદાતા જેના પ્રભાવથી વૈશાલી જૈનધર્મને મજબૂત કિલ્લે બન્યો હતો તેનું બહુમાન કર્યું છે, જ્યારે બુદ્ધો તેને પાખંડીઓના એક મઠ તરીકે જણાવે છે.” આ ઉપરાંત લિવિઓ વિષે જૈનસૂત્રમાં છૂટાછવાયા ઉલ્લેખો મળી આવે છે જે એમ પૂરવાર કરે છે કે તેઓ જેને જ હતા. સૂત્રકૃતાંગ જોતાં આપણને જણાય છે કે તેના માટે જૈન બહુમાન ધરાવતા હતા. તેમાં જણાવ્યું છે કે “બ્રાહ્મણ, ક્ષત્રિય, ઉગ્ર અથવા લિચ્છવિ જાતિની કેઈપણ વ્યક્તિ સંઘમાં દાખલ થઈ ભિક્ષા માંગી જમે છે છતાં તે પોતાના ઉરચ ગોત્રના કારણે ગાવિત થતી નથી.” 1. CJ. Raychaudhuri, op. cit., pp. 59-60. 2. Cf. Avašyaka-Sutra, p. 677 ; Hemacandra, op. cit., v. 192, p. 77. 3. Cf. Avasyaka-Sutra, p. 685; Hemacandra, op. cit., v. 266, p. 80. 4. CJ. Dey, Notes on Ancient Ariga, p. 322; Bühler, Indian Sect of the Jainas, p. 27. 5. CJ. Jacobi, S.B.E., xxii., Int., p. xii. See Turnour, J.A.S.B., vii., p. 992. 6. Jacobi, op cit., Int., p. xiii. 7. Jacobi, S.B.E, xlv., p. 321. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ કલ્પસૂત્રમાં ઉલ્લેખ આવે છે કે “જે રાત્રે ભ૦ મહાવીર સર્વ કર્મને ક્ષય કરી નિર્વાણ પામ્યા તે રાત્રે કાસી કેસલના રાજાઓ, નવ મલકિ રાજાઓ અને નવ લિચ્છવિ રાજાઓએ વ્રતના દિવસતરીકે ઉત્સવ ઉજવ્યું હતું કારણ કે તેઓએ કહ્યું કે “સર્વરરૂપ આધ્યાત્મિક દીપક અસ્ત થતાં પાર્થિવ દીપક કરીએ.”૨ જેનસૂત્રોના આ બે ઉલલેખ ઉપરાંત ઉવાસદસાઓમાં જિતશત્રુ રાજાને ઉલેખ છે, જે હર્બલેના અભિપ્રાય પ્રમાણે જૈન અને લિછવિ રાજા ચેટકને નિર્ણય કરવામાં બહુ ઉપયોગી છે. જેના સાતમા અંગને દશ અધ્યયનમાંના પ્રથમ અધ્યયનમાં સુધર્મા જંબુને કહે છે કે ખરેખર! જંબૂ! તે કાલે તે સમયે વાણિયગામ નામે નગર હતું...વાણિયગામની બહાર ઇશાન ખૂણામાં એક દ્વિપલાસ નામનું ચૈત્ય હતું. તે વખતે વાણિયગામને રાજા જીતશત્રુ હતેતે સમયે તે ગામમાં આનંદનામનો ગૃહસ્થ વસતે હતે જે સમૃદ્ધ અને સર્વશ્રેષ્ઠ હતા. તે સમયે, તે કાલે શ્રમણ ભ૦ મહાવીર ત્યાં પધાર્યા. લેકસમૂહ ત્યાં ઉપદેશ સાંભળવા આવ્યો હતો. રાજા કૃણિયે એક પ્રસંગે કર્યું હતું તેમ રાજા જીતશત્રુ પણ તેમનો ઉપદેશ સાંભળવા બહાર આવ્યું હતું અને આમતે તેમની સેવામાં રહ્યા હતા.પ અહીં જે જીતશત્રુને ઉલ્લેખ છે તેને ડૉ. હર્બલ અને ડૉ. બારનેટ મહાવીરના મામા ચેટક કે ચેડગ તરીકે ઓળખાવે છે. કારણ કે આપણે હવે પછી જોઈશું તેમ જીતશત્રુનું વાણિયગામ એ વૈશાલીનું બીજું નામ કે તે નામથી ઓળખાતો તેને કઈ ભાગ હતો. ડૉહર્બલેના શબ્દમાં મૂકીએ તે “સૂર્યપ્રજ્ઞપ્તિમાં જીતશત્રુને વિદેહની રાજધાની મિથિલાના રાજકર્તા તરીકે ઉલ્લેખ છે. અહીં તેને વાણિયગામ અથવા વૈશાલીના રાજકર્તા તરીકે ઉલ્લેખ છે. બીજી તરફ મહાવીરના મામા ચેડગ સાલિ અને વિદેહના રાજા કહેવાય છે...આ પરથી જણાય છે કે જીતશત્રુ અને ચેડગ એકજ વ્યક્તિ છે” વળી રાજા કૃણિય જેની સાથે રાજા જીતશત્રુની તુલના કરવામાં આવી છે તે બીજે કઈ નહિ પણ મગધના રાજા બિંબિસારને પુત્ર અને અનુગામી અજાતશત્રુ છે. વળી જ્યારે આપણે જાણીએ છીએ કે કુણિય તેના પિતાની જેમ મહાન જૈન હતું 1. “The Jainas celebrate the Nirvāņa of Mahāvira with an illumination on the night of new moon in the month Kārttika."-Jacobi, S.B.E., xxii., p. 266. 2. Ibid. 3."... one of the eleven disciples (Ganadhara) of Mahāvira, who succeeded him as head of the Jaina sect, being himself succeeded by Jambū, the last of the so-called Kevli. ..." Hoernle, op. cit., p. 2, n. 5. 4. Ananda is known to the Jainas as a typical example of a faithful lay-adherent of Jainism. Cf. Hemacandra, Yoga-Sastra, chap jii., v. 151 ; Hoernle, op. cit., pp. 7 ff. 5. Ibid., pp. 3-7, 9, 6. Barnett, op. cit., Int., p. vi. For further references to Jiyasattū in the eighth and the ninth Angas of the Jainas see ibid., pp. 62, 113. 7. Hoernle, p. cit., p. 6, n. 9. Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૯૭ ત્યારે તુલના બંધબેસતી લાગે છે. આ પરિસ્થિતિ તેની જીંદગી સુધી ટકી હતી કે કેમ તે પછી તપાસીશું, પરંતુ એટલું તે ચોક્કસ છે કે તેને જેન ધર્મ માટે ખાસ સહાનુભૂતિ હતી? અને તે એકથી વધારે વખત મહાવીરના સંસર્ગમાં આવ્યું હતું. આપણે જોયું છે કે આ કૃણિય અથવા કૃણિકને હાથી–જેને લઈને તેને નાને ભાઈ વૈશાલી નાસી ગયે હતો તેને—માટે તેના પિતામહ ચેટકની સાથે યુદ્ધ થયું હતું. આ ઉપરથી એમ જણાય છે કે અજાતશત્રુ સાથે હરિફાઈમાં ચેટક જિતશત્રુ કહેવા હોય. ડૉ. હર્બલે કહે છે કે “મગધને રાજા અજાતશત્રુ જે એક વખત મહાવીરને અનુયાયી હતું અને પછી બુદ્ધને અનુયાયી બન્યું હતું તેની સાથેની હરિફાઈમાં તેણે જિતશત્રુ નામ ધારણ કર્યું હોવું જોઈએ. જૈનોને અજાતશત્રુ કૃણિયના નામથી જાણી છે અને તેજ નામથી અહીં અને બીજે જિતશત્રુ સાથે તેને સરખાવવામાં આવ્યું છે.” આ બધી દંતકથાઓ પરથી લિછવિ ક્ષત્રિય વિષે એમ શકય લાગે છે કે વિદેહની જેમ તેઓ પણ જેને હતા. આ માન્યતા સ્વીકારીએ તે શક્તિસંપન્ન લિચ્છવિ જાતિ મહાવીરના સુધારેલા ધર્મને સંગઠિત કરવાને મુખ્ય આધાર હતી. તેમની રાજધાની મહાવીરના સમયમાં જેનેનું કેન્દ્ર બની હતી. જૈન સાહિત્ય પરથી જણાય છે કે મહાવીર લિચ્છવિઓની રાજધાની સાથે નિકટ સંબંધમાં આવ્યા હતા. વૈશાલી જૈનોના છેલા તીર્થકરને પોતાને પુત્ર હોવાને દાવો કરે છે. સૂત્રકૃતાંગ મહાવીર વિષે નીચે પ્રમાણે કહે છે. “પૂજ્ય, અહંત, જ્ઞાતૃપુત્ર, વૈશાલીના પ્રસિદ્ધ નિવાસી, સર્વજ્ઞ, સમ્યગ જ્ઞાન અને દર્શનયુક્ત આ પ્રમાણે બોલ્યા. “જેન સૂત્ર ઉત્તરાધ્યયનમાં આજ હકીકત છેડા ફેરફાર સહિત મળી આવે છે. મહાવીર વેસલિએ અથવા વૈશાલિક યા વૈશાલીનિવાસી કહેવાય છે. વળી અભયદેવ ભગવતીની ટીકામાં (૨,૧. ૧૨,૨.) વૈશાલિકને મહાવીર તરીકે ઓળખાવે છે અને વૈશાલીને મહાવીરજનની અથવા મહાવીરની માતા કહે છે.”૬ આ ઉપરાંત કપસૂત્ર પરથી જણાય છે કે મહાવીર પિતાના સાધુજીવનમાં પોતાની માતૃભૂમિને ભૂલ્યા ન હતા અને તેથી કર ચેમાસામાંથી લગભગ ૧૨ માસાં તેમણે વૈશાલીમાં કર્યાં હતાં. વિશેષમાં જુદા જુદા પ્રમાણેથી લિછવિની રાજધાની સાથે રાજકીય અને સામાજિક દૃષ્ટિએ જબરી લાગવગ ધરાવનાર સમૃદ્ધ રાજવંશને ઇતિહાસ સંકળાયેલ 1. તપ i જાય . . સમi માર્ચે મહાવીરૂં . . . વંતિ મંતતિ . . .-Ambapatika-Stra, 32, p. 75. 2. Hoernle, op. and loc. cit. 3. For further facts about the strength of Jainism in Vaisāli see Law (B. C.), op. cit., pp. 72. 75. Jacobi, op. cit., p. 194. 4. Jacobi, S.B.E., xlv, p. 261. 5. Cf. Utlarādhyayana-Sudra, Lecture VI, v. 17; Jacobi, op. cit., p. 27. 6. Law (B. C.), p. cil, pp. 31-32. 7. Jacobi, SB.E, xxii, p. 264. C. Law (B. C.), pp. cit, pp. 32-33, ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જણાય છે ત્યારે જૈનેના છેલ્લા તીર્થંકર લિચ્છવિઓના નિકટ સંબંધમાં હતા તેનું ખરું રહસ્ય સમજી શકાય તેમ છે. ડૉ. લો જણાવે છે કે “મહાનગરી સર્વ શ્રેષ્ઠ વૈશાલી ભારતીય ઇતિહાસમાં લિછવિ રાજાઓની રાજધાની તરીકે તેમજ મહાન અને શક્તિવાન વજિજ જાતિના કેંદ્ર તરીકે પ્રસિદ્ધ છે. આ મહાનગરી જૈન અને બૌદ્ધ ધર્મના પ્રાચીન ઈતિહાસ સાથે નિકટ સંબંધ ધરાવે છે, એટલું જ નહિ પણ ઈ. સ. પૂર્વે પાંચ વર્ષ ઉપર ભારતના ઈશાન ખૂણામાં ઉત્પન્ન થયેલ બે મહાન ધર્મસંસ્થાપકના પવિત્ર સ્મરણે પિતાના પટ પર સમાવે છે.” એક વાત હજી વિચારી રહે છે અને તે વૈશાલી અને કુંડગ્રામના સંબંધ વિષે ૨ . સ. પૂર્વે ૫૦૦ વર્ષ ઉપર વૈશાલી ભારતનું એક સમૃદ્ધ શહેર હતું એમ વિચારતાં એક વાત ચોક્કસ છે કે કુંડગ્રામ એ ઉપર મુજબ વૈશાલીને એક વિભાગ હશે. જૈન અને બૌદ્ધ એ બન્નેની દંતકથાઓના આધારે હાર્નલે, રોક હીલ વગેરે વિદ્વાને સ્વીકારે છે કે વૈશાલી ત્રણ વિભાગમાં વહેંચાયેલું હતું. “એક વેસાલી પોતે, કુડપુર અને વાણિયગામ જે આખા નગરના ક્ષેત્રફળના અનુક્રમે નેત્રત્ય, ઈશાન અને પશ્ચિમ વિભાગ હતા આ ઉપરાંત એ ત્રણે વિભાગો સાથે વૈશાલીને નિકટ સંબંધ હતા, કારણ કે મહાવીર કુંડગ્રામમાં જન્મ્યા છતાં વૈશાલીનિવાસી કહેવાતા અને વૈશાલીમાં જે બાર માસાં મહાવીરે 1. Law (B. C.), op. cit., p. 31. "This was the capital of the Licchavi clan, already closely related by marriage to the kings of Magadha. ... It was the headquarters of the powerful Vajjian confederacy. ... It was the only great city in all the territories of the free clans who formed so important a factor in the social and political life of the sixth century B.C. It must have been a great flourishing place."-Rhys Davids, op. cit., pp. 40-41; Charpentier, C.H.I., i., p. 157. 2. "Under the name of Kundagama the city of Vaisali is mentioned as the birthplace of Mahāvīra, the Jaina Tirthankara, who was also called Vesalie or the man of Vesali. It is the Kotigama of the Buddhists." -Dey, The Geographical Dictionary of Ancient and Mediacval India, p. 107. 3. Hoernle, op. cit., pp. 3-7. 4. Rockhill, The Life of Buddha, pp. 62-63. 5. Hoernle, op. cit., p. 4. C. Law (B. C.), p. cil., p. 38 ; Dey, op. cit., p. 17. It may be mentioned here that in the Uvāsaga-Dasão there is something in connection with Vaniyagāma to the following effect: વાળિયામે નરે નીયમકિન્નમારું કુરા (“At the city of Vaniyagama, to the upper, lower and middle classes").- Hoernle, op. cit., 1., p. 36. Curiously enough this agrees with the description of Vaisali given in the Dulva.-Rockhill, cp. cit., p. 62. "There were three districts in Vesāli. In the first district were 7000 houses with golden towers, and in the middle district were 14,000 houses with silver towers, and in the last district were 21,000 houses with copper towers; in these lived the upper, the middle, and the lower classes according to their positions."-C. Hoernle, cp. cit., ij., p. 6, n. 8. Dey has taken the three districts or quarters. "Vaisali proper (Besarh), Kundapura (Basukunda), and Vāniagama (Bania)" au "inhabited by the Brahman, Kshatriya and Banjā castes respectively."-Dey, op. cit., p. 170. Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ગાળ્યાં તે વિષે કલ્પસૂત્ર કહે છે કે “વૈશાલી અને વાણિજગ્રામમાં બારી” 3. હનલે અને નંદલાલડે આથી એક પગલું આગળ વધે છે અને કહે છે કે વૈશાલીનું પ્રાચીન શહેર કંડપુર અથવા વાણિજગ્રામના નામથી ઓળખાતું હતું, તેમ છતાંય અંતે એ વાત કબૂલ કરે છે કે લિચ્છવિઓની રાજધાની વૈશાલીના તે બન્ને વિભાગો હતા. આમ એટલું તે ચોક્કસ થાય છે કે કુંડગ્રામ વૈશાલીન મુખ્ય ત્રણ ભાગમાં એક હતુંજેની રાજ્યવ્યવસ્થા ગ્રીક રાજ્યને મળતી આવે છે. આ સમયની નવીન રાજ્યવ્યવસ્થા, સ્વતંત્ર સંસ્થાઓ, રીતરિવાજો, ધાર્મિક વિચારો તેમજ વિધિવિધાને ભારતના સંક્રમણકાળની આપણને ઝાંખી કરાવે છે. વળી આ વખતે પ્રાચીન વૈદિક સંસ્કૃતિ નવીન વિકાસ સાધી રહી હતી અને વિચારણીય પ્રવૃત્તિ, જેમાંથી આ સામાજિક, ધાર્મિક નવીન હિલચાલ જન્મી હતી તેની અસર નીચે અજબ પરિવર્તન કરી રહી હતી. ડૉ. હર્બલે કહે છે કે “તે એક અલ્પજનસત્તાક રાજ્ય ગણાય. તેની સત્તા ક્ષત્રિય જાતિના મુખ્ય માણસેની બનેલ મંડળીમાં વેષ્ટિત થતી હતી. રાજા નામ ધારણ કરનાર અધિકારી તેના પ્રમુખ કહેવાતા અને તેને અમાત્ય તથા સેનાપતિ સહાયક હતા.”૩ “આવાં પ્રજાસત્તાક રાજ્યમાં વૈશાલીના વજિજ અને કુશિનારા (કુશિનગર) તેમજ પાવાનાં મલ્લિ રાજે મહત્ત્વનાં હતાં. જેમની જેમ વિદેહમાં રાજસત્તા પડી ભાંગવાથી વજિજઓની પ્રજાસત્તા સ્થપાઈ હતી.” * આમ જની રાજસત્તાને બદલે કુંડગ્રામ તથા બીજા સ્થળની ક્ષત્રિય જાતિના પ્રમુખપદે વૈશાલી જેવાં પ્રજાસત્તાક મહારાજે સ્થપાયાં. જે કે દેશના રાજકીય વાતાવરણમાં પ્રસરેલી શૈશુનાગની મહાન સત્તાને વિચાર કરતાં આવાં પ્રજાસત્તાક રાજ્ય અ૫સમયી હતાં. ઑ કહે છે કે “મની સાર્વભૌમ રાજનીતિની વૃદ્ધિ અને વિકાસ પહેલાના ઉત્તર હિંદમાં વસતી જુદી જુદી આર્યપ્રજામાં પ્રચલિત રાજકીય સંસ્થાઓના પાલી ભાષાનાં બૌદ્ધ શામાં આપેલા નિવેદને ઉપરથી પ્રાચીન પ્રજાસત્તાક રાજનીતિને ઠીક ખ્યાલ 1. Jacobi, op. cil., p. 264. 2. “Vaniyagāma, Skr. Vānijagrāma; another name of the well-known city of Vesāli (Skr. Vaishali), the capital of the Licchavi country. ... In the Kalpa-Sutia. ... it is mentioned separately, but in close connection with Vaišāli. The fact is, that the city commonly called Vesāli occupied a very extended area, which included within its circuit ... besides Vesali proper (now Besarh), several other places. Among the latter were Vaniyagama and Kundagāma or Kundapura. These still exist as villages under the names of Baniya and Basukunda.... Hence the joint city might be called, according to circumstances by any of the names of its constituent parts."-Hoernle, op. cit., ii., pp. 3-4. "Bāniyagāma-Vaiśāli or (Besād) in the district of Mozaffarpur (Tirhut); in fact, Baniyagāma was a portion of the ancient town of Vaisāli ...; Kundagama-it is another name for Vaiśāli (modern Besarh) in the district of Mozaffarpur (Tirhut); in fact, Kundagama (Kundagrāma), now called Basukunda, was a part of the suburb of the ancient town of Vaišali."--Dey, op. cit., pp. 23, 107. 3. Cf. Stevenson (Mrs.), op. cit., p. 22; Raychaudhuri, op. cit., pp. 75-76. 4. Ibid., pp. 2, 116. Cf. Thomas (F. W.), C.H.I, i, p. 491. Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આવે છે અને આ બાબતને મૌર્યસામ્રાજ્યની સ્થાપના માટે જવાબદાર રાજનીતિન બ્રાહ્મણના ટેકા છે.”૧ એટલું કહેવું પૂરતું છે કે નાત અથવા નાય જાતિના મુખ્ય પુરુષ સિદ્ધાર્થે રાજ્ય તેમજ રાજ્યમંડળમાં ઉચ્ચ પદ મેળવેલું હાવું જોઈ એ કે જેના પરિણામે તે એક પ્રજાસત્તાક રાજાની બેન ત્રિશલાને પરણી શકયા હતા.૨ હવે જ્ઞાત્રિકાને વિચાર કરતાં જણાય છે કે તેઓએ ભારતવર્ષને એક સત્તમ ધાર્મિક સુધારક આપ્યા અને જ્યારે વ િયા લિવિના રાજમંડળમાંની મુખ્ય જાતિઓમાં એમનું સ્થાન આપણે જોઈ ગયા છીએ ત્યારે ક્ષત્રિય જાતિ તરીકે તેની ઉપયોગિતારવતઃ સિદ્ધ થાય છે; તે “સિદ્ધાર્થ અને તેના પુત્ર મહાવીર જિનની જ્ઞાતિના હતા. તેમનું સ્થાન વેસાલીના પરા કુંડપુર અથવા કુંડગ્રામ અને કેલ્લાગમાં હતું, તેમ છતાં તેઓ વેસલિએ અથવા વેસાલિનિવાસી કહેવાતા.’પ સિદ્ધાર્થ અને ત્રિશલાના પુત્ર મહાવીર એ જ્ઞાત્રિક જાતિના ખરેખર એક રત્ન છે. આ પ્રસિદ્ધ પુરુષને મહાન પ્રભાવ તેના જાતિભાઈ આ પર કેટલા હતા તે વિષે તેના સખ્ત વિરેધી બૌદ્ધેાના શાસ્ત્રીય સાહિત્યમાં નીચે પ્રમાણે મળી આવે છે. “ એએ સંધના મુખ્ય પુરુષ, મહાન ગુરુ, મહાન તત્ત્વજ્ઞ, લોકમાન્ય, અનુભવી, દીર્ઘ તપસ્વી, યેવૃદ્ધ અને પરિપકવ ઉંમરના છે.” આપણે જોઈ ગયા કે મહાવીર અને તેમના માપિતા પાર્શ્વનાથના અનુયાયી હતા અને તેથી તેમની સાથે નાય ક્ષત્રિઓની આખી જાતિ તેજ ધર્મની ઉપાસક હોય તે અનવા જોગ છે. નાય જાતિ મહાવીરના પુરગામી પાર્થના અનુયાયી સાધુસમુદાયને પોષતી હતી એમ જણાય છે અને છેવટે તે સાધુ થયા ત્યારે તે જાતિના સભ્યો તેમના શ્રદ્ધાળુ અનુયાયી બન્યા. સૂત્રકૃતાંગ કહે છે કે મહાવીરે પ્રરૂપેલા ધર્મને જેમણે સ્વીકાર્યાં ‘સદાચારી અને પ્રામાણિક’ હતા અને તે ‘ સંઘમાં પરસ્પર સદ્ભાવ ધરાવતા હતા,’આમ જ્ઞાત્રિકો મહાવીરની જ્ઞાતિના હાઇને સ્વાભાવિકરીતે નાતપુત્તના સિદ્ધાંતથી બહુ મુગ્ધ થયા. જૈન સૂત્રો જ્ઞાત્રિનું આદર્શ ચિત્ર રજા કરતાં કહે છે કે તે પાપ અને તે 1. Law (B. C.), op. cit., pp. 1-2. 2. Cf. Stevenson (Mrs.), op. cit., p. 22; Jacobi, op. cil., Int., p. xii. 3. The name of the clan is also given as the Naya or Natha clan.Cj. Law (B, C.), op. cit., p. 121; Hoernle, op. cit., p. 4, n. 4. The Uyāsaga-Dasão says about Kollaga to the following effect : “Outside of the city of Vaniyagama, in a north-easterly direction, there was a suburb called Kollaga, which was large, strong... palatial, etc.''—-IHoernle, p. it., p. 8. Cf. bid., p. 4, n. “A suburb of Vaisali, (Besar) in the district of Mozaffarpur (Tihut) in which the Naya-Kula Kshatriyas resided. Mahavira, the Jaina Tirthankara, belonged to this class of Kshatriyas."-Dey, ob. it., p. 102. 5. Raychaudhuri, op. cit., p. 74. Cf. Barnett, op. cit., Int., p. vi; Hoernle, cp. and loc. cit. 6. Law (B. C.), op. cit., pp. 124-125. 7. Cj. Stevenson (Mrs.), p. it., p. 31; Law (B. C.), oh, ci., p. 123. 8, Cf. Jacobi, S.B.E., xv., p. 256. Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૦૧ પાપમય વ્યાપારથી દૂર રહેતા. જેમકે સૂત્રકૃતાંગ જણાવે છે કે “પ્રાણીમાત્રની દયા માટે ધર્મિણ જ્ઞાત્રિકે પાપમય વ્યાપારને ત્યાગ કરતા હતા તે બીકે વળી ખાસ પિતાને માટે બનાવેલ બિરાક પણ તેઓ લેતા ન હતા. જીવતાં પ્રાણીને દુઃખ થવાના ભયથી દુષ્ટ કામથી તેઓ દૂર રહેતા અને કેઈપણ પ્રાણીને નુકશાન કરતા નહિ, અને એ ખેરાક પણ તેઓ લેતા નહિ. આ આપણા સમુદાયના સાધુઓને આચાર છે.” ઉવાસગદાસાઓ પરથી આપણે જાણી શકીએ છીએ કે જ્ઞાત્રિકે તેઓની રાજધાની કહ્યાગની બહાર દ્વિપલાસનું ચૈત્ય ધરાવતા હતા. ડૉ. હર્બલે ચૈત્ય શબ્દને અહીં “જૈનમંદિર અથવા પવિત્ર સ્થાન એ અર્થ કરે છે; પણ સામાન્ય રીતે ચૈત્ય શબ્દ પવિત્ર સ્થાન જેમાં ઉદ્યાન, વનસંડ યા વનખંડ, સ્મરણચિહ્ન અને પૂજારીઓનું નિવાસસ્થાન આવી જાય છે એ અર્થમાં વપરાય છે જ્યારે આપણે જાણીએ છીએ કે પાશ્વના અનુયાયી તરીકે જ્ઞાત્રિએ સાલિ કે કુડપુરમાં મહાવીરના તેમના શિષ્ય સાથેના સમય સમયના આગમન માટે ધાર્મિક સ્થાન રાખ્યું હોવું જોઈએ ત્યારે ચૈત્ય શબ્દને આ અર્થ બંધબેસત થાય છે. આ ઉપરાંત સાધુવ્રત લીધા પછી મહાવીર જ્યારે પોતાની માતૃભૂમિમાં પધારતા ત્યારે તેઓ આજ ચૈત્યને ઉપગ કરતા ત્યારે તે અર્થ વધારે નિશ્ચયાત્મક બને છે." જ્ઞાત્રિકે અને તેમના કુલકિરીટ મહાવીરે પ્રવર્તાવેલા ધર્મ તરફ તેમને બહુમાન માટે આ પૂરતું છે. ડૉ. લ કહે છે કે “તે પણ એ ભૂલવું ન જોઈએ કે જ્ઞાત્રિકોને પૂર્વભારતની પડોશી કેમ સાથે નિકટના સંસર્ગમાં લાવનાર તેમજ આજે પણ લાખ લોકેથી પળાતે ધર્મ પ્રવર્તાવનાર મહાવીર જ હતા. જ્ઞાત્રિકોનું બીજું રત્ન આનંદ હતો જે મહાવીરને એકનિષ્ઠ અનુયાયી હતા. જૈન સૂત્ર ઉવાગદશાઓ જણાવે છે કે તેની પાસે સોનાના ચાર કરોડ નૈયાને ખજાને હતે, વળી ઘણું આવશ્યક બાબતે પર રાજા, મહારાજા, તેમના અધિકારીઓ અને વેપારીઓ તેની સલાહ લેવાનું વ્યાજબી માનતા હતા. તેને શિવનંદા નામે પતિવ્રતા સ્ત્રી હતી.”૬ હવે વજિજએને વિચાર કરતાં જણાય છે કે લિછવિઓ અને તેમની વચ્ચે તફાવત શોધી કાઢ મુશ્કેલ છે. “તેઓ સાલિ સાથે નિકટ સંબંધ ધરાવે છે, જે 1. C. Law (B. C.), pp. cit., p. 122. 2. Jacobi, op. cit., p. 416. Dr. Jacobi makes a note here that the term Jnātriputras is used as the synonym for the Jainas. Cf. ibid. 3. C. Hoernle, p. cit, i, p. 2. 4. Ibid, ii, p. 2, n. 4. 5. Cf. ibid., i., p. 6; ii., p. 9. In the Kalpa-Sutra we do not get the Ceiya named Dupalasa, but the park of the Sandavaņa of the Naya clan.-Kalpa-Satra, Subodhika. Țikā, stut. 115, p. 95. Cf. Jacobi, S.B.E., xxii, p. 257; Hoernle, op. cit., pp. 4-5; Stevenson (Mrs.), op. cit., p. 31. 6, Law (B. C), pp. cit., p. 125. S. Hoernle, op. cil., pp. 7-9, Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ લિવિઆની રાજધાની હતી એટલુંજ નહિ પણ સારાય રાજમંડળનું કેંદ્ર હતું. ૐૐ લાના અભિપ્રાય મુજબ લિચ્છવિએ અથવા વધારે વિશાળ અર્થમાં ખેલીએ તે વએિ દૃઢ ધાર્મિક ભાવના અને ઊંડી ભક્તિથી પ્રેરાયેલા જણાય છે. મગધ દેશ અને વિજ્રજભૂમિમાં મહાવીરે પોતાના સિદ્ધાંતના વિકાસ સાધીને સર્વ જીવ પ્રત્યે અસીમ દયાધર્મના પ્રચાર કર્યાં પછી તેમના અનુયાયીઓમાં લિવિએ બહુ મોટી સંખ્યામાં હતા અને બૌદ્ધગ્રંથા અનુસાર વેસાલિમાં ઉચ્ચ પદવી ધરાવનાર કેટલાક માણસો પણ તેમના અનુયાયી હતા.”૨ આમ વિદેહા, લિચ્છવિએ, વએિ અને જ્ઞાત્રિકા જૈન ધર્મ સાથે કેટલા જોડાએલા છે તે જોયું. એમ જણાય છે કે વજ્જિ અથવા લિચ્છવિનું રાજમંડળ મહાવીરના સુધારેલ ધર્મને શક્તિપ્રદ હતું. મલકિઓના વિચાર કરતાં જણાય છે કે મહાન તીર્થંકર અને તેમના સિદ્ધાંતા પ્રતિ તેમને પણ અપૂર્વ લાગણી અને માન હતાં. મલ્લાના દેશ સાળ મહાજનપઢા—મહાન દેશોમાંના એક કહેવાય છે; તે વાત જેના અને ઓઢો બન્નેય સ્વીકારે છે. મહાવીરના સમયમાં તે બે વિભાગમાં વહેંચાએલા જણાય છે; એકની રાજધાની પાવા અને બીજાની કુસિનારા હતી. બન્ને રાજધાની એક બીજાથી થાડે દૂર છે અને તે જેને અને બૌદ્ધોના તીર્થ તરીકે જાણીતી છે; કારણ કે બન્નેના ધર્મસંસ્થાપકાનાં ત્યાં નિર્વાણ થયાં છે. “ આપણે આગળ જોઈ ગયા તે મુજબ હસ્તિપાળ રાજાની પાસાળમાં મહાવીર રહેતા હતા ત્યારે ત્યાં તેમનું નિર્વાણ થયું હતું અને સ્ટીવન્સનના કલ્પસૂત્ર પ્રમાણે જ્યારે તેઓશ્રી પાવાના રાજા હસ્તિપાળના મહેલમાં પર્યુષણ ગાળતા હતા ત્યારે નિર્વાણુ પામ્યા. આજે ત્યાં તેમના નિર્વાણુ સ્મારક તરીકે ચાર સુંદર મંદિર આવેલાં છે. ”પ મલ્લ્લાના જેને સાથેના સંબંધ જો કે લિચ્છવિ જેટલા નિકટ ન ગણાય, છતાં પણ તે તેમના ધર્મપ્રચાર માટે પૂરતા હતા. ડીં લાના અભિપ્રાય મુજબ આ માટે બૌદ્ધ સાહિત્યનાં પ્રમાણા છે. વિદ્વાન ડૉકટર જણાવે છે કે “ પૂર્વ ભારતની બીજી જાતિઓની જેમ મલિક જિતમાં પણ જૈન ધર્મના ઘણા અનુયાયી મળી આવે છે. મહાવીરના નિર્વાણુ * 1. Raychaudhuri, op. cit., pp. 74-75. 2. Law (B. C.), op. cat., pp. 67, 73. و 3. C. Raychaudhuri, op. cit., pp. 59-60. 4. Cf. Law (B, C.), p. cit., p. 147 ; Raychaudhuri, oh, cil., p. 79; Rhys Davids, C.H.I., i., p. 175. 'Papa is a corruption of Apäpapuri Pāpā or Pāvā has been wrongly identified by General Cunningham with Padroana, which is the modern name of ancient Pāvā, where Buddha ate food at the house of Cunda. Pavapuri is the modern name of the ancient Papa or Apapapuri, seven miles to the east of Bihar town, where Mahavira, the Jaina Tirthankara, died.”—Dey, op. it., pp. 148, 155. Kusinara or Kusinagara is the place where Buddha died in 477 B.c. It has been identified by Professor Wilson and others with the present village of Kasia, in the east of Gorakhpur district, and it was also anciently known as Kusavati. Cf. Raychaudhuri, op. and loc. ct.; Law (B. C.), op. cit, pp. 147-148 ; Dey, op. cit, p. 111. 5. Ibid., p. 148. C. Bihler, op, cit., p. 27 ; Stevenson (Rev.), Kalpa-Sura, p. 91, Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૦૩ પછી જૈન સંઘમાં પડેલ પંથભેદ વિષે બૌદ્ધ સાહિત્યમાં આવેલ હકીકત આ વસ્તુ પૂરવાર કરે છે. નિગષ્ઠ નાતપુરના અનુયાયીઓ તેમના મહાન તીર્થંકરના નિર્વાણ પછી પાવામાં જુદા પડી ગયા હતા. આ અનુયાયીઓમાં સાધુ અને શ્રાવક બન્ને હતા કારણ કે આપણે વાંચીએ છીએ કે સાધુઓના આ કલેશના કારણે “વેતવવાળા નાતપુત્તના ગૃહસ્થ અનુયાયીઓએ નિગષ્ઠ પ્રતિ દુઃખ, તિરસ્કાર અને અભાવ બતાવ્યાં હતાં.” આ ગૃહરથ જેને આજના વેતાંબર માફક વેતવમાં રહેતા હોય એમ જણાય છે. બુદ્ધ અને તેમના મુખ્ય શિષ્ય સારિપુત્તે પોતાના ધર્મના પ્રચાર માટે મહાવીરના નિર્વાણ પછી જૈન સંઘમાં પડેલા વિભાગને લાભ લીધે જણાય છે. પાસાદિકસુત્તમાં જણાવ્યું છે કે પાવાને આગંતુક ચંડ મલ્લદેશમાં સામગામમાં આનંદ પાસે મહાન તીર્થકર મહાવીરના નિર્વાણના સમાચાર લાવે છે અને આનંદ આ બનાવનું મહત્ત્વ વિચારી કહે છે કે “મિત્ર ચંડ! આ મહત્ત્વને પ્રસંગ ભ૦ બુદ્ધ પાસે લઈ જવાની આવશ્યકતા છે. ચાલે, આપણે જઈને તેમને આ વિષે જણાવીએ.” તેઓ ભ૦ બુદ્ધ પાસે ત્વરિત ગતિએ ગયા જ્યાં એક લાંબી ચર્ચા થઈ.”૨ વળી જૈન સાહિત્ય પરથી આપણે જાણીએ છીએ કે મલ્લકિ જાતિ જેના અંતિમ તીર્થકર મહાવીરની પરમ ભક્ત હતી. આગળ જોયું તે મુજબ કલ્પસૂત્ર પરથી પણ જણાય છે કે મહાન તીર્થકરને નિર્વાણદિન ઉજવવામાં નવ લિછવિઓ સાથે નવ મલ્લકિ સરદારે પણ હતા જે બધાએ ઉપવાસવ્રત રાખ્યું હતું અને જ્યારે જ્ઞાનદીપક બુઝાઈ ગયે છે ત્યારે દ્રવ્યદીપક કરીએ.” એમ કહી દીપોત્સવ કર્યો હતો. આ ઉપરાંત જૈનેના આઠમા અંગ અંતગડદસાઓમાં ઉગ્ર, ભેગા, ક્ષત્રિય અને લિછવિઓ સાથે મલ્લકિન ઉલ્લેખ આવે છે કે જેનોના બાવીસમા તીર્થંકર અરિહૂનેમિ અથવા અરિષ્ટનેમિ બારવઈ (દ્વારિકા) શહેરમાં ગયા ત્યારે તેમના દર્શને તેઓ ગયા હતા.' હવે કાસી-કેસલના અઢાર ગણરાજાઓને વિચાર કરતાં આપણને જણાય છે કે તેઓ પણ લિછવિઓ અને મલ્લકિઓની માફક મહાવીરના ભક્ત હતા. તેઓએ પણ મહાવીરના નિર્વાણ દિને ઉપવાસ અને દીપત્સવ કર્યો હતે." તે ઉપરાંત આપણે જોઈ ગયા તે પ્રમાણે જૈન સાહિત્ય જણાવે છે કે રાજા કૂણકે જ્યારે તેના પર લડાઈ જાહેર કરી ત્યારે રાજા ચેટકે મલકી સરદારેની સાથે અઢાર કાસી-કેસલના રાજાઓને પિતાની મદદે બોલાવ્યા હતા. કાસી-કેસલને વિચાર કરતાં જુદાં જુદાં પ્રમાણેથી આપણે જાણી શકીએ છીએ કે કાસીની પ્રજા વિદેહ અને કેસલની પ્રજા સાથે શત્રુ અને મિત્ર એ બન્ને રીતે સંબંધમાં 1. CJ. Bühler, op. and loc. cit. 2. Law (B, C.), op. cit., pp. 153-154. Cf. Dialogues of Buddha, pt, i., pp. 203 ft., 203, 212, 3. Jacobi, op. cil., p. 266. 4. Barnett, op. cit., p. 36. 5 Cf. Kalpa-Sutra, Subodhikä-?īkā, sūt. 128, p. 121. Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આવેલી હતી. “સોળ મહાજનપદોમાં કાસી સૌથી પ્રથમ પ્રાયઃ ઘણું જ સમૃદ્ધ હતું અને તે બૌદ્ધો અને જૈને પણ સ્વીકારે છે. પાર્શ્વના સમયના જૈન ઈતિહાસ સાથેની તેની મહત્તા આપણે જોઈ ગયા. સાધુ અવસ્થામાં મહાવીર પણ વિહાર કરતા કરતા અહીં આવ્યા હતા. અહીં એમ કહી શકાય કે અંતગડદસાઓમાં વારાણસી નગરના અલખ નામના રાજાને ઉલેખ આવે છે, જે સંઘમાં દાખલ થયે હતો.* અંતે કાસી–કેસલના કેલનો વિચાર કરતાં આપણને જણાય છે કે કાસીની જેમ આ પણ સોળ વિસ્તૃત અને સમૃદ્ધ રાજ્યમાંનું એક હતું અને જેન તેમજ બૌદ્ધ સાહિત્યમાં તે મળી આવે છે. ભૌગોલિક દૃષ્ટિએ કેસલ એ આજના અધ્યા પ્રાંતને મળતું આવે છે, અને તેના અયોધ્યા, સાકેત અને સાવઠ્ઠી અથવા શ્રાવસ્તી નામનાં ત્રણ મોટાં શહેર હોવાનું જણાય છે, જેમાંનાં બે શહેરે એકજ હોવાનું મનાય છે. આમાંના “કેસલની રાજધાની છે શ્રાવસ્તીમાં મહાવીર એક કરતાં વધારે વખત આવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન થયું હતું. “દંતકથા પ્રમાણે શ્રાવસ્તી અથવા ચંદ્રિકાપુરી યા ચંદ્રપુરી જૈનોના ત્રીજા તીર્થંકર સંભવનાથ અને આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુની જન્મભૂમિ કહેવાય છે. આજે પણ ત્યાં શોભાનાથનું મંદિર છે જે સંભવનાથનું અપભ્રંશ નામ લાગે છે”૯ જુદા જુદા પ્રમાણેથી આપણે જાણી શકીએ છીએ કે કેસલ અને શિશુનાગ વૈવાહિક સંબંધથી જોડાયેલા હતા. મહાકેસલની પુત્રી કેસલદેવી મહાવીરની મુખ્ય શ્રાવિકા ચલ્લણ સાથે શ્રેણિકની પત્નીઓમાંની એક હતી. ° આ ઉપરાંત કેટલીક બૌદ્ધ દંતકથાઓ આપણને જણાવે છે કે મિગર અથવા મૃગધર મહાસલના પુત્ર સાથ્થીના પ્રસેનજિતને મુખ્ય અમાત્ય હતું અને તે નિર્ચથ સાધુઓને એકનિષ્ઠ ભક્ત હતા. ૧ 1. C. Raychaudhuri, op. cit., p. 44. 2. Ibid., pp. 52, 60. 3. Cf. Ävašyaka-Satra, p. 221; Kapa-Sutra, Subodhika-?ikā, p. 106. 4. Barnett, op. cil, p. 96. 5. Raychaudhuri, op. and loc. cit. 6. Ibid, pp. 62-63. 7. Pradhan, op. cit., p. 214. "Sāvatthi is the great ruined city on the south bank of Rapti called Saheth-Maheth, which is situated on the borders of the Gonda and Bahriah districts of the United Provinces."-Raychaudhuri, op. cit., p. 63. C). Dey, op. cit., pp. 189-190. . મરવું . . . સાવસ્થા . . . . . . વંદે -Awasyaha-Satra, p. 221. Cf. ibid., pp. 204, 214; Kalpa-Satra, Subodhika-? ikā, pp. 103, 105, 106; Barnett, op. cit., p. 93 ; Jacobi, op. cit., p. 264. 9. Dey, op. cit., p. 190. "Srāvasti is the Savatthi or Săvatthipura of the Buddhists and Candrapura or Candrikāpuri of the Jainas."-Ibid., p. 189. 10. CJ. Pradhan, op. cit., p. 213; Raychaudhuri, op. cit., p. 99. 11. Cf. Hoernle, op. cit., Appendix III, pp. 56-57; Rockhill, op. cit., pp. 70-71; Ralston, Schielner's Tibetan Talez, No.VII, p. 110 ; Pradhan, op. cit., p. 215. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૦૫ ઉપરોક્ત બધી વિગતોનો વિચાર કરતાં એક વાત સિદ્ધ થાય છે કે લગભગ સેળ મહાજનપદોમાંના બધાય એક યા બીજી રીતે જૈન ધર્મની અસર નીચે આવ્યા હતા.' સોળ મહારામાંના મગધ વિષે આપણે ભાગ્યેજ કંઈ વિચાર્યું છે; આનું કારણ એમ નથી કે બીજાં મહારાજ્યો સાથે અને વિચાર શક્ય નહોતું, પરંતુ પ્રાચીન ભારતને આ પ્રાક-નર્મન સેકસ હવે પછીની જૈન ઐતિહાસિક ચર્ચાનું કેન્દ્ર થવાનું છે. ડૉ. રાયચૈધરી કહે છે કે “સેળ મહાજનપદામાંના દરેકનો જ્વલંત સમય ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિ કે તેની આસપાસ પૂરો થાય છે. તે પછી ઈતિહાસ કેટલાંક શક્તિસંપન્ન રાજ્ય નાનાં નાનાં રાજ્યને ગળી ગયાં તેની અને પરિણામે મગધ સામ્રાજ્યમાં તે બધાંય રાજ્યોને સમાવેશ થયે તેની સળંગ કથા છે.” ૨ પ્રાચીન ભારતનાં આ સામ્રાજ્યએ આધુનિક જર્મન ઇતિહાસના પ્રસિયાની જેમ પિતાને ભાગ કેમ ભજ તે વિષે વિગતમાં ઉતરવાની આવશ્યકતા નથી. જે કાંઈ કહેવાનું છે તે એ છે કે આ સામ્રાજ્ય પર જે જુદાજુદા રાજવંશોએ રાજ્ય કર્યું તે બધાય જૈન ધર્મ સાથે કે સંબંધ ધરાવતા હતા. શૈશુનાગ, નંદે અને માર્યોથી શરૂ થઈ આપણે ખારવેલના સમયસુધી આવીશું અને પછી જોઈશું કે ઉત્તરીય જૈન ઈતિહાસની વિશિષ્ટ મર્યાદા બાંધવાનું અદ્વિતીય માન અશકની માફક ખારવેલને ફાળે જાય છે. મગધના સત્તાવાહી ખાસ રાજવંશને વિચાર કરીએ તે પહેલાં જૈન ઇતિહાસની દષ્ટિએ મગધની ઐતિહાસિક અને ભેગેલિક અગત્યતા વિષે કાંઈ કહેવું એ અસ્થાને નહિ ગણાય. તે આજના બિહાર પ્રાંતના પાટણ અને ગયાને લગભગ મળતો આવે છે. તેની જાની રાજધાની ગયા પાસે રાજગિર ટેકરીઓમાં આવેલ ગિરિત્રજ અથવા પ્રાચીન રાજગૃહ હતું. આ રાજધાની પાંચ ટેકરીઓથી રક્ષાયેલી હેઈ અજેય ગણાતી. તેની ઉત્તરે વૈભારગિરિ અને વિપુલગિરિ (પહેલી પશ્ચિમ અને બીજી પૂર્વ તરફ); પૂર્વે વિપુલગિરિ અને રત્નગિરિ યા રત્નકૂટ; પશ્ચિમે વૈભારગિરિનો ચક નામે વિભાગ અને 1. The names of the sixteen Great Nations, according to the Buddhist traditions, are as, follows: Kasi, Kosala, Anga, Magadha, Vajji, Maila, Ceitya (Cedi), Varnsa (Vatsa), Kuru, Pancala, Maccha (Matsya), Sūrasena, Assaka, Avanti, Gandhära, Kamboja. The Jaina list in the Bhagavali runs to the following effect: Anga, Banga, Magaha (Magadha), Malaya, Malava, Accha, Vaccha (Vatsa), Koccha (Kaccha?), Padha (Pandya), Lādha (Rādha), Bajji (Vajji), Moli, Kasi, Kosala, Avaha, Sambhuttar (Sambhotara?). Dr. Raychaudhuri has made the following note to these lists: "It will be seen that Anga, Magadha, Vatsa, Vajji, Kāsi and Kosala are common to both the lists. Mālava of the Bhagavati is probably identical with Avanti of Argutiara. Moli is probably a corruption of Malla."---Raychaudhuri, op. cit., pp. 59-60. 2. Ibid, pp. 97-98. C. Law (B C.), ob, cit., p. 161. 3. It is known by some other names also. For instance, the Life of Hiten-Tsiang observes : “The old city of Rajagrha is that which is called Kiu-she-kie-la-po-lo (Kusagarapura). This city is the centre of Magadha, and in old times many rulers and kings lived in it."-Beal, Life of Hiurn-Tsiang, p. 113. Cf. Cunningham, op. cit., p. 529. Indian Buddhist writers gave still another name, Bimbasārapuri. C. Law (B. C.), Bud lhaghosha, p. 87, n. 1; Raychaudhuri, op. cit., p. 70, ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ રત્નાચલ તથા દક્ષિણે ઉદયગિરિ, સાનિઞર અને ગિરિત્રજગિરિ આવેલાં છે.”૧ આ બધી ટેકરીઓ આજે પણ જૈન ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વૈભાર, વિપુલ, ઉદય અને સાનિગિર પર મહાવીર, પાર્શ્વ અને બીજા તીર્થંકરાનાં દેહરાં આવેલાં છે. આ ઉપરાંત આપણે હવે પછી જોઈશું તેમ મહાવીરે કેવળ રવતંત્ર ઉપદેશક તરીકે નિહ, પરંતુ પોતાના મહાન ધર્મપ્રચાર માટે રાજ્યના સીધા આશ્રય અને સહાનુભૂતિ વચ્ચે રાજગૃહ અને તેના પરા નાલંદામાં ચૌદ ચાતુર્માસ ગાળ્યાં હતાં. કલ્પસૂત્રના આ ઉલ્લેખ મગધ સાથેના મહાવીરના વૈયક્તિક સંબંધનો પ્રત્યક્ષ પૂરાવા છે. વિશેષમાં વિરોની નામાવલિ પરથી આપણે જાણીએ છીએ કે ભ॰ મહાવીરના અગિયાર ગણધરો પણ અનશન વ્રતની મહાન તપશ્ચર્યા બાદ ત્યાં કાળધર્મ પામ્યા હતા.પ મહાવીરના સમયથી ત્યાં રાજ્ય કરતા જુદા જુદા રાજવંશેાના વિચાર કરવાં આપણે શેશુનાગ વંશના બિંબિસારથી શરૂઆત કરવી પડશે; પરંતુ તેમ કરવા પહેલાં વર્ધમાનના સમય પૂર્વે જૈન ધર્મ અને મગધ વચ્ચે સંકલિત સંબંધદર્શક કાંઈ પ્રમાણ છે કે કેમ તેના વિચાર કરવા જોઈ એ. “ જેનલેખકા સમુદ્રવિજય અને તેના પુત્ર જયના રાજગૃહના રાજા તરીકે ઉલ્લેખ કરે છે.”૬ ઉત્તરાધ્યયનસૂત્રમાં અગિયારમા ચક્રવર્તી જયરાજાએ “ હજારા રાજાઓ સાથે સંસારત્યાગ કરી આત્મસંયમ કેળવી જિનાએ પ્રરુપેલું મેક્ષપદ મેળવ્યાના ઉલ્લેખ છે.”૭ ** જૈન ગ્રંથાની આ પ્રમાણહિત કિકતા બાજુએ મૂકી આપણે ઐતિહાસિક અને એવી બીજી જાણીતી વિગતા સાથે જૈન ઉલ્લેખનું સામ્ય તપાસીશું. પ્રથમ શૅશુનાગ બિબિસારના વિચાર કરતાં આપણને જણાય છે કે જૈન ગ્રંથામાં આ ‘રાસિંહ’- માટે એટલા બધા નિર્દેશે! છે કે તે નાતપુત્તના અને તેમના સિદ્ધાંતાના અનુયાયી હતા તેની ના પાડી શકાય તેમ નથી. તેમ છતાં તેમાંની કેટલીક હકીકતાની સૂક્ષ્મ છણાવટ કરતાં પહેલાં શૈથુનાગના સમયમાં મગધનું આધિપત્ય કેટલું હતું તે જાણવું આવશ્યક છે. કારણ કે ધાર્મિક પ્રગતિ લાકે અને રાજ્યાશ્રય પર નિર્ભર છે. 1. Dey, op. cit., p. 66. J. Cunningham, o. cil., p. 530. 2. Ibid., pp. 530-532. 3. Nalanda is identified with Bargaon, which lies seven miles to the north-west of Raj. gir in the district of Patna, Cf. Cunningham, op. ci, p. 536. It contains a beautiful Jainatemple of Mahavira, who appears to have dwelt at Nalanda, perhaps on the site of the present temple, while Buddha resided in the Pāvarika mango orchard.--Dey, oh. ciz., p. 137. 4. Cf. Jacobi, op. and loc. cit. 5. Ibid., p. 287. 6, Raychaudhuri, op. cit., p. 72. Cf. Jacobi, S.B.E., xlv., p. 86, 7. अनिओ रायसहस्सेहिं सुपरिचाई दमं चरे । जयनामो जिणक्खायं पत्तो गइमणुत्तरं ॥ —Utarādhyayana, Adhyayana XVIII, v. 43. Cf. Jacobi, op. cit., pp. 85-87; Raychaudhuri, o. and loc. cit. 8.... રાયસીદો . . Uttarāhyayana, Adhyayana XX, v. 58. Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ १०७ આ માટે આપણે મગધ સામ્રાજ્યના વિસ્તાર અર્થે શૅશુનાગ રાજાએ કરેલ યુદ્ધો અને દાવપેચામાં ઉતરવાની આવશ્યકતા નથી; આપણે તે માત્ર જે કેટલાંક મહાજના ખુલ્લી રીતે હાર્યાં હતાં અથવા જેમણે પરાક્ષ રીતે મગધનું આધિપત્ય સ્વીકાર્યું હતું તેજ માત્ર વર્ણવવાનું છે. પ્રાચીન બૌદ્ધ ગ્રંથા બિબિસારના સમયની ભારતવર્ષની રાજકીય પરિસ્થિતિ પર પૂરતા પ્રકાશ ફેંકે છે. ડૉ. રાઇસ ડેવિડસ લખે છે કે “ કેટલાંક પ્રજાસત્તાક રાજ્યેા ઉપરાંત ચાર મહાન રાજ્યા હતા.”૧ ખીજું નાનાં સ્વતંત્ર રાજ્યાની સાથે સાથે કેટલાંક અનાર્ય રાષ્ટ્રો પણ હતાં. આપણે જોઈ ગયા તેમ સ્વતંત્ર રાજ્યામાં વૈશાલીના વજ્રજીએ અને કુસિનારા તથા પાવાના મકિએ મુખ્ય હતા. આમ છતાં તે સમયના રાજકીય ઇતિહાસમાં બીજાં સ્વતંત્ર રાજ્યો કે રાષ્ટ્રો નહિ, પણ પ્રસેનજિત, ઉદાયન, પ્રદ્યાત, અને બિંબિસારથી અનુક્રમે રાજ્ય કરાતા કેસલ, વત્સ, અવંતી અને મગધ એ ચારજ મુખ્ય ભાગ ભજવતા હતા. 3 આમાંના પ્રભાવશાલી પડોશી રાજ્યેા સાથે લગ્ન સંબંધ બાંધી મગધ રાજ્યના મૂળ સ્થાપક બિંબિસાર અથવા શ્રેણિકે પોતાની સત્તા મજબૂત કરી; જેમાના એક સંબંધ તેણે વૈશાલીની લાગવગ ધરાવતી લિચ્છવિ જાતિ સાથે અને બીજો કાસલના રાજવંશ સાથે આંધ્યા હતા જેથી દાયજામાં એક લાખની આવકવાળેા કાસી પ્રાંતના એક વિભાગ તેને મળ્યા હતા. આ લગ્નાવિષે આપણે આગળ કહી ગયા છીએ પરંતુ અહીં એટલું કહેવું પૂરતું છે કે આ સંબંધે રાજકીય દૃષ્ટિએ અગત્યના હતા કેમકે તે દ્વારા મગધની ઉત્તર અને પશ્ચિમે તેના વિસ્તારના માર્ગ ખુલ્લા થયા. આમ દીર્ઘદર્શી રાજનીતિથી ઉત્તર અને પશ્ચિમના પડેાશી રાજ્યાની દુશ્મનાવટ દૂર કરી બિંબિસારે અંગદેશની રાજધાની ચંપા જીતવા પોતાનું લક્ષ્ય દેવું. આપણે જાણીએ છીએ તે મુજબ આ અંગદેશ બિંબિસારે ખાલસા કર્યાં તેના થાડાં વર્ષોં પહેલાં કૌશામ્બિના શતાનીકે અંગની રાજધાની ચંપાના નાશ કર્યાં હતા. અંગના ઉમેરાથી મગધની મહત્તા અને ભન્યતા શરુ થાય છે. જૈન સાહિત્ય પણ તેને ટેકો આપે છે કેમકે તે જણાવે છે કે ચંપા રાજધાનીવાળા અંગદેશ પર મગધના રાજકુમાર કૃણિક સ્વતંત્ર પ્રાંત તરીકે સત્તા ચલાવતા હતા.પ ડૉ. રાયચૌધરી કહે છે કે “ આમ બિબિસારે અંગ અને કાસીના એક ભાગ પોતાના સામ્રાજ્યમાં ઉમેરી વિજય અને ઉત્કર્ષ દ્વારા તેના વિસ્તાર એટલા તે વધા 1, Rhys Davids, Buddhist India, p. 1. 2. CJ Raychaudhuri, oh. ci, pp. 116, 120. 3. Cf. Pradhan,op. cit., p. 214 ; Raychaudhuri, oh. cit., p. 124, 4. f. Smith, Early IIistory of India, p. 33. 5. ચમ્પાયાં વૃળિયો રાના સૂત્ર, . . . .--Bhagawaii, sit. 300, p. 316. Cf. Dey J.A.S.B, 1914, p. 322; Hemacandra, Parisishṭaparvan, Canto IV, vv. 1, 9; Raychaudhuri, op. cit., p. 125; Aupapātha-Satya, st. 6, Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ કે તે અશોકે કલિંગ જીતી પિતાની તલવાર મ્યાન કરી ત્યારે અટકે. મહાવમાં આપણે જોઈએ છીએ કે બિંબિસારને પ્રદેશ ૮૦,૦૦૦ ગામે હતા, જ્યાંના મુખીઓ એક મહાન સભામાં મળતા હતા.” - શ્રેણિકના અનુગામી અજાતશત્રુ યા કણિકના સમયમાં બિંબિસારના મગધ સામ્રાજ્યની સત્તા ઉન્નતિના શિખરે હતી. તેણે કેસલને નમા હતો અને કાસીને પિતાના રાજ્યમાં ભેળવી દીધું હતું એટલું જ નહિ પણ, જેને આપણને કહે છે તેમ વૈશાલીના રાજ્યને પણ તેણે મગધ સામ્રાજ્યમાં ઉમેર્યું હતું. કેસલ સાથે થયેલ યુદ્ધના પરિણામે પિતાના પિતાની માફક અજાતશત્રુને પણ કોસલની રાજકન્યા-પ્રસેનજીતની પુત્રી વજિરા મળી હતી અને તે સાથે કાસી પ્રાંતને બીજો ભાગ પહેરામણમાં મળે હતું. આમ તેણે પિતાના પડોશી કેરાલ પર પ્રાધાન્ય મેળવી છેવટે તેને મગધ રાજ્યના એક ભાગ તરીકે જોડી દીધું હતું, કારણ કે ત્યાર બાદ તેને સ્વતંત્ર રાજ્ય તરીકે ઉલ્લેખ મળતું નથી. આના કરતાં મલ્લકિ અને અન્ય મિત્ર રાજ્યો સહિત વૈશાલી પરનો અને તે સાથે કાસી-કેસલના રાજાઓ પર કણિકને વિજ્ય મગધ સામ્રાજ્યના વિસ્તારની દષ્ટિએ નિર્ણયાત્મક અને સંપૂર્ણ હતો. ડૉ. સ્મિથ કહે છે કે એમ માની શકાય કે વિજેતાએ પર્વતની તળેટી રૂપ કુદરતી હદસુધી પિતાને હાથ લંબાવ્યું હશે અને પરિણામે ગંગા અને હિમાલય વચ્ચેનો સમગ્ર પ્રદેશ ઓછા કે વત્તા અંશે મગધની સીધી સત્તાહેઠળ આવ્યું હશે.”૫ પહેલેથી જ તેને મગધ સામ્રાજ્યના વિસ્તારમાં લિચ્છવિઓ આડખીલી રૂપ લાગ્યા હશે અને તેથી આપણે તેને નિશ્ચય કરતે જોઈએ છીએ કે “હું આ વજીઓ ગમે તેવા બળવાન હોય તો પણ તેમને જડમૂળથી ઉખેડી નાંખીશ, હું તેને મારી નાંખીશ, 1. Raychaudhuri, op. and loc. cil. Cf. Pradhan, op. cit., pp. 213-214. 2. वज्जी विदेहपुत्ते जइत्था, नवमलई नवलेच्छई कासीकोसलगा अद्वारसवि गणरायाणो पराजइत्था ॥ ..- Bhagavali, stal. 300, p. 315. Cf. Avasyaka-Sutra, p. 684; Hemacandra, Trishashți-Salākā, Papua X, v. 290, p. 168; Raychaudhuri, op. cit., pp. 126-127. 3. Cf. Smith, op. cit., p. 37; Raychaudhuri, op. cit., p. 67; Pradhan, op. cit., p. 215. 4. The Bhagavarī tells us that, in the war with Vaisāli, Ajätasatru is said to have made use of Mahāsilākantaka and Raihanusala. The first seems to have been some engine of war of the nature of a catapult which threw big stones. The second was a chariot to which a mace was attached, and which, running about, affected a great execution of men. For a full description of these two wonderful engines of war see Bhagavati, stut. 300, 301, pp. 316, 319. Cf. Hoernle, op. cit., Appendix II, pp. 59-60; Raychaudhuri, op. cit., p. 129; Tawney, Kathakosa, p. 179. 5. Smith, op. and loc. cit. "Kunika-Ajātasatru made protracted war on the confederacy of the Licchivis, the Mallakis and the eighteen Ganarājās of Käsi-Kosala for more than sixteen years, and at last was able to effect their ruin, which it was his firm resolve to do, although his cause was unrighteous.”—Pradhan, op. cit., pp. 215, 216. Cf. Hoernle, op. cit., Appendix I, p. 7. Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૦૯ હું આ વજજીઓનો સર્વથા નાશ કરીશ.” આમ કેસલ, લિછવિ અને વજજીઓ સાથેનાં તેનાં યુદ્ધ આકરિમક ન હતાં, પરંતુ તે મગધ સામ્રાજ્યના વિસ્તારની સર્વસાધારણ જનાના પરિણામે હતા. આ યુદ્ધના પરિણામે વૈશાલી, વિદેહ, કાસી અને બીજા પ્રદેશના જોડાણથી મગધના મહત્ત્વાકાંક્ષી રાજાને તેના જેટલાજ બીજા મહત્ત્વાકાંક્ષી અવંતીના રાજા પ્રોત સામે થવું પડ્યું હતું. અવંતીનાં પડોશી રાજ્ય તેનાથી બીતાં હતાં એ વાત મઝિમનિકાયના એ ઉલેખથી સ્પષ્ટ છે કે અજાતશત્રુએ રાજગૃહના રક્ષણ માટે કાલે બાંધે હતા, કારણ કે એને પોતાના પ્રદેશ પર પ્રતિના હુમલાની બીક હતી. આ વાત અશક્ય પણ નથી કારણ કે વૈશાલી અને કેસલના પતન અને પરાજય પછી મગધનું પ્રતિસ્પર્ધી માત્ર અવંતી જ બાકી હતું. આમ કૃણિકના સમયમાં પૂર્વ ભારતના પ્રજાસત્તાક રાજ્યસહિત બધાં રાજ્ય મગધમાં સમાઈ ગયાં હતાં. તેના પુત્ર અને અનુગામી ઉદાયિનના સમયમાં જૈન કથાનકે કહે છે કે મગધ અને અવંતી એક બીજાની સામે થઈ ગયાં હતાં. સ્થવિરાવલિ અને બીજા જૈન ગ્રંથે જણાવે છે કે ઉદાયિન એક પ્રભાવશાલી રાજા હતો, જેણે લડાઈમાં કેઈ દેશના રાજાને હરાવી મારી નાંખ્યો હતે તે રાજાને પુત્ર ઉજજયિનિ ગયું હતું અને ત્યાંના રાજાને પિતાના દુઃખની વાત કહી હતી. અંતે પદભ્રષ્ટ કુમારે અવંતીના રાજાને વિશ્વાસ મેળ હતો અને તેની મદદથી સાધુના વેશે ઉંઘતા ઉદાયિનને વધ કર્યો હતે. વિશેષ નહિ તે પણ આ દંતકથા ઉત્તર હિંદના પ્રતિસ્પર્ધી એવા અવંતી અને મગધ એ બે મહાન રાજ્યની હરિફાઈને ચિતાર આપે છે. આ ઉપરાંત અવંતીપતિની લડાઈખોર વૃત્તિથી એટલું તો સ્પષ્ટ છે કે બન્ને વચ્ચેના કલહનું મૂળ ઉત્તરહદનું આધિપત્ય હતું. કથાસરિત્સાગર અને બીજી જૈન દંતકથાઓ જણાવે છે કે કૌશામ્બિ રાજ્યને આ સમયે પ્રોતના પુત્ર અવંતીના રાજા પાલકે પિતાના રાજ્યમાં જોડયું હતું. આમ અજાતશત્રુના સમયમાં શરૂ થયેલ મગધઅવંતી કલહ ઉદાયિનના રાજ્યમાં પણ ચાલુજ હતા. “આ કલહનું છેવટ શૈશુનાગના નેતૃત્વ નીચે મગધના લાભમાં આવ્યું જેણે પુરાણમાં જણાવ્યા પ્રમાણે પ્રોતના વંશજોની કીર્તિ અને લાગવગને નાશ કર્યો હતો;” કે જેના કથાનકે કહે છે કે ઉદાયિનના હાથે અવંતીને વારંવાર પરાજય થયો હતે. 1. S.B.E., xi, pp. 1,2. C. Law (B. C.), Soma Kshatriya Tribes of Ancient India, p. 111. For a detailed description about Magadha and Vaisāli conflict see ibid., pp. 111-116. 2. CJ. Raychaudhuri, op. cit., p. 123 ; Pradhan, op. cit., p. 216. 3. 37TCHESIT frezar TISCITET: -Hemacandra, Parisishtaparvan, Canto VI, v. 191. Cf. Avašyaka-Sutra, p. 690. C. Pradhan, op. cit., p. 217. 4. CJ. Hemacandra, op. cit., vv. 189-190,208; Avašyaka-Sutra, op. and loc. cit. 5. Cf. Raychaudhuri, op. cit., p. 131. 6. ૩૩ઝટિવ પ્રોતસુતૌ ઢ આતરૌ-પાલો, etc.-Avaiyala.Satva, p. 699. 7. Pradhan, op. cit., p. 217. C. Raychaudhuri, op. cit., p. 132. 8. વર્માની . . . રાના . . . વદુરાઃ વંદુ પરિભકતે હાથના---Awasyaka-Satva, p. 690. Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ આમ એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ઉદાયિનને ઉત્તરાધિકારી કોણ હતું. ભારતના ઈતિહાસની વિવાદાસ્પદ અને અચોક્કસ હકીકતમાં ઉતર્યા વિના એટલી પુનરુક્તિ બસ થશે કે મગધ-અવંતી કલહનું પરિણામ કોઈપણ શૈશુનાગના હાથ નીચે મગધના લાભમાં આવ્યું હતું, જે આપણને શિશુનાગ યા નંદિવર્ધનને નામે જાણીતું છે અથવા તે ડા પ્રધાન કહે છે તેમ તેનું નામ નંદિવર્ધન-શિશુનાગ હશે. આ રીતે શૈશુનાગની સત્તા દરમિયાન મગધ રાજ્યના ઉત્કર્ષને વિચાર કર્યા પછી જૈન ધર્મના સંબંધને ટૂંકમાં વિચાર કરીએ. અહીં એ વાત ધ્યાનમાં રાખવાની છે કે જુદા જુદા રાજાઓ અને વંશે જેમને જેને પિતાના ધર્મનુયાયી યા હિતચિંતક માને છે તેમના વિષે જે કાંઈ કહેવાયું છે અને કહેવાશે તે જ પ્રમાણે બૌદ્ધોએ પણ કહ્યું છે. ભારતીય ઇતિહાસની આ પરિસ્થિતિનાં ઘણાં કારણે છે; આપણે તેની વિગતમાં ઉતરવાની કાંઈ અગત્ય નથી કારણ કે તેમ કરવાથી આપણે ચોકકસપણે કહી શકતા નથી કે અમુક રાજા ધર્મ જૈન કે બૌદ્ધ હતે. શિલાલેખે અને પ્રમાણભૂત ઐતિહાસિક દસ્તાવેજોની રજૂઆત વિના કેઈપણ વરતુ ઐતિહાસિક સત્ય તરીકે રજૂ કરી ન શકાય અને જ્યાં શા, તેમજ કેટલીક સાહિત્યિક અને લોકિક દંતકથાઓજ આધાર તરીકે હોય ત્યાં તો શુદ્ધ સત્ય તારવવું જરા પણ સહેલું નથી. પ્રથમ બિંબિસાર અથવા તે જૈનના શ્રેણિક વિષે વિચારતાં એમ કહી શકાય કે બૌદ્ધોને તેના સંબંધમાં ગમે તેટલે દાવે હેય તો પણ જેનેએ રજા કરેલ પૂરાવા તે મહાવીરને ભક્ત હતા તે સાબીત કરવા પૂરતા છે. તેના અને તેના ઉત્તરાધિકારી વિષે જેનોએ એટલું બધું લખ્યું છે કે જૈન ધર્મ સાથે તેને સંબંધ દર્શાવવા તેની કારકિર્દીને કેટલેક ઉલ્લેખ કરે પડશે. ઉત્તરાધ્યયનસૂત્ર આપણને કહે છે કે એક વખત શ્રેણિકે મહાવીરને નીચે પ્રશ્ન પૂછેઃ “હે યુવાન સાધુ ! યુવાવસ્થામાં આપે સંસારત્યાગ કર્યો, સુખોપભેગની વયે આપ એક શ્રમણ તરીકે વિચરો છો, હે મહાન સાધુ! તે વિષયમાં આપને ખુલાસે સાંભળવા હું ઉસુક છું.” આ સાંભળી નાતપુત્તે એક પ્રવચન કર્યું, જે સાંભળી રાજાને એટલે સંતોષ થયો કે તેણે પિતાની ઉર્મિઓ નીચેના શબ્દોમાં વ્યક્ત કરીઃ “આપે મનુષ્યજન્મને ઉત્તમોત્તમ ઉપયોગ કર્યો છે, આપ એક સાચા જૈન બન્યા છે, તે મહાન સંત ! આપ મનુષ્યજાતિ તેમજ આપની જાતિના રક્ષક છે, કારણ કે આપે જિનેને માર્ગ ગ્રહણ કર્યો છે. આપ બધા અશરણુના શરણ છે. હે પ્રભુ ! હું આપની ક્ષમા ચાહું છું. મને આપ સન્માર્ગે દોરે. મેં આપને આ પ્રશ્ન પૂછી આપના ધ્યાનમાં વિક્ષેપ કર્યો છે અને ભેગવિલાસ માટે લલચાવ્યા છે, આ બધા માટે આપ મને ક્ષમા કરો.” 1. Cf. Pradhan, op. cit., pp. 217, 220; Raychaudhury, op. cit., pp. 133-134. 2. CJ. Pradhan, op. cit., p. 220; Raychaudhuri, op. cit., pp. 132-133, 3. Jacobi, S.B.E, xls, p. 101, 4. Ibid., p. 107 Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૧૧ અહીં સમાપ્તિ કરતાં ઉત્તરાધ્યયન સાચુંજ કહે છે કે આ રીતે જ્યારે રાયસિંહે મહાન ભક્તિથી અનગાર સાધુઓમાં સિંહ સમાન મહાવીરની સ્તુતિ કરી ત્યારથી તે પોતાની રાણીએ, સંબંધીઓ અને સેવકો સહિત શુદ્ધ મનથી સંઘને એકનિષ્ઠ ભક્ત બન્યા.”૧ બિંબિસારના લગ્નસંબંધ વર્ધમાનના મામા ચેટકની પુત્રી ચૈત્રુણા સાથે થયેલે આપણે જોઇ ગયા; સાધ્વી બેનેા તથા પોતાની ફઈ ત્રિશલા જે ભ॰ મહાવીરની માતા હતી તે સંબંધના કારણે તે મહાવીરના પ્રસંગમાં સ્વાભાવિક રીતેજ આવી હતી. બિંબિસારના ઉત્તરાધિકારી અજાતશત્રુની માતા હેાવાથી તે મગધાધિપતિની પટરાણી હોવી જોઇએ તેથી તેની આ વૃત્તિ ધ્યાન ખેંચે છે; આમ હોવાથી દિવ્યાવાન અજાતશત્રુને વૈદેહીપુત્ર કહે છે અને અન્ય સ્થળે ઉમેરે છે કે “ રાજગૃહમાં બિંબિસાર રાજ્ય કરે છે, વૈદેહી તેની મહાદેવી યા પટરાણી છે અને તેના પુત્ર અજાતશત્રુ યુવરાજ છે.” (6 "C '' આ ઉપરાંત બૌદ્ધ ગ્રંથા ચેહ્વણાને વૈદેહી કહે છે અને તેજ ન્યાયે “ અજાતશત્રુને વેદેહિપુત્તો અર્થાત્ વિદેહની કુમારીના પુત્ર તરીકે નિર્દેશ છે.” આમ છતાં ઘુસ અને તચ્છકર જાતકો ઉપરની કેટલીક ટીકાએ જણાવે છે કે અજાતશત્રુની માતા કેસલરાજની બેન હતી; ટીકાકારે અહીં બિંબિસારની એ રાણીએ વચ્ચે ગૂંચવણ ઉભી કરી છે.પ જૈન માન્યતા સ્વીકારણીય છે કેમકે કૂણિક ચેલ્રણાના એક પુત્ર હતા અને તેથી મહાવીરની જેમ તે પણ વેદેહિપુત્તા કહેવાતા. ચેતૃણા અને કેસલદેવી ઉપરાંત બિંબિસારને બીજી અનેક રાણીઓ હતી તે બૌદ્ધ અને જૈન ગ્રંથાથી જણાય છે. આ મુજબ ચૈત્રુણાના કૃણિક, હલ્લ અને વિહલ્લુ એ ત્રણ 1. एवं थुभित्ताण स रायसीहो अणगारसीहं परमाइ भत्तीए । —Uttarādhyayana, Adliyayana XX, v. 58. Cf. Jacobi, op. and loc. ct. વર્ 2. વાવા ન પ્રયવૃત શિશિરસ્તુમયંઃ । . . . તા . . . કેન્યા ચેછળયા સાર્ધમ . . . નૃપ [તુમમ્યઽત્ ।।~~Hemacandra, Trishashti-Sakākā, Pa va X, vv. 6, 10, 11, p. 86. “Once upon a time, when a great stress of cold had fallen on the country, the king went with Queen Cellana to worship Mahavira."-Tawney, op. cit., p. 175. For further references abouth this see ibid., p. 239. 3. Rājagah rājā Bihisāro . . . basya Vaidehi nakhā key AjataŚatel plyali, Cowell and Neil, Divyāvadana, p. 545. Cf. bid., p. 55; Law (B. C.), op. it., p. 107. 4. Ibid., p. 106. Cf. Samyutta Nikaya, pt. ii., p. 268; Raychaudhuri, op. cit., p. 124; Rhys Davids, C.I.I., ., p. 183. 5. Law (B. C.), op. and loc. cil. Cj. Fausböll, Jātaka, iii., p. 121, and iv., p. 342; Raychaudhuri, op. and loc. cit.; Rhys Davids, op. cit., p. 183; Rhys Davids (Mrs.), The Book of Kindred Sayings, pt. i., p. 109, n. 1. . 6. જોાિં, • . ચછળાયા ગુરૂરે પન્નઃ — Avaśyaa-Satra, p. 678. . . . વિદ્દેપુત્તે ના. • .. ---Bhagavati, st. 300, p. 315; વિàપુત્તતિ જોળિ, ...—Ibid, sat. 301, p. 317. Cf. Rhys Davids, Buddhist India, p. 3; Pradhan, op. cit., p. 212. 7. Cf. Bhagavati, stt. 6, p. 11 ; Antagada-Dasão, st. 16, 17, p. 25; Barnett, op. cit., p. 97. Jain Educationa International For Personal and Private Use Only / Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ પુત્ર ઉપરાંત એને બીજા પણ પુત્રો હતા, જે બધાનાં નામો મળતાં આવતાં હોય કે નહિ પણ બન્નેના ગ્રંથે માં જોવામાં આવે છે. શ્રેણિકના આ બધા પુત્ર અને રાણીઓ વિષે જૈન ગ્રંથેનો એવો દાવો છે કે તેમાંના ઘણા ખરા મહાવીરના સંઘમાં ભળ્યા હતા અને નિર્વાણ પામ્યા હતા. જૈનોને આ દાવો છેડી ઘણી અતિશક્તિ સિવાય અસંભવિત તે નથી જ મહાવીરે દુઃખી જનસમાજ સમક્ષ જે મહાન સંદેશ મૂકે તેમાં તેમના સંબંધીઓએ જ્વલંત ભાગ લીધો હોય તે સ્વાભાવિક છે. મહાવીર અને તેમના રાજવંશી અનુયાયીઓની વાત બાજુ પર મૂકીએ તો પણ શ્રેણિક સંબંધી જેનોની સાહિત્યિક અને લૌકિક દંતકથાઓ એટલી વ્યવસ્થિત અને વિવિધ છે કે પોતાના મહાન આશ્રયદાતા રાજવી પ્રતિ જેને જે માન ધરાવતા તેની તે સાક્ષી પૂરે છે અને સુભાગે તેની એતિહાસિકતા શંકાથી પર છે. હવે જેનોના કૃણિકનો વિચાર કરતાં જણાય છે કે તેના સંબંધી કથાઓ તેના પિતા શ્રેણિક જેટલી હૃદયંગમ નથી, જોકે તેના જીવનના લગભગ બધાય પ્રસંગો પર પ્રકાશ ફેંકતું ઘણું સાહિત્ય સભ્ય છે. આમ છતાં જૈન અને બૌદ્ધો પ્રતિ આ મહાન રાજાની વૃત્તિ સ્પષ્ટ કરતી તેની કારકિર્દીમાંથી એક વસ્તુ મળે તેવી છે. કૃણિકના જીવનને આ પ્રસંગ મગધની રાજગાદી સાથે સંકળાયેલું છે, બૌદ્ધો નિશ્ચિતપણે કહે છે કે “તેનો પુત્ર અજાતશત્રુ બિંબિસારને ખંજરથી મારવાની અણી પર હતો ત્યારે અધિકારીઓએ તેને પકડી લીધું હતું, પરંતુ બિંબિસારે પિતાની 1. C. Āvašyaka-Sutra, p. 679; Raychaudhuri, op. cit., p. 126. "Bimbisära is said to have contracted marriage alliances with the kings of several states. These we may be sure, were quite common in ancient India."-Beni Prasad, The State in Ancient India, p. 163. 2. C. Āvasyaka-Sutra, p. 679; Anuttarovavaiya-Dasão, stut. 1, 2, pp. 1-2; Barnett, op. cit., pp. 110-112 ; Raychaudhuri, op. and loc. cit.; Pradhan, op. cit., p. 213. 3. સેમિનાઇ , , , સિદ્ધ.-Antagada-Dasād, sat. 16-26, pp. 2532. C. Barnett op. cil, pp. 97-107; Āvasyaka-Sutra, p. 687 ; Hemacandra, op. cit., v. 406, p. 171. Of the sons of Śrenika, Halla, Vehalla, Abhaya, Nandisena, Meghakumāra and others are said to have joined the order of Mahāvira. Cf. Aruttarovavaiya Dasão, sul. 1, p. 1; ibid., sul. 2, p. 2; Barnett, op. cit., pp. 110-112 ; Avaśyaka-Sidra, pp. 682, 685. 4. For Srenika's attachment towards Mahavira see સૈનિg Rવા, IT ટેવ l . . પરિક્ષા નિવા , ધરમો વાોિ .–Bhagawati, stal. 4, 6, pp. 6, 10 ; મસ્ત ઉમરસ ગ્રાપિચ . . . સમજુ માર્વ માવી ... વંતિ નર્મસંત પર્વ વેઢાર . . . –અધે i ટેવાનુfeqયા સિમવયં ટ્રામો.-JataSatra, sad. 25, p. 60. Cf. Kalpa-Swara, Stobodlika-Tika, p. 20, (ળિયા) (ગા મળતિ-ગë ગુHY TTTT TETTA? - Avaśyaka-Sara, p. 681. In this way many more such references about Śrenika can be gathered from the Jaina canonical books, but for our purpose suffice it to say that the Jainas respect him as the first Tirthankara of the coming age. furaha જાનકીવઃ પનામો વિનેશ્વર –Hemacandra, ob, cit., v. 189, p. 179. Cj. Tawney, ob. cit., p. 178. 5. About the whole of Aupapātika, the first Upārga of the Jainas, deals with Ajātasatru. Besides this we get references about him in the Bhagavalī, the Uvāsaga-Dasão, the AntagadaDasão, and many other places. Künika has been fully dealt with by the Jainas. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ રાજવંશમાં જૈનધર્મ રાજસત્તા તેને સંપી. આમ છતાંય અજાતશત્રુએ તેને ભૂખે મરવા દીધું અને પાછળથી બુદ્ધ પાસે પોતાના પાપને પશ્ચાત્તાપ કર્યો. આથી વિરુદ્ધ જૈને આ પ્રસંગ જુદી જ રીતે વર્ણવે છે. તેમની માન્યતા મુજબ બુદ્ધના પિતૃઘાતક અજાતશત્રુએ જે કે પિતાના પિતાને કેદ કર્યો હતો અને તેને બહદુઃખ દીધું હતું, પરંતુ શ્રેણિકનું મરણ એવા સંજોગોમાં થયું હતું કે એના અકાળ મૃત્યુના અને પુત્રના શુભ ઈરાદાની ગેરસમજના કારણે પિતા અને પુત્ર બન્નેને માટે તિરસ્કારને બદલે આપણને દયા આવે છે. આ વિષેની જેનેની દંતકથા નીચે પ્રમાણે છે. કૃણિકને પિતાને ઉત્તરાધિકારી બનાવવાનું શ્રેણિકને નિશ્ચય છતાં પિતાના ભાઈ કાલ આદિની ઉશ્કેરણીથી ઉતાવળે. શંકિત બની કૃણિકે પિતાના બાપને કેદ કર્યો. આ કારાવાસ દરમિયાન કૃણિકે તેને પ્રતિ અમાનુષિક વર્તન ચલાવ્યું તેમ છતાં તેની માતા ચલણા શ્રેણિકની સગવડ સાચવતી હતી. એક વખત એમ બન્યું કે કૃણિક પિતાના બાળપુત્ર ઉદાયિનને ખોળામાં લઈ ભેજન કરતું હતું તે વખતે તેને પેશાબ ભેજનના થાળમાં પશે, પરંતુ તેની પરવા કર્યા વિના તેણે ભજન ચાલુ રાખ્યું. ત્યાર પછી તેણે પાસે બેઠેલ પિતાની માતાને પૂછ્યું કે “હે માતા! કેઈપણ મનુષ્ય પોતાના પુત્રને આટલા પ્રેમથી ચાહતે હશે?” માતાએ કહ્યું કે “હે પાપી રાક્ષસ! સાંભળ, તારો જન્મ થયે ત્યારે તું દુષ્ટ ગ્રહવાળો જણાયાથી હું તને અશેકવાડીમાં મૂકી આવી હતી. તારા પિતાએ તે જાણ્યું ત્યારે તે પોતે તને ત્યાંથી લાવ્યા અને તારું નામ અશોકચંદ્ર રાખ્યું. ત્યાં કૂકડાએ તારી આંગળી કરડી હતી તેથી આંટણ થતાં તારું નામ કૃણિક પડ્યું. તારી તે આંગળીએ જે આ અને પાકી ત્યારે તને અસહ્ય પીડા થતાં રસીથી ખરડાયેલ તે આંગળી તારા પિતાએ પિતાના મુખમાં રાખતાં તને શાંતિ થઈ આટલું તે તને ચાહતા હતા.” કૃણિકે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેને પશ્ચાત્તાપ થયે. તેણે કહ્યું “મેં મારા પિતાને આવો ખરાબ બદલે આપે!” આમ બેલી તે તરતજ પિતાના પિતાની બેડી તેડવા લેઢાને એક ઘણુ લઈ દેડ્યો. દરમિયાન બંદિખાનાના રક્ષકે એ શ્રેણિકને કહ્યું કે “ઘણું અસ્થિર મને કૃણિક પિતાના હાથમાં લેઢાને ઘણુ લઈ આવે છે અને તેને ઈરાદે શું છે તે જાણી શકાતું નથી.” આ સાંભળતાં શ્રેણિકને લાગ્યું કે તે મને બહુજ દુઃખદ રીતે મારી નાંખશે તેથી તેણે તાલપુટ વિષ લીધું અને બેડી તેડવા કૃણિક તેની પાસે આવી પહોંચે તે પહેલાં તેણે પ્રાણત્યાગ કર્યો. કૃણિક પિતાના આ અવસાનની ઘટનાથી ખૂબ દુઃખી થયે અને અધિકારીઓએ સમજાવવા છતાં તેણે સ્નાન કે ભેજન કર્યા નહિ. પિતાના અવસાનનું દુઃખ ભૂલવા તેણે રાજગૃહ છોડી ચંપાને રાજધાની બનાવી. જેનેએ રજૂ કરેલ કૃણિકના જીવનનો આ પ્રસંગ એમ પુરવાર કરે છે કે તેણે પિતે શ્રેણિકનું ખૂન કર્યું ન હતું તેમજ તેને ભૂખે માર્યો પણ ન હતું, કારણ કે આમાં કોઈપણ Cf. Rockhill, op. cit., plony Davids (Mrs), opucav, op. cit., pp. 1. Pradhan, op. cit., p. 214. Cf. Rockhill, op. cit., pp. 95 ff. ; Rhys Davids, Dialogues of the Buddha, pt. i., p. 94 ; Raychaudhuri, op. cit., pp. 126-127; Rhys Davids (Mrs), op. cit., pp. 109-110. 2. Cf. Āvaśyaka-Satra, pp. 682-683; Hemacandra, op. cit., pp. 161-164; Tawney, op. cit., pp. 176-178. ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ અસ્વાભાવિક કે અસંભવિત વસ્તુ નથી. આ વસ્તુ એ પણ સિદ્ધ કરે છે કે જેને કૃણિકના પ્રસંગમાં ખૂબ આવ્યા હતા, નહિતે તેઓએ પણ આ પ્રસંગને બૌદ્ધોની માફક જુદું જ રૂપ આપ્યું હતું.' ઉપરોક્ત વસ્તુને બૌદ્ધ સાહિત્ય મારફત તપાસતાં પણ ટેકો મળે છે, કારણ કે તે જણાવે છે કે અજાતશત્રુને દેવદત્તે તેના પિતાનું ખૂન કરવા પ્રેર્યો હતો. આ દેવદત્ત એકવાર બુદ્ધને શિષ્ય હતો કે જે પાછળથી તેને દુશ્મન બન્યો અને પરિણામે બૌદ્ધ કથાનકમાં તેણે જાડાઝઈસ્કારિયેટને ભાગ ભજવ્યું હતું. વળી બુદ્ધ પાસે કૃણિકે કરેલ પશ્ચાત્તાપની ટીકા કરતાં રાઈસ ડેવીડસ જણાવે છે કે “વાતચીતના અંતે રાજાએ ભવિષ્યમાં બુદ્ધને માર્ગદર્શક તરીકે સ્વીકારી પિતાના પિતાના ખૂનને પશ્ચાત્તાપ કર્યાનું સૂચન છે. આમ છતાં તેણે સ્વધર્મને ત્યાગ કે હૃદય પલટ કરી બૌદ્ધ સિદ્ધાંતે અમલમાં મૂક્યાને કંઈ પુરા નથી. વળી જે કંઈ જાણીએ છીએ તે મુજબ પછી તે કદી બુદ્ધ કે તેના સંઘના કેઈ સભ્યને નૈતિક ચર્ચા માટે મળે પણ નથી તેમજ બુદ્ધના સમયમાં સંઘને તેણે કંઈ ખાસ લાભ કરી આપે હોય તે પણ જાણવામાં નથી.૩ બુદ્ધ અને અજાતશત્રુ પરસ્પર કેવા અભિપ્રાય ધરાવતા તે બૌદ્ધ સાહિત્યના નીચેના ઉલ્લેખો સ્પષ્ટ કરે છે પછી દેવદત્ત અજાતશત્રુ પાસે ગયા અને કહ્યું કે “હે રાજન, આપના માણસને હુકમ કરે કે શ્રમણ ગૌતમને હું મારી નાંખી શકું.” પછી અજાતશત્રુએ હુકમ આપે કે “માનનીય દેવદત્ત કહે તેમ તમે કરે.” ”૪ કૃણિકે ભર બુદ્ધ પાસે કે પશ્ચાત્તાપ કર્યો હશે તે આ ફકરે સ્પષ્ટ કરે છે. વળી બુદ્ધ પણ તેના વિષે કેવો અભિપ્રાય ધરાવતા તે નીચેના વાક્યથી જણાય છેઃ “ભિક્ષુકે ! પ્રતિષ્ઠિત રાજકન્યાને પુત્ર, મગધ રાજા અજાતશત્રુ પાપને સહેદર અને સાક્ષી છે." 1. "It is probable, however, that the story is the product of odium theologicum, or sectarian rancour, which has done so much to falsify the history of ancient India. .... Later when, in consequence of Asoka's patronage, Buddhism became pre-eminent in Northern India, leanings towards Jainism became criminal in the eyes of ecclesiastical chroniclers, who were ready to blacken the memory of persons deemed heretical with unfounded accusations of the gravest character."-Smith, op. cit., pp. 33, 37. 2. Rhys Davids, Buddhist India, pp. 13-14. Cf. Rhys Davids and Oldenberg, S.B.E. xx., pp. 238-265. And Devadatta went to Ajätasatru the prince and said to him: "In former days, Prince, people were long-lived, but now their term of life is short. It is quite possible, there fore, that you may complete your time while you are still a prince. So do you, Prince, kill your father and become the Raja, and I will kill the blessed one and become Buddha."-Ibid, p. 241. 3. Rhys Davids, op. cit., p. 15. 4. Vinaya Texts, pt. iii., p. 243. 5. Rhys Davids (Mrs), op. cit., p. 109. Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૧૫ પપાતિક અને બીજા જૈન ગ્રંથે જણાવે છે કે કૃણિક વારંવાર પિતાની રાણુઓ અને ભારે રસાલા સાથે નાતપુરને વંદન કરવા જતે. વૈશાલીન રાજા ચેટક અને ચંપાના. દધિવાહનના પ્રસંગમાં જણાવ્યા પ્રમાણે કૃણિક એકથી વધારે વખત મહાવીરના સંસર્ગમાં આવ્યું હતું અને જૈન ધર્મ પ્રતિ સંપૂર્ણ સન્માન અને પ્રતિષ્ઠા ધરાવતો. તેને મહાવીર પ્રતિ પ્રેમ અને જિન પ્રરૂપિત સિદ્ધાંત પરની તેની શ્રદ્ધા વર્ધમાન અને તેમના શિષ્ય સમક્ષ તેણે ઉચ્ચારેલ નીચેના શબ્દો વ્યક્ત કરે છેઃ “હે ભગવંત ! આપે સત્ય જ કહ્યું છે, સત્ય ધર્મને માર્ગ દર્શાવે છે. આપને મોક્ષ અને શાંતિનો માર્ગ અદ્વિતીય છે...” કૃણિકના ઉત્તરાધિકારી ઉદય અથવા ઉદાયિનને વિચાર કરતાં જેને અને બૌદ્ધ અનેક દંતકથા રજૂ કરે છે. ડૉરાયચૌધરી કહે છે કે “પુરાણ પ્રમાણે અજાતશત્રુને ઉત્તરાધિકારી દર્શક હતે. અધ્યાપક ગીગર તે ભૂલભર્યું માને છે કેમકે પાલી શા નિશ્ચિત રિતે જણાવે છે કે ઉદાયિભદ્ર અજાતશત્રુનો પુત્ર હતો અને પ્રાયઃ તેને ઉત્તરાધિકારી પણ હતો. ભાસના સ્વપ્નવાસવદત્ત જે કે મગધના રાજા તરીકે દર્શકને સ્વીકાર કર્યો છે તે પણ જૈન અને બૌદ્ધ પ્રમાણે સામે દર્શક એ અજાતશત્રુને સીધે પહેલે ઉત્તરાધિકારી હતે તેમ નક્કી કહી શકાય તેમ નથી." જે જૈન પ્રમાણેનો વિદ્વાન ડૉકટર ઉલ્લેખ કરે છે તે હરિભદ્રની આવશ્યકટીકા, હેમચંદ્રના ત્રિશષ્ટિશલાકા અને પરિશિષ્ટપર્વ તેમજ ટેનીના કથાકેશ છે. આ ગ્રંથની કથાઓ પાલી શાની દંતકથાઓને આથી વધુ મળતી આવતી નથી. ડૉ. પ્રધાનના શબ્દોમાં “મહાવંસ પ્રમાણે અજાતશત્રુને તેના પુત્ર ઉદાયિભદ્ર મારી નાંખે, પરંતુ સ્થવિરાવલિ આપણને કહે છે કે ઉદાયિન પિતાના મૃત્યુથી દુઃખી થયે હતું અને રાજધાની ચંપા બદલી પાટલીપુત્ર આવ્યું હતું.' 1. Cf. Aapapalika, std. 12, 27, 30, pp. 24, 25, 57, 58, 57, 63, 64; Stevenson (Mrs), p. cit., p. 40; Hemacandra, Parisisht aparvan, Canto IV, vv. 1, 9, 33, 35; Āvasyaka-Satra, pp. 684, 687 ; Hoernle, p. cit, i., p. 9. 2. તt i #Tયા . . . મતવીરં . . . વંતિ . . • પર્વ વવાણી-સુગરંવાઇ તે મંતે! etc.-- Atspapātika, sat. 36, p. 83. 3. Cf. Pargiter, Dynasties of the Kali Ag2, pp. 21, 69; Pradhan, op. cit., p. 217. 4. Cf. Geiger, Mahāvainsa, Paricchedo IV, vv. 1-2. 5. Raychaudhuri, op. cit., p. 130. "The order of succession in the Vishnu which inserts Darasaka between Ajātasatru and Udayaśva must be rejected. ..."-Pradhan, op. and loc. cit. Darsaka may be one of Bimbisāra's many sons who managed the State affairs during the lifetime of his father. Cf. ibid., p. 212. 6. જોાિવ . . . મૃત: . . . તવા (નાન ૩યનં સ્થાન્તિ , , , –નpasyaha-Sitra, p. 687. 7. Hemacandra, op. cit., v. 22. Cf. Trishashti-Salākā, Par va X, v. 426, p. 172. 8. C. Tawney, op. cit., p. 177. 9. Cl. Geiger, op. cit., v. 1. 10. Pradhan, op. cit., p. 216. Cf. ibid., p. 219. "The Ceylonese chronicles states that all the kings from Ajātaśatru were parricides."-Raychaudhuri, op. cit., p. 133; Hemacandra, Parsishtaparvan, Canto VI, vv. 32-180. Cf. Avaśyaka-Siura, pp. 687, 689, Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આ જૈન દંતકથાને વાયુપુરાણ ટેકે આપે છે. તે જણાવે છે કે ઉદાયિએ પિતાના રાજ્યના ચોથા વર્ષે કુસુમપુર (પાટલીપુત્ર') વસાવ્યું અને તેથી નિશ્ચિત થાય છે કે ઉદાયિન પોતાના પિતાના મૃત્યુમાટે જવાબદાર નથી. સત્તા અને પ્રતિભાની લાલચે પિતાના જીવન પ્રત્યેની સ્વાભાવિક લાગણીને ઉંચી મૂકનાર અજાતશત્રુના જેવું ઉદાયિનું ચિત્ર દોરવાને બૌદ્ધોને શું કારણ હશે તે સમજાતું નથી. મહાવંસની આ દંતકથામાં જે કાંઈ વજૂદ હેત તે જૈન લેખકે કૃણિકની માફક તેના વિષે લખ્યા વિના ન જ રહ્યા હતા. બીજી તરફ જૈને જણાવે છે કે તે એકનિષ્ઠ જૈન હતું. તેના હુકમથી નવી રાજધાની પાટલીપુત્રના મધ્યમાં એક સુંદર જૈન પ્રાસાદ બંધાયે હતો. આ ઉપરાંત જૈન સાધુઓ પણ તેની પાસે જઈ શકતા હતા, તે વાત નીચેની હકીકત સ્પષ્ટ કરે છે કેમકે તેનું ખૂન તેના હાથે મરાયેલ એક રાજાના કુમારે સાધુ વેશમાં કર્યું હતું. આ પ્રસંગ પરથી એમ અનુમાન નીકળે છે કે એક આસ્તિક જૈનની માફક તે નિયમિત રીતે માસિક ધાર્મિક પર્વો પાળતે કારણ કે તેના પૌષધવ્રતના દિવસેજ છૂપાવેલ હથિયારવાળા નવીન મુનિ સાથે સૂરિ તેના મહેલમાં ગયા હતા અને રાજાને ઉપદેશ આપે હતો.* ટૂંકમાં શૈશુનાગો કે જેમની સત્તા દરમિયાન મગધ સામ્રાજ્ય નિશ્ચિત સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું તેમને માટે જેનેને આટલું કહેવાનું છે. એટલું સ્પષ્ટ કરવું જોઈએ કે જૈન ધર્મ સાથેના તેમના સંબંધને લગતી ઝીણી વિગતેમાં આપણે ઉતર્યા નથી, તેમજ આ પ્રકરણમાં આવતા બીજા વિશેની બાબતમાં પણ તેમજ કરવું એગ્ય છે. આ પરથી એમ સમજવાનું નથી કે તે વિગતે અર્થ વગરની છે, પરંતુ ઉત્તરીય જૈનેનું સર્વસામાન્ય ઐતિહાસિક વિવેચન કરવા જતાં જુદા જુદા વંશે સાથેના તેમના સંબંધની વિગતેમાં ઉતરવું તે શક્ય અને ઈષ્ટ નથી. ઉદાયિનના ઉત્તરાધિકારીઓને વિચાર કરતાં બૌદ્ધ સાહિત્ય જણાવે છે કે તેના પછી અનિરુદ્ધ, મુડ અને નાગદાસક આવ્યા હતા અને તે ઉમેરે છે કે તે બધા પિતૃઘાતક હોવાથી “પ્રજાએ ગુસ્સે થઈ તે આખા વંશનો બહિષ્કાર કર્યો હતો અને છેવટે શુનાગ 1. "The choice of Pataliputra was probably due to its position in the centre of the realm, which now included North Bihar. Moreover, its situation at the confluence of two large rivers (the Ganges and the Son) was important from the commercial as well as the strategic points of view. In this connection it is interesting to note that Kautilya recom. mends a site at the confluence of rivers for the capital of a kingdom."-Raychaudhuri, op. cit., p. 131. 2. Cf. Pargiter, op. cit., p. 69; Pradhan, op. cit., p. 216 ; Raychaudhuri, op. and loc. cit. 3. નાનામો વ યના વૈચJઉં વારિતું, . . Aasyaha-Sara, p. 689. C. Hemacandra, op. cil, v. 181. 4. સ નાગાછીનવાયોઃ પૌષધું રાજતિ-Agasyaha-Sudra, p. 690. C. Hemcandra, 9. cit, v. 186; ibid, vv. 186-230; Charpentier, C. H. I, 5, p. 164. Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ११७ ( શિશુનાગ) નામના અમાત્યને ગાદીએ બેસાડ્યો હતો.” તેમ છતાં જૈન અને પૌરાણિક દંતકથાઓ આ અનિરૂદ્ધ અને બીજા દુર્બળ રાજાઓને વિસારી મૂકે છે તેમની ગણના કરતા નથી અને બૌદ્ધોના ઉદાયિભદ્રના ઉત્તરાધિકારી તરીકે કેઈનિંદ અથવા નંદિવર્ધનને મૂકે છે. જેને જણાવે છે કે ઉદાયિ બીનવારસી મરણ પામતાં અમાએ શણગારેલ હાથી, ઘેડો, છત્ર, ચામર અને કળશ એ પાંચ રાજચિન્હ શેરીઓમાં ફેરવતાં રસ્તામાં હજામથી થયેલ વેશ્યાના પુત્ર નંદના લગ્નના વરઘેડ પાસે આવ્યા ત્યારે એ પાંચે ચિન્હાએ તે નંદને મગધના રાજા તરીકે અભિષેક કર્યો તે પરથી તેને રાજા તરીકે સ્વીકારવામાં આવે. આ બનાવ ભ૦ મહાવીરના નિર્વાણ પછી ૬૦ વર્ષે બજે અર્થાત્ તે વખતે નંદ ગાદીએ બેઠે.૩ મહાવીર નિર્વાણની તારીખ વિચારતાં આપણે જોયું કે વર્ધમાનના નિર્વાણ પછી ૧૫૫ વર્ષે મર્યો મગધની ગાદીએ આવ્યા; આમ નંદ અને તેમના વંશજોને ફાળે લ્પ વર્ષ આવે છે. ડૉ. પ્રધાન જણાવે છે કે “આ હકીકત પૌરાણિક દંતકથાને બરાબર મળતી આવે છે કે નંદેએ લગભગ સો વર્ષ રાજ્ય કર્યું. આમ પુરાણેએ પ્રાયઃ પ્રાચીન જૈન માન્યતા સ્વીકારી જણાય છે.” આ ઉપરાંત તે વિદ્વાન ઉમેરે છે કે “નામની સમાનતાના કારણે આ હેમચંદ્ર નંદિયા નંદવર્ધન અને નંદ (=મહાપદ્ય) એ બેને એક સમજે છે એટલું જ નહિ પણ નંદ(મહાપ) લગભગ ૧૦૦ વર્ષ (સ્થવિરાવલિ મુજબ ૫ વર્ષ) રાજ્ય કર્યું હતું એ બેટી દંતકથાને ટેકો આપે છે.૫ પરંતુ હેમચંદ્ર ઉપર બતાવ્યા મુજબ નામનો ગોટાળે કદી કર્યો જ નથી કેમકે હરિભદ્ર તથા હેમચંદ્ર એ બન્નેએ નવદેને વિચાર કર્યો છે, જેમાં પહેલો નીચ કુલમાં જ હતે. એમ કહેવું બરાબર નથી કે “હેમચંદ્ર નંદિયા નંદવર્ધન અને નંદ (મહાપદ્ધ) ને ભેળસેળ કરી દીધા છે.” કારણ કે જે ઉદાયિનની ગાદી પર નંદિવર્ધન યા નંદવર્ધનનું વ્યકિતત્વ સ્વીકારવામાં આવે તો તેને શિશુનાગના વંશજ તરીકે માન પડે એ પ્રાચીન અને અર્વાચીન પ્રમાણેથી સ્પષ્ટ છે. ડો. રાયચૌધરી જણાવે છે કે “પુરાણે અને શિલેનના ઉલેખે એક જ નંદવંશનું અસ્તિત્વ સ્વીકારે છે. આ ગ્રંથ નંદિવર્ધનને શૈશુનાગ વંશના રાજા તરીકે ઓળખે છે અને જે નંદવંશથી તદ્દન જુદો જ તરી આવે છે.” 1. Raychaudhuri, op. cit., p. 133. Cf. Geiger, op. cit., vv. 2-6 ; Pradhan, op. cit., pp. 218-219; Smith, op. cid., p. 36 ; Rapson, C. H. ., i., pp. 312-313. 2. Cf. Avašyaka-Srara, pp. 690 ff.; Hemacandra, op. cit., v. 242; Pargiter, op. cit., pp. 22, 69. 3. નાતિવાર . . . નાના નાતઃ–Awasyaha-Satra, p. 690. CS, Hemacandra, ot. it., vv. 231243. 4. Pradhan, op. cit., p. 218. Cf. Pargiter, op. cit., pp. 26, 69. 5. Pradhan, p. cit., p. 220. Cf. ibid., p. 225. 6 . Ram Rળે . -Avasyaha-Silva, p. 693. C. Hemacandra, pp. cit, Canto VII, y. 3. 7 Raychaudhuri, op. cit., p. 138, CJ. Pargiter, op. cit., pp. 23, 24, 69; Smith, op. cit., p. 51. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આમ સ્પષ્ટ છે કે જૈન કથામાં જરા પણ અસંદિગ્ધતા નથી કારણ કે ઉદાયિનને ઉત્તરાધિકારી ન હતું અને મગધનું રાજ્ય નંદીના હાથમાં ગયું હતું. શૈશુનાગનું સ્થાન નંદાએ કેમ પડાવી લીધું તે સંજોગોમાં આપણે ઉતરતા નથી. આપણે જોયું તે મુજબ એમ પણ બન્યું હોય કે ઉદાયિન પછી કેટલાક નબળા રાજાઓ થયા અને ડૉ. મિથ કહે છે તેમ તે વંશના છેલ્લા મહાનંદિનને “શુદ્ર સ્ત્રથી મહાપદ્મ નંદ નામને પુત્ર થયો જેણે રાજ્ય પડાવી લઈ નંદવંશની સ્થાપના કરી.” | વિદ્વાન ઈતિહાસવેત્તાનું આ કથન જૈન દંતકથા કે નંદ હજામથી થયેલ વેશ્યાને પુત્ર હતું તેને મળતું આવે છે. આ હકીકતને પુરાણે તેમજ એલેક્ઝાન્ડરને સમસમી મગધરાજના પિતાના ગ્રીક વર્ણને ટેકો આપે છે. પુરાણે તેને શુદ્ધ માતાથી જન્મેલો કહે છે. આમ આ બધું જૈન દંતકથાને ખૂબ મળતું આવે છે છતાં આ સાધનની માન્યતા મુજબ નિદોની રાજસત્તા માત્ર બે પેઢી સુધી ચાલી હતી જે સમય ૫૫ વર્ષને હતે. કર્ટિસ કહે છે કે “તેને પિતા (અગ્રમ અથવા ઝન્દમેને પિતા નંદ ૧લે અથવા મહાપદ્મ નંદ) ખરેખર હજામ હતું, જે રેજની મજુરીથી માંડમાંડ પિતાનું પુરું કરતું હતું, પણ તે સુંદર હોવાથી રાણીને માનીતે હતો અને તેના દ્વારા રાજાને વિશ્વાસપાત્ર બની બેઠે હતે. પાછળથી તેણે દગાથી પિતાના રાજાનું ખૂન કર્યું અને કુમારના સંરક્ષક તરીકે કામ કરવાનો ઢગ કરી રાજસત્તા ખુંચવી લીધી. તેણે રાજકુમારને મારી નાંખી પોતાના પુત્રને ગાદીએ બેસાથે જેણે વ્યવસ્થિત કારોબાર ચલાવવાના બદલે પિતાના પિતાની નકલ કરી અને પરિણામે પ્રજાએ તેને ધિક્કારી કાઢી તેની અવગણના કરી.” નંદની અક્ષત્રિય ઉત્પત્તિ બાબતની જૈન અને અન્ય ઉલ્લેખની સામ્યતા ઉપરાંત કાળક્રમમાં પણ જે સ્મિથે કહે છે તે મુજબ “આ બનાવ ઈ.સ. પૂર્વે ૪૧૩ અથવા તેની આસપાસ મૂકી શકાયપે તે જૈને સાચા છે કારણ કે આપણે જોયું તેમ મહાવીર નિર્વાણ જેને આપણે ઈ. સ. પૂર્વે ૪૬૧–૪૮૦ મૂક્યું છે તેના પછી ૬૦ વર્ષ મગધની સાર્વભૌમ સત્તા શૈશુનાગના હાથમાંથી નંદના હાથમાં આવી. પુનરુતિ દેષ વહેરીને પણ કહેવું જોઈએ કે જેનેએ સૂચવેલ નંદને સમય ૫ વર્ષ તે પૌરાણિક દંતકથાને મળતો છે. મેરૂતુંગ અને બીજાઓ પર આધાર રાખતી દંતકથાઓની દષ્ટિએ વિન્સટ સ્મિથ 1. Smith, છે. cit., p. 41. 2. C. Pargiter, op. cit., pp. 25, 69; Raychaudhuri, op. cit., p. 140 ; Pradhan, op. cit., p. 226; Smith, op. cit., p. 43; Rapson, op. cit., p. 313. 3. Cf. McCrindle, The Invasi mn of India by Alexander the Great, p. 409. 4. Ibid., p. 222. Cf. ibit, p. 282 ; Raychaudhuri, op. and loc. cit.; Pradhan, op. and loc. cit.; Smith, op. cit., pp. 42-43;Jayaswal,J.B.A.R.S, i., p. 88, 5. Smith, op. cit., p. 43. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૧૯ કહે છે કે “બુદ્ધિબ્રશ કરીને જૈને તે વંશને ૧૫૫ વર્ષને ગણાવે છે, પરંતુ આપણે સ્વીકારેલ કાળગણના પ્રમાણે મહાન ઈતિહાસવેત્તાએ સૂચવેલાં ૧૫૫ વર્ષ નંદવંશનાં નહિ, પરંતુ તે કાળ મહાવીરનિર્વાણ અને ચંદ્રગુપ્તના રાજ્યારોહણ વચ્ચેના અંતરનું સૂચક છે. સંગે અનુસાર આપણે દર્શાવેલ સમય અને સ્વીકાર્ય છે કારણ કે કાળક્રમની યેજના પ્રમાણે તે પણ આ સમય ૯૧ વર્ષને ગણવે છે. આમ નીચ કુલમાં જન્મ, રાજ્યારોહણ દિવસ અને નંદના સમય વિષે જૈન દંતકથાઓ અન્ય પ્રમાણ સાથે બંધબેસતી છે. આ રાજવંશના જૈનધર્મ સાથેના સંબંધની વિગતેમાં ઉતરતાં પહેલાં નંદના સમયમાં ભારતવર્ષમાં મગધનું પ્રાધાન્ય ટકી રહ્યું હતું કે કેમ તે તપાસીએ. જુદા જુદા ઉલેખેથી જણાય છે કે તે સમયમાં પણ મગધ એક અખંડ સામ્રાજ્ય તરીકે ટકી રહ્યું હતું, એટલું જ નહિ પણ તેની સીમા એટલી દૂર ફેલાઈ હતી કે મહાન એલેકઝાન્ડર અને તેના સત્રના તાબામાં રહેલે ઉત્તરીય પશ્ચિમ વિભાગ ચંદ્રગુપ્ત પિતાના સામ્રાજ્યમાં ઉમેર્યો હતો અને અશકે કલંગ દેશપર પિતાને અધિકાર ફરી સ્થાપે હતે. પુરાણ મહાપદ્મ નંદ અથવા નંદ ૧લાને બધા ક્ષત્રિયે ઘાતક અર્થાત્ બીજે પરશુરામ કહે છે અને તેને ભૂમિના અનન્ય સમ્રાટ તરીકે સ્વીકારે છે. ભારતના વિશાલ પ્રદેશોનું સંગઠન નંદની સત્તા નીચે થયાનું પુરણનું કથન સર્વોત્કૃષ્ટ લેખકે પણ માને છે. તેઓ કહે છે કે એલેકઝાન્ડરના સમયમાં એકજ રાજસત્તા નીચે ઘણા શક્તિસંપન્ન પુરુષ દરિયાપાર રહેતા હતા, જેની રાજધાની પાલીત્ર યા પાટલીપુત્ર હતી. કટિંસ કહે છે કે ગંધાર અને પ્રાચીના રાજા અગ્રમે “પોતાના દેશના રક્ષણ માટે ૨૦,૦૦૦ હયદળ, ૨,૦૦,૦૦૦ પાયદળ, ૨,૦૦૦ ચાર ઘોડાના રથ અને તે ઉપરાંત સૌથી વિશેષ ભયંકર એવી હાથીસેના પણ રાખી હતી કે જેની સંખ્યા ૩,૦૦૦ સુધી પહોંચી હતી.” આ ઉપરાંત કોલને સમાવેશ નંદ રાજસત્તામાં હોવાનું કથાસરિત્સાગરને એક ફક સૂચિત કરે છે જે જણાવે છે કે નંદ રાજાને પડાવ અયોધ્યામાં હતો. ખારવેલને હાથીગુંફાને લેખ આનું ખાસ આવશ્યક પ્રમાણ છે જે આપણે આગળ જોયા મુજબ કલિંગની નહેરના સંબંધમાં નંદરાજનો ઉલ્લેખ કરે છે. આને સ્વાભાવિક અર્થ એ થાય કે નંદરાજાએ કલિંગ પર અધિકાર મેળવ્યો હતો. ડૉ. રાયચૌધરીના શબ્દમાં કહીએ તે “નંદના કલંગ પરના અધિકારને વિચાર કરતાં જણાય છે કે દક્ષિણ પ્રદેશની છત તદ્દન 1. Smith, op. ct., p. 42. 2, Ibid., p. 44. 3. Cf. Pargiter, op. cit., pp. 25, 69. 4. McCrindle, p. cil., pp. 221-222. C. ibid, pp. 291-282 ; Smith, op. cit, p. 42; Raychaudhuri, op. cit., p. 141. 5. CJ. Tawney (ed. Penzer), Katha-Sarit-Sāgara,, i., p. 37 ; Raychaudhuri, op. and loc. cit. 6. C. Rapson, eg, cit., p. 315. Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ અસંભવિત જણાતી નથી. ગેાદાવરી પર નૌ નંદ દેરા (નન્દર૧ ) નામનું શહેર છે જે સૂચવે છે કે નંદનું સામ્રાજ્ય દક્ષિણના વિશાલ પ્રદેશ સુધી ફેલાયું હતું.”૨ કે આ ઉપરાંત આપણે આવતા પ્રકરણમાં જોઈ શું કે શિલાલેખના ખીન્ને કરો કાલંગની જિનપ્રતિમા અને ખીજે ખજાના નંદ વિજય ચિન્હ તરીકે મગધ લઈ ગયાના ઉલ્લેખ કરે છે. ખારવેલના આ શિલાલેખથી નંદાના જૈનધર્મ સાથેના સંબંધ ચર્ચાત્મક બને છે. આ અને બીજા નંદરાજના ઉલ્લેખવાળા ફકરા વિષે જે મુશ્કેલી છે તે નંદરાજની ઓળખાણને અંગે છે. મહાવીરના નિર્વાણની ચર્ચામાં આપણે જોયું કે જાયવાલ, બેનરજી, સ્મિથ અને ખીજાએ કહે છે તેમ આ નંદરાજને નંદિવર્ધન માની લેવાનું કાંઈ કારણ નથી. આગળના શાર્પેન્ટિયરના પ્રમાણ ઉપરાંત પ્રે. ચન્દ્ર જણાવે છે કે “ નંદિવર્ધનને કલિંગ સાથે કાંઈ સંબંધ હતા કે નિહ તે સંબંધમાં પુરાણા ચૂપ છે, ઉલટું પુરાણા સ્પષ્ટ કહે છે કે શૈથુનાગ અને તેના પુરાગામીઓના સમયમાં કલિંગમાં ઉત્તરોત્તર ૩૨ સમકાલીન રાજા થયા હતા. તે મંદિવર્ધન નહિ, પરંતુ મહાપદ્મ નંદ હતા કે જે બધાને પોતાની સત્તા નીચે લાન્યા હતા અને જેણે બધા ક્ષત્રિયા યા જાના રાજવંશેાનો નાશ કર્યો હતો. આમ આપણે હાથીણુંકાના શિલાલેખમાં દર્શાવેલ કલિંગપર સત્તા ધરાવતા નંદરાજને સર્વ વિજયી મહાપદ્મ નંદ અથવા તેના પુત્રોમાંના કેાઈ ને સ્વીકારવા જોઈ એ.’૪ ટૂંકમાં ખારવેલ શિલાલેખના નંદરાજ ખીજે કાઈ નહિ, પણ જેનેાના નંદ ૧લા અને પુરાણાના મહાપદ્મ નંદ છે, કારણ કે પાછલા નંદો વિષે જૈન અને પૌરાણિક દંતકથાઆને એવું કંઈ કહેવાનું નથી કે જે નંદ ૧લાની વિજયી કારકિર્દીના દાવા કરી શકે, અહીં એમ કહી શકાય કે જોકે પૌરાણિક અને જૈન દંતકથાઓ ઘણું ખરે અંશે સમાન છે છતાં પણ ખારવેલના શિલાલેખ આ નંદ રાજાને પુરાણા વિરૂદ્ધ મહાપદ્મ નંદને બદલે નંદરાજ કહી જૈન દંતકથાઓને સાચા ટેકા આપે છે. જેના અને નંદના સંબંધ વિષે હાથીણુંકાના શિલાલેખ ઉલ્લેખ કરે છે કે રાજા નંદ વિજ્યચિન્હ તરીકે જૈન પ્રતિમા લઈ ગયા હતા અને જાયસ્વાલના અભિપ્રાયાનુસાર આપણે આવતા પ્રકરણમાં જોઈશું તેમ આ એમ સાબીત કરે છે કે નંદ જૈન હતા અને એરીસામાં જૈન ધર્મ ઘણા વખત પહેલાં દાખલ થઈ ગયા હતા.પ કારણ કે એમના અભિપ્રાય મુજબ “ વિજ્ય ચિન્હ તરીકે પૂજાની મૂર્તિ લઈ જવી અને તે પ્રતિ પૂજ્ય બુદ્ધિ દર્શાવવી તે પાછળના ઇતિહાસમાં જાણીતી વાત છે.”૬ સ્મિથ અને શાર્પેન્ટિયર જેવા 1. Cf. Macauliffe, The Sikh Religion, v, p. 236. 2. Raychaudhuri, op. cit., p. 142. 3. Cf. Pargiter, op. cit., pp. 24, 62. 4. Chanda, Memoirs of the Archaeological Survey of India, No. I, pp. 11-12. Cj. Raychaudhuri, oh. cit., p. 138. 5. “Kalinga culture was a complex compound of animism, Brahmanism, Buddhism and Jainism. Curiously enough none of them was completely superseded at any time."-Subrah manian, A.H.R.S., i., p. 50. 6. Jayaswal, J.B.O.R.S., xiii., p. 245, Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૨૧ વિદ્વાને પણ તે સ્વીકારે છે." સ્મિથના શબ્દોમાં કહીએ તે “નંદવશે કલિંગ પર લાંબે સમય રાજ્ય કર્યું હતું. નંદ અને ખારવેલના સમયમાં જૈન ધર્મ પ્રબલ ન હોય તે પણ તે ઉચ્ચ અને માનનીય દરજજો ભગવતે હતો. મારે કહેવું જોઈએ કે નંદે જેન હતા એવા અભિપ્રાય ઉપર હું સ્વતંત્ર પણે આવ્યું હતું.” નંદની અબ્રાહ્મણ ઉત્પત્તિ જતાં તેઓ જૈન હતા એમાં નવાઈ નથી.૩ તેઓની ઉત્પત્તિ સિવાય જેનોને બુદ્ધોની માફક નદ વિરુદ્ધ કાંઈ કહેવાનું નથી. હૈ શાન્ટિયર કહે છે કે “આ વાત એમ સૂચવે છે કે નંદ જૈનધર્મ પ્રતિ પ્રતિકૂળ વલણ ધરાવતા ન હતા.૪ જૈન દંતકથાઓ આને ટેકો આપે છે કારણ કે નંદવંશના શ્રેણિબંધ અમાત્ય જૈને જ હતા, જેમાંના ક૫કને અમાત્યપદવી સ્વીકારવા ફરજ પાડવામાં આવી હતી. આ અમાત્યની મદદથી રાજા નંદ બધા ક્ષત્રિય રાજવંશને નિર્મૂળ કરી શક્યો હતો અને જૈને કહે છે તેમ બધા અમાત્ય તેનાજ વંશના હતા. નવમાં નંદને અમાત્ય શકટાલ હતું, તેને બે પુત્રો હતા; મેટે સ્થૂલભદ્ર અને નાને શ્રીયક. શકટાલના મૃત્યુ પછી નંદે મોટા પુત્ર રથલભદ્રને મંત્રીપદ સ્વીકારવા કહ્યું, પરંતુ તેણે સંસારની અસારતા વિચારી મંત્રીપદને અસ્વીકાર કર્યો અને જૈન ધર્મના છ આચાર્ય સંભૂતવિજય પાસે દીક્ષા લીધી;૧૦ છેવટે મંત્રીપદ તેના નાના ભાઈ શ્રીયકને આપવામાં આવ્યું કે જે પહેલેથી રાજા નંદની સેવામાં જ હતે.૧૧ 1. Charpentier, op. cit., p. 164. 2. Smith, J.R.A.S., 1918, p. 546. 3. "Some would make us understand that Kalinga was Jaina, as it was long under the antiBrahmanical Nandas, whose Jaina remains probably are found now in Nandapur in Jeypore ...."-Subrahmanian, op. and loc. cit. 4. Charpentier, op. cit., p. 174. 5. Avašyaka-Sutra, p. 692; Hemacandra, op. cit., vv. 73-74, 80. 6. Cf. Āvašyaka-Sutra, pp. 691-692; Hemacandra, op. cit., vv. 1-74. 7. દ્રુતિઃ સન ૧પ ત તે (RTગનિઃ ) માતા: . . . નgr: .Apasyaha-Silva, p. 693; Hemacandra, op. cit., vy. 84, 105-137. Cf. Pradhan, op. cit., p. 226. 8. ચંપર્વષ્ણુ વંશ નવંરોન સનમનવતે, . . –Āvasyaka-Salra, p. 693; Hemacandra, op. cil, Canto VIII, v. 2. 9. शकटालमन्त्रिपुत्रः श्रीस्थूलभद्रो . .. पितरि मृते नन्दराजेनाकार्य मन्त्रिमुद्रादानायाभ्यर्थितः सन् fara afar farar mit.-Kalpa-Sutra, Subodhika-?ikā, p. 162. Cf. Āvasyaka-Satra, pp. 435-436, 693 695; Hemacandra, op. cit., vv. 3-82. Smith has wrongly put him down as "Mantrin of the ninth Nanda."-Smith, Early History of India, p. 49, n. 2. 10. "Sudharman, the first pontiff, had died twenty years after his master, leaving the mitre to Jambu, who held his high office for forty-four years, dying at a time nearly coincident with the accession of the Nandas. After him passed three generations of pontiffs; and in the time of the last Nanda the Jaina church was governed by two high priests. Sambhūtavijaya and Bhadrabāhu. ..."-Charpentier, op. cit., p. 164; Jacobi, S.B.E., xxij., p. 287. 11. , . . શ્રીય વિત:, . . -Awasyaha-Statra, p. 436; Hemacandra, op. cid, vv. 10, 83, 4. For Personal and Private Use Only Jain Educationa International Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જેને અને બંને સબંધ આ પ્રમાણે હતે. નંદના સમયમાં જેને પ્રભાવશાળી હતા તે સંસ્કૃત નાટક મુદ્રા-રાક્ષસ પરથી સ્પષ્ટ થાય છે જેમાં ચંદ્રગુપ્તના રાજ્યારોહણને પ્રસંગ સૂચવે છે કે “જૈને આ સમયે પ્રધાનપદ ભેગવતા હતા. ક્રાંતિકાળના પ્રણેતા ચાણક્ય પણ પિતાના મુખ્ય દૂત તરીકે એક જૈનને રાખે હતો.” નંદની રાજકીય સત્તા વિષે જૈન ગ્રંથ શિશુનાગ વંશની માફક ખાસ પ્રકાશ ફેંકતાં નથી; તેમાંથી અસ્પષ્ટ રીતે એટલું જ મળે છે કે જેન મંત્રી કલ્પકની સહાયથી રાજાનંદે ઘણાખરા રાજાઓને વશ કર્યા હતા અને આગળ જોઈશું તેમ છેલ્લા નંદને ચાણક્યના શરણે જવું પડ્યું હતું કે જેણે દરબારમાં થયેલા પિતાના અપમાનના કારણે તેની સત્તાને નાશ કરવા અને તેને પદભ્રષ્ટ કરવા પ્રતિજ્ઞા લીધી હતી. જૈન સાહિત્ય જ આમ અંધારામાં છે એમ માનવાનું કંઈજ કારણ નથી. ડેશાપેટિયર કહે છે કે “પ્રાચીન હિંદી ઈતિહાસના કેટલાક અંધકારમય યુગમાં નંદનું રાજ્ય ખાસ અંધકારમય જણાય છે? નદો પછી આવે છે મોર્યો. નદોની જગ્યા મૌએ કેમ અને કેવી રીતે પડાવી લીધી તે સ્પષ્ટ જણાયું નથી. છતાં એટલું ચોક્કસ છે કે ભારતીય ઈતિહાસના આ પરિવર્તન કાળમાં “વખતે જગતને નહિ, પરંતુ ભારતનો પ્રથમ અર્થશાસ્ત્રી ચાણક્ય મળી આવે છે.”૩ રાજકીય ક્રાંતિનું વિસ્તૃત વર્ણન મળતું નથી એ વિચિત્ર તે લાગે છે છતાં સાહિત્યિક વર્ણન પરથી જણાય છે કે “છેલ્લા નંદની પ્રજાએ તેને તિરસ્કાર કર્યો હતો અને તેને કેડીને ગણતી હતી.” વિશેષતઃ આ બનાવમાં વર્ણવેલ નંદના વિશાળ ખજાના અને લશ્કરી ખર્ચની દંતકથા સ્વાભાવિક રીતે સૂચવે છે કે તે સમયમાં આર્થિક લૂંટજ ચાલતી હશે* તેમ છતાં નંદવિષે જેને તેવી કોઈ ફરિયાદ કરતા નથી. ટૂંકમાં જૈન દંતકથા નીચે પ્રમાણે છેઃ એકનિષ્ઠ જૈન બ્રાહ્મણ ચણિનની પત્ની ચણેશ્વરીને પુત્ર ચાણક્ય, નંદ પ્રસિદ્ધ બ્રાહ્મણને ઉદારતાથી દક્ષિણ આપે છે એમ જાણ પૈસા મેળવવા પાટલીપુત્ર ગયે. ત્યાં રાજદરબારમાં તેનું અપમાન થયું એમ તેને લાગ્યું અને તે છેલ્લા નંદને શત્રુ બન્યું. ત્યાંથી તે હિમવલૂટ ગયે અને ત્યાંના પર્વતક રાજા સાથે એવી 1. CJ. Narasimhachar, E.C., ii., Int., p. 41; Rice (Lewis), Mysore and Coorg, p. 8; Smith, Oxford History of India, p. 75. 2. Charpentier, op. and loc. cit. 3. Sammadar, The Glories of Magadha, p. 2. 4. "Mahavamsa, when it dubs the last Nanda by the name of Dhana, or 'riches,' seems to hint at an imputation of avariciousness against the first Nanda ; and the Chinese pilgrim Hiuen-Tsiang also refers to the Nanda Raja as the reputed possessor of great wealth."Smith, Early History of India, p. 43. C. Raychaudhuri, op. cit., p. 143. 5. તો હિમવર્ટ, પાર્વતિ સાગ, તેન સમે મિત્ર નાતા.-Avasyaha-Sitra, p. 434; Hemacandra, op. cit., v. 298. Jacobi makes a note of this in his edition of the Parišishtaparvan, as follows: In the list of the kings of Nepal, according to the Bauddha Parvatiya Varnsävali, the eleventh king of the third dynasty, that of the Kirātas, is Parba--apparently our Parvata; for in the reign of the seventh king, Jitedāsti, is placed Buddha's visit to Nepal, and in that of the fourteenth, Sthunka, Asoka visited the country.--Jacobi, Paribishtaparvan, p. 58. CJ. Bhagawanlal Indraji, I.A., xiii., p. 412. Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૨૩ શરતે મૈત્રી કરી કે જો તે નંદને જીતવામાં મદદ કરે તે નંદના રાજ્યના અર્ધા ભાગ તેને આપવા. તેમણે નંદના આજુબાજુના પ્રદેશે વેરાન અને ઉજ્જડ કરી પાટલીપુત્રને ઘેર ઘાલ્યા અને છેવટે દુશ્મનને શરણે થવા ફરજ પાડી, નંદે ચાણુક્યની દયા માંગી અને એક રથપર જે કાંઈ તે ઉપાડી લઈ જઈ શકે તેટલું લઈ ને પેાતાનું રાજ્ય છેાડવા તેને રજા આપી. નંદ પેાતાની એ પત્નીએ અને એક પુત્રી તથા કેટલેક ખજાના લઈ રથ હાંકી ગયા. રસ્તામાં ચંદ્રગુપ્ત મળતાં નંદની પુત્રી તેને જોતાંજ તેના પ્રેમમાં પડી. સ્વયંવરના રિવાજ અનુસાર પિતાની સંમતિથી તેણે ચંદ્રગુપ્તને પતિ સ્વીકાર્યાં. પિતાના રથમાંથી ઉતરી ચંદ્રગુપ્તના રથમાં ચઢતાંજ તેના રથના નવઆરા ભાંગી ગયા; આ કારણે ચંદ્રગુપ્ત તેને હાંકી કાઢત, પરંતુ નવા વંશ નવ પેઢી ચાલશે એમ કહી ચાણકયે તેને તેમ કરતાં અટકાયે. ૧ નંદાના પતન અને મૌર્યાના ઉત્થાન બાબત જેનેા આટલું કહે છે. હિમવત્કૃટના મિત્રરાજા પર્વતના સંબંધમાં એમ બન્યું કે તે કમનસીબ અકસ્માતથી મરણ પામ્યા અને પરિણામે નંદ અને પર્વત એ એઉનાં રાજ્ય ચંદ્રગુપ્તને મળ્યાં. આપણે જોઈ ગયા તેમ આ અનાવ મહાવીર નિર્વાણ પછી ૧૫૦ વર્ષે અન્યા. ન અહીં એ પ્રશ્ન ઉઠે તેવા છે. જૈન અને અન્ય ઉલ્લેખ અનુસાર મૌર્યાના પતનમાં ચાણક્ય એકલાના જ હાથ હેાય તેા ચંદ્રગુપ્તની કુલપરંપરા કઈ ? અને મગધ સામ્રાજ્યના રાજકતા તરીકે ચાણકય પોતે કેમ ન બન્યા ? આ એમાં ચંદ્રગુપ્તની કુલપરંપરાની માહિતી મળતી નથી. જૈન દંતકથા તેને રાજાના મયૂર પોષકાના ગામના મુખીની પુત્રીના પુત્ર તરીકે જણાવે છે. સ્મિથ કહે છે કે ચંદ્રગુપ્તે પોતાની માતા અથવા માતામહી મુરાના નામથી પોતાને વંશ સ્થાપ્યા જણાય છે. હિંદુએ મૌર્યાને નંદા સાથે જોડે છે, કથાસરત્સાગર ચંદ્રગુપ્તને નંદના પુત્ર તરીકે ઓળખાવે છે. મહાવંશ તેને મેરિય વંશજ કહે છે. દિવ્યાવદાનમાં ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર પોતાને મુર્ધાભિષિક્ત ક્ષત્રિય હાવાના દાવા કરે છે. તેજ ગ્રંથમાં બિંદુસારના પુત્ર અશોક પોતાને ક્ષત્રિય કહે છે. મહાપરિનિક્ખાણસુત્તમાં મેરિયાને ક્ષત્રિય જાતિના અને પિલિવનના રાજ્યકર્તા તરીકે ગણાવ્યા છે.૯ 1. C. Avasya-Stra, pp. 433, 434, 435 ; Jacobi, op. cit., pp. 55-59. 2. કે પ રાજ્યે તસ્ય નાતે.—Avasyaka-Satra, p. 135. CJ. Hemacandra, op, cil, v. 338. 3. “We learn from the Kautilya's Arthasāstra, Kamandaka's Ntisāra, the Puranas, the Mahavamsa and the Mudrarakshasa that the Nanda dynasty was overthrown by Kautilya, the famous minister of Candragupta Maurya."-Raychaudhuri, op. and loc. cit. "A Brahman Kautilya will uproot them all; and after they have enjoyed the earth 100 years, it will pass to the Mauryas.”—Pargiter, oh. cit., p. 69. 4. Cj. Avasyaha-Stra, pp. 433-434; Hemacandra, op. cil., v. 240. 5. Cj. Smith, ob. cit., p. 123. 6. Cf. Tawney (ed. Penzer), op. cit., i., p. 57. 7. “ Moriyānam Khaltiyānain vase . . . etc."-Geiger, op. cit., p. 30. 8. “ Alain raja kshatriyo kar dablishita. . . .”—Cowell and Neil, Diwyāyadāna, p. 370. 9. Rhys Davids, S.B.E., xi., pp. 134-135. Jain Educationa International For Personal and Private Use Only / Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આ બધી બાબતેને વિચારી ડેરાયચૌધરી કહે છે કે “એટલું તે ચોક્કસ છે કે ચંદ્રગુપ્ત ક્ષત્રિય જાતિ એટલે મેરિય (મેર્ય) વંશ હતા. ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિમાં પિલિવનના નાના પ્રજાસત્તાક પર રાજ્ય કરતી મેરિય જાતિ હતી. પૂર્વ ભારતના બીજા રાજાઓ સાથે તેઓ પણ મગધ સામ્રાજ્યમાં ભળી ગયાં હોવાં જોઈએ. અગ્રમના અયશસ્વી રાજ્યમાં જ્યારે તે તેની પ્રજાને અપ્રિય થઈ પડ્યો ત્યારે ઘણું ખરું ચંદ્રગુપ્તના મુખીપણું નીચે મેરિયે બહાર આવ્યા. તક્ષશિલાના બ્રાહ્મણના પુત્ર કૌટિલ્ય યા ચાણક્ય અથવા વિષ્ણુગુપ્તની મદદથી તેણે દુષ્ટ નંદને પદભ્રષ્ટ કર્યો. ૨ - ચંદ્રગુપ્તની કુલપરંપરા વિષે આટલું બસ છે. હવે ચાણક્ય પિતે મગધને રાજા કેમ ન થયે તે વિષે ડો. રાયચૌધરીનું ઉપલું લખાણ સ્પષ્ટતા કરે છે. ગ્રીક સાહિત્ય પરથી જણાય છે કે “પ્રભાવિક ભાગ્યની નિશાનીથી ચંદ્રગુપ્ત રાજ્યની મહત્ત્વાકાંક્ષા રાખતે હતા.૩ જૈન ઇતિહાસનાં બીજાં સાધનની માફક ગ્રીક સાહિત્ય પણ ઇતિહાસની સત્યતા પર આછો પ્રકાશ ફેકે છે. ચંદ્રગુપ્ત બાબત તેઓ કહે છે કે નંદના મૃત્યુદંડમાંથી તે નાસી છૂટ્યો હતે; તે નિદ્રાવશ હતો ત્યારે તેના શરીરમાંથી નીકળતા પરસેવાને કઈ સિંહે ચાટ્યો હતે આ અપૂર્વતાના કારણે તેનામાં રાજ્યારોહણની મહેચ્છા જન્મી હતી અને એક ગાંડે હાથી તેને વશ થઈ તેના પગે પડ્યું હતું. જ્યારે આવાં સમકાલીન સાક્ષીભત વૃત્તાંત ચંદ્રગુપ્ત સંબંધે આટલું જ કહે છે ત્યારે નવાઈ નહિ કે જૈન ગ્રંથો ટૂંકમાં નીચે પ્રમાણે કહે છે? ચાણક્ય બધા દાંત સાથે જ હતું. આ આશ્ચર્યજનક ઘટના વિષે જ્યોતિષીઓને પૂછતાં તેમણે એવું ભવિષ્ય ભાખ્યું કે તે બાળક રાજા થશે. તેને પિતા ધાર્મિક વૃત્તિને હોવાથી પુત્રને રાજ્યપદની ભયંકરતામાંથી બચાવી તેનું આત્મકલ્યાણ કરવાના વિચારથી તેણે બાળકના દાંત ઘસાવી નાંખ્યા તે પરથી તિષીઓએ કહ્યું કે ચાણક્ય પ્રતિનિધિ દ્વારા રાજ્ય કરશે. વધુમાં આપણે જાણીએ છીએ કે નંદરાજાના પરાજ્ય પછી તેને પ્રજાને ચંદ્રગુપ્ત અને પર્વત રાજા વચ્ચે વહેંચી લેવામાં આવ્યું હતું. ભારતીય ઇતિહાસની આ અસંબદ્ધ વિગતે બાજુએ મૂકી આપણે મગધ સામ્રાજ્યનું પરિબળ મૌના સમયમાં કેટલું હતું તે ટૂંકમાં જોઈએ. મગધની સત્તા અને રાજ્યવિસ્તાર અશોકના સમયે ઉચ્ચતમ કક્ષાએ પહોંચ્યું હતું, પરંતુ ખરા વિજયે અને રાજ્યવિસ્તાર 1. According to the Jainas Canakya was a native of Canaka, a village of the Golla district. CJ. Jacobi, op. cit., p. 55; Avasyaka-Sutra, p. 433. 2. Raychaudhuri, op. cit., pp. 165-166. 3. McCrindle, op. cit. p. 327, 4. Ibid., pp. 327 328. C. Smith, op. cil, p. 123, n. 1. 5. About this incident of Canakya's life Jacobi makes a note as follows:-" The same circumstances is told of Richard III: “Teeth hadst thou in thy head when thou wast born To signify thou comest to bite the world.'” -Jacobi, op. and loc. cit. 6. Cf. Avasyaha-stitra, p. 435; Hemacandra, op. cit., v. 327. Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૨૫ અશોકના નહિ, પરંતુ ચંદ્રગુપ્તના સમયે પૂર્ણ કરવામાં આવ્યા હતા. રાજકીય દૃષ્ટિએ અશક ધાર્મિક વૃત્તિના હતા અને તે રાજા કરતાં ધર્મગુરૂપદને અધિક યાગ્ય હતા; તેણે તે માત્ર કલિંગ પર મગધની સત્તા પુનઃ સ્થાપિત કરી. મહામાન્ય હેરાસના શબ્દોમાં કહીએ તે ‘હિંદુસમયના મહાન રાજા ચંદ્રગુપ્ત હતા જ્યારે તેના પૌત્ર અશોકની કીર્તિ બુદ્ધિવિષયક દૃષ્ટિએ અધિક ગણાય; તે સમ્રાટ કરતાં અધિક તત્ત્વવેત્તા અને શાસકના બદલે નીતિશાસ્ત્રના પ્રણેતા-અધ્યાપક હતા.’૧ ગમે તેમ તોપણ મહાન મૌર્ય સામ્રાજ્યના મગધના વિસ્તાર પહેાળા હતા. પંજાબ, સિંધ અને ઉત્તરીય રાજપુતાના સિવાય ઉત્તર ભારતના સમસ્ત ભાગ નંદાની સત્તામાં હતા. આ વિશાળ સામ્રાજ્યમાં ચદ્રગુપ્તે પંજાબ, સિંધ, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ હિમકૂટ પર્વતની નોંધ લેતાં નેપાળ અને કાશ્મિર આદિના વિસ્તાર મેળળ્યા હતા. તે ઉત્તરમાં એટલી બધી જાળમાં ફસાયા હતા કે દક્ષિણ તરફ દૃષ્ટિ કરવાનું તેના માટે અશક્ય હતું. સ્મિથ કહે છે કે “ ગરીબાઈમાંથી સત્તામાં આવવું, મેસેડૅનિયાનાં ટોળાને હાંકી કાઢવાં, સેલ્યુકસના હુમલાને અટકાવવા, બળવાને સફળ બનાવી પાટલીપુત્રમાં રાજવંશ સ્થાપવા, અરિઆનના નાના મોટા ભાગ જોડી દેવા અને બંગાળના અખાતથી અરબી સમુદ્ર સુધી પેાતાના સામ્રાજ્યના વિસ્તાર લંબાવવા કરતાં ભાગ્યેજ તેને વધારે અધિક સમય મળી શકયા હાય.”ક ચંદ્રગુપ્તના ઉત્તરાધિકારી બિંદુસારને ફાળે દક્ષિણના વિજય જાય છે તેમ જુદાજુદા ઉલ્લેખા સ્પષ્ટ કરે છે, તેને પણ તેના પિતાના મંત્રી ચાણક્યની સહાયતા હતી. દખ્ખણ અથવા ભારતના દ્વિપકલ્પથી નેલેારના અક્ષાંશ સુધીના પ્રદેશ બિંદુસારે જીત્યા હાવા જોઇએ કારણ કે અશેકને તે બધું વારસામાં મળ્યું હતું; અશોકે તે માત્ર કલંગ પર વિજય મેળળ્યા હતા.પ પછીના મોર્યાએ સામ્રાજ્યના વિસ્તારમાં કાંઈ ફાળે આપ્યા નથી, વાસ્તવિક રીતે તેા અશોકના રાજ્યકાળના અંતમાંજ મૌર્ય સત્તાનું પતન શરૂ થઈ ચુકયું હતું અને તે બૃહથના સમયમાં પુરું થયું, કારણ કે આવતા પ્રકરણમાં જોઈશું તેમ તેને તેના સેનાપતિ પુષ્યમિત્રે મારી નાંખ્યા અને સુંગ નામના વંશની તેણે સ્થાપના કરી. મૌર્યાની સત્તા દરમિયાન મગધના રાજ્યવિસ્તારની આલોચના પછી તેના જૈનધર્મ સાથેના સંબંધના વિચાર કરીએ. જૈન દંતકથા કહે છે કે તે વંશના સ્થાપક, શ્રી કાના વિજેતા, ભારતના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત જૈન હતા. તે દંતકથા ટૂંકમાં આમ છેઃ જ્યારે ( ઉજ્જૈન યા પાટલીપુત્રથી ) ઉત્તર ભારતમાં ચંદ્રગુપ્ત રાજ્ય કરતા હતા ત્યારેતે 1. Heras, Q.J.M.S., xvii., p. 276. C. Jayaswal, J.B.O..S., ii., p. 83. 2. Cy. ibid., p. 81. 3. Smith, op. ciŕ., p. 156. Cf. Jayaswal, op. and loc. cit. 4. Ayaśyaka-Satra, opp. cit., p. 184. 5. Cf. Jayaswal, op. cit., pp. 82-83 ; Smith, op. ct., p. 157 ; Schiefner, oh. cit., p. 89. 6. Cf.Smith, op. cil., p. 204. Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સમયના મહાન ધર્માધિકારી આચાર્ય શ્રુતકેવલી ભદ્રબાહુએ બાર વર્ષના દુકાળની આગાહી કરી હતી. આ આગાહીના પરિણામે જેને માટે સમૂહ (લગભગ ૧૨૦૦૦) દક્ષિણમાં ગયે, તેમાંના કેટલાક (ભદ્રબાહુસહિત ?) સલલેખન અર્થાત અનશન (કાંઈપણ ન ખાવાની પ્રતિજ્ઞા) પાળી સ્વર્ગે ગયા. આ પ્રસંગ હૈસુરના શ્રવણ બેન્ગલામાં બને. ચંદ્રગુપ્ત પણ સિંઘની સાથે ગયે હતું અને સર્વરવ ત્યાગી તેના પૂજ્ય ગુરૂ ભદ્રબાહુના ચરણ સેવ બાર વર્ષ ત્યાં રહ્યો (?) અને અનશન કરી સ્વર્ગ ગયો. ઉપરોક્ત કથામાં કૈસ અને પ્રશ્ન મૂકેલ વા સિદ્ધાંતમાં મળી આવતી વિગતેમાં જુદી પડતી એકજ દંતકથાના જુદા પાડે બતાવે છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના આવિર્ભાવ સાથે આ કથાને સંબંધ છે જે આપણે જોઈ ગયા છીએ. આ વાત તાંબરે સ્વીકારતા નથી જે કે તેઓ બાર વર્ષના દુકાળને સંમત થતા જણાવે છે કે ચંદ્રગુપ્તની રાજધાનીમાં રહેતા આચાર્ય સુસ્થિતને પિતાના ગણને અન્ય પ્રદેશમાં મોકલવાની જરૂર પડી હતી. આ દંતકથા ચંદ્રગુપ્ત જૈન હતો તે સૂચવવા પૂરતી છે. આની બારીક તપાસનું કાર્ય દક્ષિણભારતમાં જૈનધર્મના અભ્યાસી પર છોડીએ, તેમ છતાં એમ કહી શકાય કે આ સંબંધમાં મહેસુરના નરસંહાચાર્ય, ફલીટ અને અન્ય વિદ્વાનોએ વિસ્તારથી લખ્યું છે. આ દંતકથાનું પ્રથમ ઐતિહાસિક સ્વરુપ હરિસેનના બૃહત્કથાકેશમાં મળે છે જે ઈ. સ. ૯૭૧ લગભગ ગણાય છે. શ્રવણ બેલ્વેલા શિલાલેખ જે ઈ. સ. ૬૦૦ લગભગને ગણાય છે તે આ ઉલલેખને મૂળ આધાર છે. કેટલાક પ્રમાણભૂત અને પ્રતિષ્ઠિત આધુનિક વિદ્વાને એ નિર્ણય પર આવ્યા છે કે આ દંતકથાના આધારે ચંદ્રગુપ્તને જન કહી શકાય તેમ છે. શ્રી. જાયસ્વાલ કહે છે કે “જૈન ગ્રંથ (ઇ. સ. પાંચમી સદી) અને તે પછીના જૈન શિલાલેખે ચંદ્રગુપ્તને જૈન રાજર્ષિ તરીકે ઉલ્લેખ છે. મારે અભ્યાસ જૈન કથનના ઐતિહાસિક પ્રમાણને માન આપવાની મને ફરજ પાડે છે અને ચંદ્રગુપ્ત પોતાના રાજ્યના અંતે જૈનધર્મ સ્વીકારી પોતાનું રાજ્ય તજી જૈન સાધુ તરીકે અવસાન પામ્યા તે માન્યતા ન સ્વીકારવાનું કારણ હું કાંઈ સમજી શકતું નથી. - ડે. સ્મિથે પણ આ વિચાર સ્વીકારી જણાવે છે કે “ચંદ્રગુપ્ત મૌર્યના કારકિર્દીભર્યા રાજ્યને અંત જે રીતે આવ્યા તે વિષેને માત્ર એક ઉલેખ જૈન દંતકથામાં જ છે. જેને આ મહાન સમ્રાટને બિંબિસારના જે જૈન માને છે અને આ હકીકત ન માનવાને કાંઈ કારણ 1. CJ. Hemacandra, op. cit., vv. 377-378. In the list of the Sthaviras Susthita comes after Sthūlabhadra, who is the eighth pontiff of the Jaina church. Cf. Jacobi, S.B.E., xxii., pp. 287-288. 2. Narasimhachar, Op. cit., Int, pp. 36-42 ; Fleet, I.A, Xxi.pp.156-160. 3." ... the Brihat-Katha-Koša, a Sanskrit work written by Harisena in 931, says that Bhadrabahu, the last of the Srulakevalins, had the King Candragupta as his disciple."--- Narasimhachar, op. cit., Int., p. 37. C. Rice (Lewis), op. cit., p. 4. 4. CJ. Narasimhachar, op. cit., Int., p. 39; ibit., Translation, pp. 1-2; Rice (Lewis), op. cit, pp. 3-4. 5. Jayaswal, J.B..R.S., iti, p. 452. Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૨૭ નથી. શૈશુનાગ, નદી અને મર્યોના સમયમાં જૈનધર્મ મગધમાં પ્રતિષ્ઠા ભગવતે હતો. વિદ્વાન બ્રાહ્મણ ચાણક્યની યુક્તિથી ચંદ્રગુપ્ત રાજ્ય મેળવ્યાની વાત જૈનધર્મ રાજધર્મ હવે તે માન્યતા માટે અપ્રાસંગિક નથી જ. જેને પોતાના વિધિવિધાને માટે પરંપરાથી બ્રાહ્મણે રેકતા આવ્યા છે અને મુદ્રારાક્ષસ નાટકમાં અમાત્ય રાક્ષસ કે જેણે પહેલાં નંદ અને પછી નવા રાજાની સેવા કરી હતી તેના ખાસ મિત્ર તરીકે એક જૈન સાધુ આલેખ્યા છે. ચંદ્રગુપ્ત જૈન હતો કે થયે તે વાત સ્વીકારવામાં આવે તે પછી રાજત્યાગ અને અનશન કરી સ્વર્ગ ગયાની દંતકથા સ્વીકારવી જ રહી. એ વાત ચોક્કસ છે કે ઈ. સ. પૂર્વ ૩રર અથવા તેની આસપાસ ચંદ્રગુપ્ત જ્યારે ગાદી પર બેઠે ત્યારે તે તદ્દન યુવાન અને બીન અનુભવી હતે. ૨૪ વર્ષ પછી તેના રાજ્યને અંત આવે ત્યારે તે ૫૦ વર્ષની અંદર હે જોઈએ. રાજત્યાગ સિવાય આટલી નાની ઉમ્મરે એને દૂર નાસી જવાનું બીજું કંઈ કારણ જણાતું નથી. રાજવંશીઓના આવા સંસારત્યાગના અનેક દષ્ટાંતે મેજૂદ છે અને બાર વર્ષને દુકાળ પણ સ્વીકાર્ય છે. ટૂંકમાં જૈન દંતકથાને સ્થાન છે અને તેની વિરૂદ્ધ અન્ય કાંઈ ઉલ્લેખ મળતું નથી.” આ બે વિદ્વાન ઉપરાંત અન્ય વિદ્વાને પણ આજ વિચાર ધરાવે છે. શ્રવણ બેશેલના જૈન શિલાલેખેના પ્રખર અભ્યાસી રાસ અને નરસિહોચાય પણ આને ટેકો આપે છે. ર જાના વિદ્વાનોમાં એડવર્ડ થેમસ પણ આ વિચાર સ્વીકારે છે કે જેમણે ગ્રીક સાહિત્યને આ બાબતમાં વિચાર કર્યો છે. આ ઉપરાંત યાકેબી કહે છે કે “હેમચંદ્રાચાર્યથી માંડીને આધુનિક બધા વિદ્વાન ભદ્રબાહુની નિર્વાણતિથિ વીર સંવત ૧૭૦ ઠરાવે છે. ” આપણું ગણત્રી પ્રમાણે તે ઈ. સ. પૂર્વ ર૭ લગભગ આવે છે. મહાન આચાર્યના સ્વર્ગવાસની આ તિથિ ચંદ્રગુપ્તના રાજ્યકાળ ઈ.સ. પૂર્વ ૩ર૧-ર૯૭ને બરાબર બંધબેસતી છે. 1. Smith, Oxford History of India, pp. 75-76. “I am disposed to believe that ... Candra. gupta really abdicated and became a Jaina ascetic."--Smith, Early History of India, p. 154. Hemacandra informs us that Candragupta ATHTUI TC aga.... -Hemacandra, છે. cil, v. 444. 2. Rice (Lewis), op. cit., pp. 3-9. "We are therefore not without warrant for assuming that Candragupta was a Jaina by creed."-Ibid., p. 8. "A dispassionate consideration of the abovementioned facts leads one to the conclusion that the Jaina tradition has some basis to standupon."-Narsimhachar, op. cit., Int., p. 42. 3. "That Candragupta was a member of the Jaina community is taken by their writers as a matter of course, and treated as a known fact, which needed neither argument nor demonstration. ... The testimony of Megasthenes would likewise seem to imply that Candra. gupta submitted to the devotional teaching of the Sermanes, as opposed to the doctrines of the Brahmans."-Thomas (Edward), op. cit., pp. 23-24. For references to Jainism in the Greek annals see Rice (Lewis), op. cit., p. 8. 4. Jacobi, Kalpa-Sratra, Int., p. xiii. According to the Digambaras he died in 162 A.V. C. Narasimhachar, op. cit., Int., p. 40. 5. C. Rice (Lewis), op. cit., p. 7; Smith, op. cit., p. 206 ; Narsimhachar, op. cit., Int., p. 41. Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જૈન સાહિત્યમાં આ દંતકથા ઉપરાંત અન્ય ઉલ્લેખા પણ છે જે બતાવે છે કે ચંદ્રગુપ્ત જૈન હતા યા થયા હતા, પરંતુ આપણે આ સાહિત્યિકમિમાંસામાં ઉતરવાની જરૂર નથી. ચંદ્રગુપ્તના ઉત્તરાધિકારીએ વિષે વિચાર કરતાં પહેલાં જેનેના દક્ષિણ તરફના પ્રયાણની ઉપયેાગિતા અને ચાણક્યના ધર્મ વિષે થાડા શબ્દો કહી લઈ એ. આ પ્રયાણ દક્ષિણના જૈન ઇતિહાસની ચાક્કસ ભૂમિકા આપણને આપે છે. આ ઉપરાંત દક્ષિણના ઇતિહાસની દૃષ્ટિએ એની ઉપયેાગિતા ઓછી નથી, કારણ કે દક્ષિણભારતના ઇતિહાસમાં એટલેાજ મહત્ત્વનેા પ્રાચીન પ્રસંગ બીજો કોઈ જણાતે! નથી. આમ ચંદ્રગુપ્તના યુગ જે સ્મિથની દૃષ્ટિએ ઇતિહાસવેત્તાને ઉત્તહિંદના અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે તે વિશેષમાં દક્ષિણ હિંદના ઇતિહાસમાં નવીન યુગ પ્રવર્તાવે છે. એ પણ એટલુંજ મહત્ત્વનું છે કે જે ધર્મે દક્ષિણહિંદને, જ઼ાનામાં જાનું તે નહિ, પરંતુ સર્વશ્રેષ્ઠ સાહિત્ય આપ્યું તેણે તેને પેાતાની પહેલી વિશ્વસ્ત ઐતિહાસિક દંતકથા પણ આપી. ૧૨૮ 6 જૈન માન્યતાનુસાર ચાણક્ય પણ જૈન હતા, તે જૈન ગુરૂઓને માન આપતા અને વૃદ્ધાવસ્થામાં સાચા જૈન સાધુ તરીકે અનશન કરી સ્વર્ગે જવા તેણે પ્રયત્ન પણ કર્યાં હતા. દંતકથા ઉમેરે છે કે ‘ દુષ્ટ અમાત્ય' પશ્ચાત્તાપ કરતા નર્મદા તટ પર ‘ શુકલતીર્થ' આન્યા જ્યાં તે મૃત્યુ પામ્યા; ચંદ્રગુપ્ત પણ તેની સાથે ગયા હતા એમ કહેવાય છે.૪ ‘શુકલતીર્થ ’ ‘ એન્ગેાલ’ના સંસ્કૃત શબ્દ છે જેને કાનડી ભાષામાં · ધવલ સરોવર' કહે છે. શિલાલેખમાં પણુ જ સરસ્, અથવા · ધવલ સરોવરને' ઉલ્લેખ છે.પ આ આકસ્મિક સામ્ય લાક્ષણિક છે. ઝીણી વિગતાને દૂર રાખી રાઈસ ડેવીડસ પણ આ માન્યતા સ્વીકારે છે. તે જણાવે છે કે “ મળી આવતા સાહિત્ય અને શિલાલેખેાના પૂરાવા જૈન પરંપરાને વાસ્તવિક અંશે ટેકો આપે છે.” તેણે ઉમેર્યું છે કે “ એટલું ચાકકસ છે કે હિંદુધર્મશાસ્ત્ર ચંદ્રગુપ્તને દશ સૈકાસુધી તદ્દન વિસારી મૂકે છે.”૬ એ સંભવિત છે કે પોતાની કારકિર્દિના અંતમાં મૌર્ય રાજાએ જૈનધર્મ સ્વીકાર્યાથી બ્રાહ્મણ લેખકોએ કદાચ તેના વિષે મૌન સેવ્યું હોય, * અંતે ચંદ્રગુપ્તના ઉત્તરાધિકારીએ વિષે વિચારતાં જૈન પરંપરા બિંદુસાર, અશાક, કુનાલ અને સંપ્રતિને જણાવે છે. શૈથુનાગ અને નંદાની માફ્ક મૌર્યાના સંબંધમાં પણ વિવિધ 1. CJ. Jacobi, Pariśisataparvan, pp. 61.62. 2. Cf. Smith, Oxford History of India, p. 72. 3. Cf. Jacobi, ob. ct., p. 62 ; Jolly, Arthaśāstra of Kautilya, Int,, pp. 1011, For the mutual relations between the Arthasästra and Jaina literature see ibid., p. 10. We have seen that the Jaina tradition puts Canakya's father as supposed to have been both a Brahman and a devout Jaina. This looks like the Brahman-Christians of our days. This means that Caṇakya's family was of the Brahman origin by birth or heritage, and Jaina by faith. To quote Edward Thomas: “But though our king-maker was a Brahman, he was not necessarily. in the modern acceptation of the term. Brahmanist.'"-Thomas (Edward), op. cit., pp. 25-26. 4. Cj. Smith, op. cit., p. 75, n. 1. 5. Cf. Narsimhachar, op. cit., Int., p. 1. 6. Rhys Davids, Buddhist Idia. pp. 164,270. Jain Educationa International For Personal and Private Use Only / Page #178 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૨૯ મિતાંતર અને દંતકથાઓ છે. આમાં અશકના સંબંધમાં કોઈ મુશ્કેલી નથી. બધાય સ્વીકારે છે કે ચંદ્રગુપ્તની પછી તેને પુત્ર અને વારસ બિંદુસાર આવ્યો હતો અને તેની પછી તેને પુત્ર અશોક ગાદીએ આવ્યું. આ બે મોના જેનો સાથેના સંબંધ વિષે એટલું તે સ્પષ્ટ છે કે તેમના વિષેની દંતકથાઓ ચંદ્રગુપ્ત અને સંપ્રતિ વિષેની સાહિત્યિક દંતકથાઓ જેટલી અર્થવાળી નથી. તેમ છતાં એ બન્ને જૈન ધર્મ પ્રતિ પ્રેરાયેલા હતા તેમ માનવાનાં કારણો છે. અશોકના પુરેગામી બિંદુસાર વિષે આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે તેણે એન્ટિઓસિ સેટરની પાસે પિતાના સારુ ગ્રીક તત્ત્વવેત્તા મોકલવા એક દૂત મોકલ્ય હતું. તેના પિતાની સત્તા અને તેણે મેળવેલા વિજયે પરથી એમ કહી શકાય કે તેણે પિતાને રાજ્યવિસ્તાર મહેસુરના કેટલાક ભાગ સુધી વધાર્યો હવે જોઈએ. આ બે વિગત નિરૂપયેગી નથી. પહેલી વાત બિંદુસારના તાત્વિક પ્રેમને ખ્યાલ આપે છે જ્યારે બીજી દક્ષિણ હિંદમાં અશેકના સ્તંભને પ્રચાર સમજાવે છે. એમ પણ હોય કે માત્ર વિજ્યની સ્વાભાવિક ક્ષત્રિય મહેચ્છા ઉપરાંત પિતાના પિતા ચંદ્રગુપ્તના અંતિમ દિવસોથી પવિત્ર થયેલ ભૂમિ મહેસુર જિતવા તે પિતૃપ્રેમથી પ્રેરાયા હેય. સિલેનની દંતકથાઓ તો એમ જણાવે છે કે બિંદુસાર બ્રાહ્મણ ધર્મ પાળતા હતે. અશોકના પિતા વિષે મહાવંસ જણાવે છે કે તે બ્રાહ્મણધર્મો હેવાથી ૬૦,૦૦૦ બ્રાહ્મણને પાળતા હતા. પરંતુ એડવર્ડ થોમસ જણાવે છે કે “બીજા દેશે અને બીજા સમયેની તેમની દલીલે વાદ વગરની ગણાય. વળી એ પણ ખાસ એક પ્રશ્ન છે કે તેઓ બ્રાહ્મણ ધર્મવિષે શું જાણતા હતા? એટલું જ નહિ પણ બ્રાહ્મણ શબ્દનો ઉપયોગ તેમના અર્થમાં બુદ્ધ ન હોય તેવા કે પિતાનાથી વિધી ધર્મવાળા માટે વપરાતું હોય. છેવટે આપણા ઉપયોગ માટે એટલું પૂરતું છે કે બિંદુસાર પિતાના પિતૃધર્મને અનુસર્યો હતો અને અશોકને પણ બાળપણમાં તેજ ધર્મનું શિક્ષણ મળ્યું હતું.” બિંદુસાર વિષે આથી વિશેષ કાંઈ કહી શકાય તેમ નથી. આપણે જોઈ ગયા તેમ તેના પિતાની માફક તે પણ ચાણક્યની અસર નીચે હતે. જૈન દંતકથા કહે છે કે તેના સમયમાં બ્રાહ્મણ મંત્રી રાજાને અપ્રિય થઈ પડ્યું હતું અને તેના બદલે કોઈ સુબધુની નિમણુક થઈ હતી. તેના પુત્ર અને ઉત્તરાધિકારી અશોકને વિચાર કરતાં એમ કહેવાની જરૂર નથી કે તેનું જીવન તેના પિતાની માફક આચ્છાદિત નહોતું. નિગ્રંથ સંપ્રદાય સાથે તેને બંધ કે હતે તે બતાવવા પૂરતું સાધન છે. જો કે અશોકે પિતાની કારકિર્દી દરમિયાન કયે ધર્મ 1. Cf. Smith, Early History of India, pp. 155-156. 2. Pita satthisahassāni brāhmane brahmapakkhika bhojesi.--Geiger, op. cit., Paricchedo V, 3. Thomas (Edward), op. cit., p. 29. 4. For the circumstances under which Canakya lost the goodwill of his master see Hemacandra, op. cit., vv. 436-459. ૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સ્વીકાર્યો હતો તે ચર્ચાસ્પદ છે. અહીં તે આપણે અશોકની જૈનધર્મ પ્રતિની વલણ જાણ વાની છે. પરંપરાગત સારગ્રાહી વૃત્તિ બાજુએ રાખીએ તો પણ તેના પિતા અને પિતામહના ધર્મની અસર તેના પર જેવી તેવી તે નજ હોય. જે કે મહાવંસ તે એમજ કહે છે કે તેના પિતાની જેમ અશકે પણ ત્રણ વર્ષ સુધી બ્રાહ્મણોને ભિક્ષા આપી હતી. તેની આજ્ઞાઓ ઘણું ઉદાત્ત છે અને સર્વ ધર્મ સમભાવની સૂચક છે. તેના આવા માનસનું કારણ ઉપર દર્શાવેલ વિચારેમાં મળે છે. અશેક નાનપણથી જ પિતાના પિતામહે ચંદ્રગુપ્તના ધર્મથી આકર્ષાયે હતા તે વાતને એડવર્ડ થેમસની નીચેની બાબત ટેકે આપે છે અકબરના નિષ્ણાત મંત્રી અબુલ ફઝલે આઈન-ઈ-અકબરીમાં કાશિમરના રાજ્ય માટે ત્રણ આવશ્યક બાબતે જણાવી છે, જેમાંની પહેલી એ છે કે “અશકે તે કાશ્મિરમાં જૈનધર્મનો પ્રચાર કર્યો હતો. તે પ્રસંગ વિદ્વાન પંડિત આભારપૂર્વક રજા કરતાં જણાવે છે કે “અશકે કાશિમરમાં જૈનધર્મને પ્રચાર કર્યાની વાત માત્ર મુસલમાન ગ્રંથકર્તા કહેતા નથી, પરંતુ રાજ તરંગિણીમાં પણ તે વાત સ્પષ્ટ સ્વીકારવામાં આવી છે. આ ગ્રંથ ચક્કસ સ્વરૂપમાં જે કે ઈ. સ. ૧૧૪૮માં મૂકવામાં આવ્યું હતું છતાં તેના ઐતિહાસિક આ વિભાગને આધાર પદ્મ મિહિર અને શ્રી છવિદ્યાકારનાં વધુ જાનાં લખાણે છે આમ છતાં વિદ્વાન પંડિત માને છે કે અશક તેની આખી કારકિર્દી દરમિયાન આજીવન જૈન ન હતે નહિ તે જેનેએ તેને પિતાના પ્રતિભાશાલી ધર્મસંરક્ષક તરીકે સ્વીકાર્યો હેતએડવર્ડ થોમસના અભિપ્રાય પ્રમાણે તે ધીમે ધીમે બદલાતે ગયે અને છેવટે બુદ્ધધર્મ તરફ વળે છે તેમ છતાં અશેકે બુદ્ધ ધર્મ સ્વીકાર્યાની વાત સહજ માની શકાય તેવી નથી. જે કાંઈ કહી શકાય તેવું છે તે એ છે કે સમય જતાં અશોક બુદ્ધના ઉપદેશથી આકર્ષાત ગ, આમ છતાં પણ તે સાંપ્રદાયિક વાડામાં ન રહેતાં સર્વદર્શનમાન્ય નૈતિક નિયમને અને સિદ્ધાંતરૂપ ધર્મને પ્રજામાં પ્રચાર કરવા લાગે, જે કે મહામાન્ય હેરાસ ઠીકજ કહે છે કે “પવિત્રતા અને જીવનની શાશ્વતતાનાં જૈન સિદ્ધાંતની તેના ઉપર ખાસ અસર થઈ હતી.”૬ 1. ... so pi te yeva tiņi vassāni bhojayi.-Geiger, op. and loc. cit. 2. C. Thomas (Edward), op. cit., pp. 30-31. “When the succession devolved on Asoka, the son of Janaka's paternal uncle, he abolished the Brahmanical religion and established the Jaina faith."-Jarrett, Āin-i-Akbari, ii., p. 382 ; Wilson, A.R., xv., p. 10. 3. Thomas (Edward), op. cit., p. 32. C. Wilford, A.R., ix., pp. 96-97. 4. Thomas (Edward), op. cit., p. 24. 5. C. ibid. 6. Heras, op. cit., p. 272. Cf. Rock Edicts (I, B), (III, D), (IV, C), (XI, C), etc.; Hultzsch, C.LI, i, pp. 2, 5, 8, 19, etc. (new ed.). Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૩૧ અશેક બુદ્ધધર્મી ન હતું તે નવી વાત નથી. વિલ્સન, મેકફેઈલ, ફલીટ,૩ મનહન અને મહામાન્ય હેરાસે તે કયારનુંય સ્વીકાર્યું છે. ડૉ. કર્ન પણ કહે છે કે “થેંડા અપવાદ સિવાય તેના શિલાલેખમાં ખાસ બુદ્ધને લગતું કાંઈજ નથી.”૬ “ધર્મમાં કેવળ બૌદ્ધોને લગતું કાંઈજ નથી” એમ કહી એનર્ટ ઉલ્લેખ કરે છે કે “મારા અભિપ્રાય પ્રમાણે અશોકના શિલાલેખ પાછળથી વિકસેલ બૌદ્ધ ધર્મ કરતાં તદ્દન જુદાજ બૌદ્ધ સમયની સાક્ષી પૂરે છે. આ માત્ર આધાર વિનાની અટકળ છે. આજ વિરોધ બેંધાવતાં હુલ્ટઝ કહે છે કે તેની બધી નૈતિક આજ્ઞાઓ “તેને બૌદ્ધ સુધારક તરીકે ઓળખાવી શકતી નથી” અને ઉમેરે છે કે “પિતાના ધર્મના સ્વભાવ વિષે અશોક જે કહે છે તેને વિચાર કરતાં એમ લાગે છે કે સુંદર ત્રિપિટકમાંના ધમ્મપદમાં બતાવેલ બૌદ્ધ નીતિચિત્રને તે હૂબહુ મળતું આવે છે.”૮ સેનાર્ટ અને હુઝનાં ઉપરનાં નિવેદન અશોકને મહાન બૌદ્ધ ગણાવનાર બીજા વિદ્વાનોના ઉલ્લેખને મળતાં આવે છે જુદા જુદા વિદ્વાનોની દષ્ટિએ અશકના આજ્ઞાસ્તંભ અને શિલાલેખો ઉપરથી અશક બદ્ધ હતો કે બૌદ્ધ થયું હતું એમ સાબીત થતું નથી; હવે તેના પિતાના લખાણ ઉપરથી તે નિર્ચના સિદ્ધાંતની અસર નીચે કેટલે હતા તે તપાસીએ. અશેક કહે છે કે ન દેશ સિવાય બીજો કેઈ દેશ નથી કે જ્યાં બ્રાહ્મણ અને શ્રમણ એ બે વર્ગો ન હેય. પરંતુ આ “શ્રમ” કેણ? હુલ્ટઝ તેમને “બૌદ્ધ સાધું માને છે, જો કે આવી હદ બાંધવા ખાસ કાંઈ કારણ નથી. 1. "In the first place, then, with respect to the supposed main purport of the inscriptions, proselytism to the Buddhist religion, it may not unreasonably be doubted if they were made public with any such design, and whether they have connection with Buddhism at all."Wilson, J.R.A.S, xii, p. 236. C. ibid., p. 250. 2. C). Macphail, Asoka, p. 48. "Charma, the colloquial for Dharma, is the word used. In the edicts it does not stand for Buddhism, but for the simple piety which Asoka wished all his subjects of whatever faith to practise."-Ibid. 3. Cf. Fleet, J.R.A.S., 1908, pp. 491-492."... The distinct object of both the Rock and the Pillar Edicts was not to propagate Buddhism or any other particular religion, but to proclaim the determination of Asoka to govern the realm righteously and kindly in accordance with the duty of pious kings, and with considerations for all forms of religious belief ...' etc–Ibid., p. 492. 4. "The doctrines of Asoka's major Rock and Pillar Edicts cannot be called distinctively Buddhist," etc.-Monahan, Early History of Bengal, p. 214. 5. "Buddhist chronicles of the fourth, fifth and sixth centuries have deceived many scholars. ... There is not the least mention of any Buddhist deep principle."-Heras, op. cit., pp. 255, 271. 6. Kern, Manual of Indian Buddhism, p. 112. 7. Senart, LA, xx, pp. 260, 264-265. 8. Hultzsch, op. cit., Int., p. xlix. 9. C. Heras, op. cit, p. 271. 10. Hultzsch, op. cit., p. 47 U). 11. Ibid, Int., p. 1. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ 2 ‘ શ્રમણનો ’ અર્થ સાધુ યા ભિક્ષુક છે અને જેના તે શબ્દ બૌદ્ધોની પહેલાં પણ વાપરતા હતા. ગ્રીક ગ્રંથામાં પણ તે વપરાયા છે અને આગળ દર્શાવી ગયા તેમ અન્ય વિદ્વાનેાએ પણ તે સ્વીકાર્યું છે. જેનાનું પ્રાચીન વ્રત આ પ્રમાણે છે. “હું બારમું અતિથિસંવિભાગ ત લઉં છું, જેથી હું શ્રમણ યા નિગ્રંથને તેમને કલ્પ્ય ચૌદ નિર્દોષ વસ્તુએ આપવા પ્રતિજ્ઞા કરૂં છું.”૨ કલ્પસૂત્ર પણ તેજ પ્રમાણે “ આધુનિક નિગ્રંથશ્રમણા ” માટે કહે છે. દક્ષિણના પ્રથમ દિગંબર ગ્રંથકર્તા કુંદકુંદાચાર્ય પણ પેાતાના સંપ્રદાયના સાધુઓ માટે તે શબ્દ વાપરે છે. પણ સૌથી વિશેષ તા એ છે કે બોદ્ધા પાતે નિગ્રંથોને ‘ શ્રમણ’ શબ્દથી ઓળખાવે છે; કારણ કે અંગુત્તનિકાય કહે છે કે “ અરે વિશાખ ! એક શ્રમણાના વર્ગ છે જે નિગ્રંથા કહેવાય છે.પ આ જેનેાના બોદ્ધો પહેલાંને પ્રાચીન શબ્દ છે તે નિશ્ચિત છે કારણ કે નિગ્રંથ શ્રમણા' થી જુદા એળખાવવા હો પોતાને ‘ શાકયપુત્રીય શ્રમણ્ણા ’ શબ્દ વાપરતા હતા.૬ ୪ અશાક જ્યારે એકલા મૌદ્ધોને વિષે કહે છે ત્યારે સંઘ શબ્દને ઉપયાગ કરે છે. આજ્ઞારસ્તંભ સાતમામાં તે કહે છે કે “ કેટલાક મહામાત્રાને સંઘના કામની વ્યવસ્થા માટે હું આજ્ઞા આપું છું, ખીજા કેટલાકને બ્રાહ્મણુ તથા આજીવકના કામની વ્યવસ્થા સોંપું છું, અન્યને નિગ્રંથાના કામની વ્યવસ્થા માટે હુકમ કરૂં છું અને બાકીનાને...... અન્ય દાર્શનિકાની વ્યવસ્થા માટે સૂચન કરૂં છું, ’૭ બ્રાહ્મણા, આવકા, નિગ્રંથા એ બધાના સ્વતંત્ર ઉલ્લેખ બતાવે છે કે તે બધા સંઘ કરતાં તદ્દન જુદા હતા; અન્ય સ્થળોએ શ્રમણાને બ્રાહ્મણ સાથે ગણાવ્યા છે. ઉપરની આજ્ઞામાં શ્રમણાને નિર્દેશ નથી તે આજીવક અને નિગ્રંથાને અંગે સમજી શકાય તેમ છે કારણ કે બન્ને ઉપર જોયું તેમ સંઘથી જુદા પડી જાય છે. સાચી રીતે અશોકનું જૈન તેમજ અન્ય ધર્મ પ્રતિનું વલણ નીચેના શબ્દોમાં જોઇ શકાય છે: “ સર્વ મનુષ્યા મારા બાળકો છે, જેમ મારા પોતાના બાળકો માટે હું ઇચ્છું છું કે તેઓને આલેાક અને પરલોકનું કલ્યાણ મળે તેમ સર્વ મનુષ્યને મળે એમ મારી 1. Cf. Rice (Lewis), ob. cit., p. 8. 2. Stevenson (Mrs.), p. cit., p. 218. 3. Jacobi, S.B.E., xxii., p. 297. 4. Cf. Bhandarkar, op. cit., pp. 97-100. 5. Cf. Jacobi, S.B.E., xlv, Int., p. xvii. Read also Kamta Prasad Jain's interesting article on “ The Jaina References in the Buddhist Literature,” I.H.Q., ii, pp. 698-709, 6, Cf. Rhys Davids, op. cit, p. 143. 7. Delhi-Topra Pillar Edict VII ; Cj. Hultzsch, p. cid., p. 136 (2). 8. See Rock Edicts (III, D), (IV, C), (IX, G), (XI, G), (XIII, G), and Pillar Edjct VII (H H); cf. Hultzsch, op. cit, Int., p. 1, Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૩૩ ઇચ્છા છે. તેવી જ રીતે ખાસ ભારપૂર્વક તે કહે છે કે “એજ દષ્ટિએ સર્વ વર્ગો પ્રતિ હું લક્ષ રાખું છું. અને તેમને જુદી જુદી જાતના સન્માનથી હું સંપું .”૨ ઉત્તર તેમજ દક્ષિણમાં “બૌદ્ધો, બ્રાહ્મણ, આવકે અને નિર્ચ તેમજ અન્યની સંભાળ માટે” અશકે ધર્મ મહામત્રોને નીમ્યા હતા. તેની અસાંપ્રદાયિક નીતિ નીચેના શબ્દોમાં ખાસ તરી આવે છે મહારાજ કહે છે કે “જે કઈ પિતાના સંપ્રદાય માટે અંધશ્રદ્ધાથી અભિમાન કરે છે અને બીજાની નિંદા કરે છે તે પિતાના સંપ્રદાયનું ભારેમાં ભારે નુકસાન કરે છે.” * બરાબરની ગુફાના શિલાલેખો માટે રિમથ કહે છે કે “આ બધા લેખે મહત્વના છે અને તે સ્પષ્ટ સાબીત કરે છે કે અશકની બધા સંપ્રદાયને માન આપવાની હાર્દિક આજ્ઞા હતી.૫ તેના અન્ય શિલાલેખે માટે પણ તેમજ છે; તેના ઉદાર શાસન સમયમાં ઉત્તર હિંદમાં જૈન ધર્મની પરિસ્થિતિ વિષે પ્રત્યક્ષ પ્રમાણ નથી, તોપણ ઉપરનું અવલોકન બીજું કંઈ નહિ તે ચંદ્રગુપ્ત પિતાની યશસ્વી કારકિર્દી પહેલાં નહિ તે તેના અંતમાં સ્વીકારેલા ધર્મ પ્રત્યે તેના મહાન ઉત્તરાધિકારીનું વલણ સ્પષ્ટ કરે છે. આ દંતકથાની પરંપરાગત અસરનું આપણું અનુમાન અશકના પત્ર સંપ્રતિએ આર્ય સુહસ્તિન પાસે જૈનધર્મ સ્વીકાર્યો તે પરથી સાચું ઠરે છે. સંપ્રતિની જૈનધર્મ પરની આસક્તિ તપાસતાં પહેલાં અશોકના ઉત્તરાધિકારી કેણ હતા તે તપાસવું જોઈએ. કમનસીબે ડ રાયધરી કહે છે કે “કઈ કૌટિલ્ય અથવા મેગેસ્થનીએ પછીના મો વિષે કાંઈ ઉલ્લેખ કર્યો નથી. એક યા બે શિલાલેખ તથા બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથની અપૂર્ણ માહિતી અશોકના ઉત્તરાધિકારીને સવિસ્તર ઇતિહાસ શોધવા પૂરતી નથી.” પુરાણે અશોકના ઉત્તરાધિકારી વિષે એકમત નથી, અને જુદા જુદા લેખકના વિવિધ અભિપ્રાયનો સમન્વય કરે સહેલ નથી. અશોકના પુત્ર કુનાલની વાસ્તવિકતા સે સ્વીકારે છે, પરંતુ તેના પછીના વિષે દંતકથાઓ જુદી પડે છે. કુનાલ કેવા વિચિત્ર સગોમાં અંધ બને અને “રાજ્યવ્યવસ્થા કરવા અશક્ત થતાં તેણે પિતાના પ્રિય પુત્ર 1. Separate Rock Edicts : Jaugada. I (F.G.), II (E.F.); cf. Hultzsch, op. cit., pp. 114-117. 2. Delhi-Topra Pillar Edict VI (D.E.); cf. Hultzsch, op. cit. p. 129; Int., p. xlviii. 3. Ibid., Int, p. xl. 4. Girnar Rock Edict XII (H); cf. Hultzsch, op. cit., p. 21. 5. Smith, op. cit., p. 177. Cf. Hultzsch, op. cit., Int., p. xlviii. 6. Cf. Jacobi, Parisisht aparvan, p. 69; Bhandarkar, op. cit., p. 135. 7. Raychaudhuri, op. cit., p. 220. 8. Cf. Pargiter, op. cit., pp. 28. 70; Cowell and Neil, op. cit., p. 430; Kalpa-Satya, SubodhikaȚikā, stut 163 ; Raychaudhuri, op. cit., p. 221. Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સંપ્રતિ–જૈન અશાકને તે માટે નીમ્યા એ આ હેમચંદ્ર જણાવે છે. સંપ્રતિને બૌદ્ધ અને જૈન લેખકે અશોકના ઉત્તરાધિકારી તરીકે ગણાવે છે.”૧ અશોકના ઉત્તરાધિકારી તરીકે સંપ્રતિને સ્વીકાર કરવામાં દશરથનું અસ્તિત્વ એ મુશ્કેલી છે; જેનો ઉલ્લેખ તેણે આજીવને આપેલી નાગાર્જુની ટેકરી ખાખત આપણે કર્યાં છે. આ મુશ્કેલીમાંથી શક્ય અનુમાન એ નીકળે છે કે અશેાકના ઉત્તરાધિકારી તરીકે સંપ્રતિ હેાય અને બંનેએ એક સમયે રાજ્ય કર્યું હાય, અથવા તે બૌદ્ધ અને જૈન ગ્રંથામાં દશરથનું નામ રહી ગયું હેાય. આ બે અનુમાનમાં મગધની વંશાવલીમાં સંપ્રતિના સર્વાનુમતે સ્વીકાર થાય છે તેથી પહેલું અનુમાન વ્યાજબી લાગે છે, ”૨ આમ સંપ્રતિ મૌર્ય સમ્રાટામાં એક મહાન રાજા હતા તેમાં શંકા રહેતી નથી. જેન ધર્મ પ્રતિ તેના આદર એટલે અધા હતા કે ઉત્તર હિંદના જૈન ઇતિહાસને તે અગ્રણી કહી શકાય. ઔદ્ધ ગ્રંથા જે જાતનાં અશાકનાં ગુણગાન ગાય છે તેમ જૈન ગ્રંથા તેના વિષે કહે છે. સ્મિથ કહે છે કે “ગૌતમ બુદ્ધના ધર્મપ્રચાર માટે અશોકે જે ઉત્સાહ બતાન્યા હતા તેટલેાજ ઉત્સાહ જૈનધર્મના પ્રચારમાટે બતાવ્યાનું માન સંપ્રતિને ઘટે છે. ’૩ સંપ્રતિના જૈનધર્મના ઉત્સાહ વિષે આ॰ હેમચંદ્ર ટૂંકમાં નીચે પ્રમાણે કહે છેઃ “સારાય જંબૂદ્રીપ પર જૈન મંદિરા તેણે કરાવ્યાં. ઉજજયનીમાં આર્ય સુહસ્તિનની સ્થિરતા દરમિયાન તેમના નેતૃત્વ નીચે ધાર્મિકપર્વ નિમિત્તે અર્હુતની રથયાત્રા ઉજવવામાં આવી હતી તે પ્રસંગે રાજા અને પ્રજાએ મહાન આદર ખતાન્યા હતા. સંપ્રતિના આદેશ અને કાર્યથી તેના ખંડિયા રાજાએ જૈનધર્મ સ્વીકારવા અને તેને ઉત્તેજન આપવા પ્રેરાયા હતા. આથી પેાતાના રાજ્ય ઉપરાંત આજુબાજુના દેશોમાં પણ સાધુએ પોતાના ધર્મ આચરી શકતા હતા.’૪ સંપ્રતિ બાબત ખાસ કહેવાનું એ છે કે તેણે વેતાંબર આમ્નાયના જૈનધર્મ પ્રચારકેને દક્ષિણ ભારતમાં મોકલ્યા હતા. આ હેમચંદ્ર કહે છે કે “ સંપ્રતિએ અનાર્ય દેશોમાં જૈન 1. C. Jacobi, op. cit., pp. 63-64; Cowell and Neil, op. cit., p. 433 ; Raychaudhuri, op. and loc. cit. Bhandarkar, op. and loc. cit. 2. Both the Buddhist and the Jaina traditions about Samprati have been referred to by us in the previous note. For the Purāic see Pargiter, op. cit,, pp. 28, 70. Cf. Raychaudhuri, op. cit., p. 220. Perhaps the empire was divided between his grandsons, Dasaratha . . . and Samprati. . . .”—Smith, oh. cil, 203. 3. Smith, Oxford History of India, p. 117, and n. 1. C. Bhandarkar, op. and loc.cit; સન્મતિ . . . पितामहदत्तराज्यो रथयात्राप्रवृत्त श्री आर्यसुहस्तिदर्शनाज्जातजातिस्मृतिः जिनालय સવાળોટિ . . . અરોત.- Kalpa-Sitra, Subodhika-Tīlā, sil. 6, p. 163. “Almost all ancient Jaina temples or monuments of unknown origin are ascribed by the popular voice to Samprati, who is in fact regarded as a Jaina Asoka.”—Smith, Early History of India, p. 202. 4. Jacobi, op. cit., p. 69. 5. Cf. Bhandarkar, op. and loc. cit. About this the Pataliputrakalpa of Jinaprabhasuri observes: "In Paṭaliputra flourished the great King Samprati, son of Kunala, lord of Bharata with its three continents, the great Arhanta who established Viharas for Sramanas even in nonAryan countries.”—Cf. Raychaudhuri, ob. it., p. 222, Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ રાજવંશમાં જૈનધર્મ ૧૩૫ સાધુઓના કાર્યનું ક્ષેત્ર વધારવા માટે સાધુવેશમાં પ્રચારકે મોકલ્યા હતા, જેમણે ત્યાંના લેકને સાધુઓ કઈ જાતને આહાર અને બીજી જરૂરની વસ્તુઓ ભિક્ષા તરીકે સ્વીકારી શકે તે શીખવ્યું અને મામલતદારને આપવાના કર બદલ વારંવાર આવતા સાધુઓને ભિક્ષા આપવાનું ફરમાન કર્યું. આ પ્રમાણે માર્ગ તૈયાર કરી તેણે આચાર્યશ્રીને બીજા દેશમાં સાધુઓ મોકલવા પ્રેરણા કરી; કારણ કે તેઓને ત્યાં રહેવાની કેઈપણ પ્રકારની મુશ્કેલી રહી હતી નહિ. આમ આંધ્ર અને મિલ દેશમાં ધર્મપ્રચારકે મેકલ્યા અને તેમને રાજાની આજ્ઞા મુજબ સર્વ સુવિધા મળી રહી. આમ અનાર્ય પ્રજા જૈનધર્મી બની.” આ૦ હેમચંદ્રના કથન મુજબ સંપતિએ અનાર્ય દેશમાં મોકલેલ જૈન પ્રચારકેનું મહત્ત્વ એ છે કે દક્ષિણમાં વેતાંબર સંઘ સંબંધી આપણને આ પહેલો ઉલ્લેખ મળે છે. આ કારણથી આ તથા પહેલાના પ્રકરણમાં જણાવેલ મહાન વિદેશગમન જેટલું જ મહત્ત્વને આ પ્રસંગ છે. આને ખાસ વેતાંબરના સંબંધ તરીકે જાણવાનું કારણ એ છે કે આપણે જોઈ ગયા તેમ જૈન ધર્મમાં શ્વેતાંબર-દિગંબર પંથભેદ મહાન વિદેશગમન અને સુહસ્તિનમહાગિરિ દંતકથા એ બન્ને સાથે સંકલિત છે. સુહસ્તિન શ્વેતાંબર હતા એ વાત એમ સાબીત થાય છે કે દિગંબર પટ્ટાવલીઓ અથવા ગુરૂઓની વંશાવલીમાં તેમને ઉલ્લેખ નથી. આપણને એમ હકીકત મળે છે કે આર્ય સુહસ્તિનના ઉપદેશથી સંપ્રતિએ જેન ધર્મ અંગીકાર કર્યાની વાત જાણતાં આર્ય મહાગિરી “કડક સાધુજીવનના માર્ગે સાધુઓને દેરવાની બધી આશા” ભસ્મીભૂત થતી જોઈ દશાર્ણભદ્ર પાસે ચાલ્યા ગયા. આમ સંપ્રતિના રાજકારભારમાં તાંબર સંપ્રદાય વિજય પામ્ય. જૈન ઈતિહાસની દૃષ્ટિએ મગધની મહત્તાને અહીં અંત આવે છે. મૌના અંત અને સુગોના વિજય સાથે કલિંગ આપણે ઇતિહાસનું કેંદ્ર બને છે. મગધની સર્વોપરિ સત્તાના પતનથી કાંઈક અંશે કલિંગ તે સ્થાન મેળવવા વિજયી થાય છે. ખારવેલના સમયમાં શક્તિશાળી કલિગ મગધને ભારે થઈ પડ્યું હતું અને સદ્ભાગ્યે થડા સમય માટે જૈન ઇતિહાસમાં પણ તે એટલે જ મહત્ત્વનો ભાગ ભજવે છે. સંપ્રતિ પછી મૌર્યવંશ વધારે ચા નથી તે ચોક્કસ છે અને જે કંઈ રાજાઓ થયા હશે તે પામર હશે કારણ કે આપણે જોઈ ગયા અને હવે પછી જોઈશું તે મુજબ મૌર્ય સેનાપતિએ છેલા મૌર્ય રાજાને નિર્દયતાથી મારી નાંખ્યો હતે. તેમ છતાં પ્રતિભાસંપન્ન મૌર્યવંશના પતનનાં કારણોમાં આપણે ઉતરતા નથી; એટલું કહેવું પૂરતું છે કે મોર્ય અશેકે મેળવેલ કલંગ પરનો વિજય ભારત અને મગધના ઇતિહાસમાં એક મહાન લાક્ષણિક પ્રસંગ હતું, તેથી મગધ સામ્રાજ્ય તામિલ સિવાય 1. Cf. Jacobi, op. and loc. cit. 2, Cy. Hoernle, I.A., xxii, pp. 57-58, and Klatt, ibid., xi, p.251. 3. Stevenson (Mrs.), op. cit., p. 74. CJ. Barodia, History and Literature of Jainism, p. 55. Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આખા ભારત સાથે સંધાયું. બિખિસારે વિજય કરી અંગ દેશ ખાલસા કરી શરૂ કરેલ વિજયયાત્રા અને ઉત્કર્ષની કારકિર્દીના અહીં અંત આવે છે. એક નવા યુગના મંડાણ મંડાયા-શાંતિ, સામાજીક ઉન્નતિ અને ધાર્મિક પ્રચારના યુગ શરૂ થયા, પણ તે સાથે રાજકીય જીવનની મંદતા અને કદાચ લડાયક ક્ષાત્રતેજની ઉણપ દેખાવા લાગી અને લશ્કરી તાલીમના અભાવે મગધ સામ્રાજ્યની લડાયક વૃત્તિના અંત આન્યા. દિગ્વિજયના યુગ પૂર્ણ થયા, ધર્મવિજયને યુગ શરૂ થયા અને આમ છેવટે મગધ સામ્રાજ્ય પર મોર્ય સત્તાના સૂર્ય સદાને માટે અસ્ત પામ્યા. Jain Educationa International For Personal and Private Use Only / Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ કલિંગદેશમાં જૈનધર્મ કલિંગમાં જનધર્મ” એ શબ્દ મુખ્યતઃ ખારવેલને ઇતિહાસ રજા કરે છે, આથી એમ સમજવાનું નથી કે તેના પહેલાં કલિંગમાં જૈનધર્મ ન હતો; આથી ઊલટું એને હાથિગુંફા જેવા ઐતિહાસિક શિલાલેખ અને ત્યાં ઉભેલાં સ્થાપત્ય તથા શિલ્પની ઈ.સ. પૂર્વે ચોથા અને પાંચમા સૈકા સાથેની સામ્યતા તેમજ જેનશામાંના મહાન પવિત્ર ગ્રંથે ઉપરથી જે આપણે ચોકખું તારવી શકીએ છીએ તેનો અસ્વીકાર કરવા બરાબર છે. આમ છતાં કબૂલ કરવું જોઈએ કે હાથિગુફાને ખારવેલનો શિલાલેખ અને વર્ગપુરીનો તેની પત્નીનો શિલાલેખ એ બે સાધનો સિવાય અન્ય કોઈ ચક્કસ સાધનો આપણું અનુમાન માટે મળતાં નથી." આગળ દર્શાવ્યા પ્રમાણે ભ૦ મહાવીર પછી શિશુનાગ, નંદ, મૌર્ય અને અન્ય રાજાઓ થયા જેમાંના ઘણાખરા દંતકથાનુસાર પોતાની સત્તા દરમિયાન જૈન ધર્મના અનુયાયી કે તેને મદદ આપનાર હતા. આ દંતકથાઓને તથા આ ઈતિહાસને ઘણું જેન અને અર્જન લેખકે ટેકો આપે છે, છતાં મહાન ચેદિર રાજા ખારવેલ કે જે પોતાને પિતાના લેખમાં જેન તરીકે રજૂ કરે છે તેની સાથે ચંદ્રગુપ્ત સિવાય બીજા કેઈને ઐતિહાસિક દૃષ્ટિએ મૂકી શકાય તેમ નથી. હાથિjફ પરનો લેખ સમ્રાટ ખારવેલે કેટલા વખત પહેલાં, ક્યારે અને કેટલો સમય રાજ્ય કર્યું અને તે જૈન હતો કે નહિ તેની ઐતિહાસિક સાબિતી પૂરી પાડે છે. તે કલિંગને મહાન રાજા હતા તેની તે કોઈના પાડી શકે તેમ નથી, પરંતુ કલિંગની ચિકકસ હદ આલેખવી અસંભવિત છે. મોર્ય શહેનશાહતના અંતમાં કલિગે ખારવેલની આગેવાની નીચે બળવો કર્યો અને તે રવતંત્ર થયું. તેલંગાનની ઉત્તર પૂર્વધાટ અને બંગાલ ઉપસાગર 1. Let it be clear from the very beginning that it is really not desirable and practically impossible to trace out chronologically the progress of Jainism in Kalinga. All that is required is to lay our hands on whatever historical monuments, small or great, ancient or modern, that are available at present, and draw our infererces from them, keeping in view as far as possible the contemporary historical atmosphere of the time. 2. We know the Cedis as the well-known Vedic and classical ruling family which seems to have migrated into Orissa from Mahakosala, where they are also found in later history. "It is certain that one of the seats of the Cedis was near about Orissa in very ancient times."JB0.R.S, xiii., p. 223. ૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ વચ્ચેના કિનારાના પ્રદેશને કલિંગની હદ ઠરાવવી તે અક્કસ છે. ગેદાવરીની ઉત્તરે પથરાત અને બંગાલ ઉપસાગરને અડતે જમીનપ્રદેશ તે સમયે કલિંગ નામે ઓળખાતો. ટૂંકમાં હાલના ઓરિસા અને જામ પ્રદેશને તે સમયના કલિંગના નામે ઓળખાવી શકાય. હિંદના પ્રાચીન સ્મારકમાં” ખારવેલને શિલાલેખ “એક મહાન વિશિષ્ટ છતાં ગુંચવણ ભર્યું સમારક છે.”૨ ખારવેલનું નામ તીર્થકર મહાવીરના અનુયાયીઓમાં રાજા તરીકે જાનામાં નાનું છે. મોર્ય સમય પછીના રાજાઓ અને તે સમયના જૈન ધર્મના પ્રતાપને વિચાર કરતાં ખારવેલને શિલાલેખ દેશમાં મળી આવતે એક અગત્યને અને એક જ લેખ છે. જૈન ઇતિહાસની દૃષ્ટિએ તે અનુપમ છે અને હિંદની રાજકીય તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ પણ તેની અગત્યતા અપૂર્વ છે. સર અશુતેશ મુકરજીના શબ્દોમાં “એતિહાસિક શાળના સાધન રૂપ એવા લિપિશાસ્ત્રના ક્ષેત્રમાં કે જે વડે ભલાઈ ગયેલ અજાયબ લિપિમાં લખાયેલા લેખ શોધાયા છે અને ભૂતકાળના દરવાજા ખુલ્લા મૂકાયા છે તેમાં પણ સમ્રાટ ખારવેલને હાથિગુંફાને શિલાલેખ ખૂબ ધ્યાન ખેંચે છે. ઈ.સ. પૂર્વે બીજા સૈકામાં લખાયેલ આ લેખમાં એરિસાના આ સમ્રાટનું નાનપણથી સાડત્રીસમાં વર્ષ સુધીનું અર્થાત તેના રાજ્યકાળના તેર વર્ષ સુધીનું વૃત્તાંત મળે છે. આ લેખ ખડકના મૂળ પર કેતરે છે અને ઈ. સ. ૧૮૨૫ માં મી. આલિંગની પ્રાથમિક શોધ પછી એક સૈકાથી જાણીતા થયે છે, અને ત્યાર પછી અભ્યાસીઓએ તેનો અભ્યાસ પણ કર્યો છે. તે દ્વારા જે એતિહાસિક સામગ્રી મળી છે તે ખાસ અગત્યની છે કારણ તેમાં તેને સમયને મગધના રાજા, મથુરાના ગ્રીક રાજા, ગેરથગિરિ (બરાબર ટેકરીઓ) અને રાજગૃહના કિલ્લાઓ, પાટલીપુત્ર પરના ગંગા નદી પરના મહાલ અને દખણના રાજા સાતકર્ણિ આદિના ઉલ્લેખ છે. બ્રાહ્મી લિપિમાં લખાયેલ અશોકના શિલાલેખથી બીજે નંબર અને ઈ. સ. ચોથા સૈકાના સમુદ્રગુપ્તના શિલાલેખેની સમાન પક્તિના આ શિલાલેખની શોધથી અનેક અભ્યસનીય પરિણામ પ્રાપ્ત થયા છે”૩ હિંદી પ્રજાના અખંડ સ્મારક સ્વરૂપ અને ઐતિહાસિક સંબંધ દર્શક બનારસ અને પુરી એ બે યાત્રાધામ છે; પ્રજાની આંતરિક ભક્તિ અહીંજ અનેક પ્રકારે ઠલવાઈ છે અને પ્રજાના બુદ્ધિ તથા હાર્દને અહીંજ વિકાસ સધા છે. અમને માનવાને કારણે છે કે ઓરિસા કે જે હમણાં તેના જેરૂસલેમ જગન્નાથના કારણે હિંદુધર્મને બગીચે છે કે તે ઈ.સ. પૂર્વે ત્રીજા સૈકાથી ઈસ. આઠમા-નવમા સૈકા સુધી બદ્ધ અને જૈન ધર્મની અસર નીચે હતે. મહાન અશોકના ઈ. સ. પૂર્વે ૨૬ર ના કલિંગ પરના વિજ્યના કારણે બૌદ્ધ ધર્મની ત્યાં અસર હતી. પરંતુ તેના વિદેહ પછી મોર્ય 1. C.H.I, i., p. 601, 2, Ibid., p. 534. 3. J.E.O.R.S., , pp. 9-10, 4. J.A.S.B., Xxvii., Nos. I to V (1959), p. 186. 5. Ganguly, Orissa and her Remains-Ancient and Mediaeval, p. 17. Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૩૯ શહેનશાહત ડેલી ઉઠી અને અશોકના બદ્ધ ધર્મ સામે બ્રાહ્મણ ધર્મના ખાસ રક્ષક મનાતા રાજપુરેહિત પુષ્યમિત્રના હાથમાં રાજ્યસત્તા આવતાં તેણે તેના પર ફટકે લગા. તે પણ પિતાને અમલ નિષ્કટક ન ચલાવી શકે. મૌર્ય શહેનશાહત અસ્ત થતાંની સાથે દક્ષિણમાં મહાન આંધ્રુકુળ તથા પૂર્વ-દક્ષિણ પ્રદેશમાં મહામેઘવાહન ખારવેલનું પ્રભાવશાળી ચેદિકુળ જેરમાં આવ્યું. આ ચેદિકુળ ઉત્તરમાં જમાવેલ બ્રાહ્મણધર્મ પર પ્રત્યાઘાત કરનાર નીવડ્યું. આમ ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મો કાલિંગમાં હતા, જેમાં જૈનધર્મ એ રાજધર્મ હતો. હ્યુએન્સગ જેણે ઈ. સ. ૬૨૯ થી ૬૪૫ માં કલિંગની મુલાકાત લીધી હતી તે ચીની મુસાફર ત્યાંની જેનેની મોટી સંખ્યાનો પુરા આપે છે અને તેને જૈનેના મહાન મથક તરીકે રજૂ કરે છે તે જણાવે છે કે ત્યાં “ઘણું પ્રકારના અનેક નાસ્તિક હતા, જેમાં નિચે તે મોટી સંખ્યામાં હતા.” - માતૃભૂમિ મગધમાંથી દક્ષિણપૂર્વ તરફ કલિંગસુધી થયેલી જૈનધર્મની આ સ્પષ્ટ પ્રગતિ છે. ઓરિસાના સમ્રાટ ખારવેલ અને તેની સમ્રાજ્ઞીના ખંડગિરિ પરના બે શિલાલેખ જેની આ પ્રગતિનો ખ્યાલ આપે છે અને તે ઐતિહાસિક સત્ય આપણું સન્મુખ મૂકે છે. ઈ. સ. પૂર્વે બીજા સેકાના મધ્યમાં અર્થાત્ ઈ. સ. પૂર્વે ૧૮૩ થી ૧૫ર તે હિંદના પૂર્વ કાંઠા પર રાજ્ય કરતો હતો. ઉદયગિરિ અને ખેડગિરિની બીજી ગુફાઓ તેમજ ત્યાંના જીર્ણશીર્ણ મંદિરે પણ આની સાક્ષી પૂરે છે. આ બન્ને ટેકરીઓ ભુવનેશ્વરની ઉત્તર પશ્ચિમે પાંચ માઈલ દૂર છે અને એ બન્ને તે ફાટથી જુદી પડે છે જે ફાટ ભુવનેશ્વરથી ત્યાં પહોંચવાના રસ્તાની હારમાં ચાલી જાય છે. આ ઉપરાંત તે ટેકરીઓ પર રહેતી અનેક જાતે, જે હલકી જ્ઞાતિઓમાં આજે ઉતરતું સ્થાન ભેગવે છે તેમનાં નામે જૈનોના પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથ અંગ અને ઉપાંગમાં મળે છે, જ્યાં તેમની ભાષા મ્યુચ્છ ગણાવી છે.પ ખારવેલ શિલાલેખ પહેલે અને સૌથી મોટો છે, જે જૈન પદ્ધતિ અનુસાર મંગલથી શરૂ થાય છે. છેલ્લા તીર્થકર મહાવીરના નિર્વાણ પછી એ વષ એરિયામાં જૈન ધર્મ દાખલ થશે અને તે પછી તે રાજધર્મ બળે તે આ સાધન સાબીત કરે છે. સ્વર્ગપુરી પર બીજો લેખ સાબીત કરે છે કે ખારવેલની પટરાણીએ કાલગના શ્રમણ માટે એક મંદિર અને ગુફા બંધાવી હતી. 1. Mazumdar, Hindu History, p. 636 (2nd ed.). 2. C.H., i, pp. 518, 534. 3, Bea, Si Yu Ki, if, p. 208. 4. J.B.O.R.S, xiii., p. 244. 5. They have been identified with Suari of Pliny and Sabarai of Ptolemy. For the reference of the Jaina literature see Weber, I.A., xix., pp. 65, 69; XX., pp. 25, 368, 374. Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ હાથિગુંફા પરના શિલાલેખની વિગતમાં ઉતરતા પહેલાં આપણે આસપાસનાં ખંડિયેરે શું માહિતી પૂરી પાડી શકે છે તે તપાસીએ. જીલ્લાગેઝેટિયર અનુસાર મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં કેટલાક જેનો અહીં વસ્યા એ ચોક્કસ છે, કારણ કે ઉદયગિરિ અને ખંડગિરિન રેતી આ પથ્થરની ટેકરીઓ અનેક વિશ્રામસ્થાન રૂ૫ ગુફાઓથી ઘેરાયેલી છે; જે ઘણું ખરી મોર્યસમયની બ્રાહ્મી લિપિના શિલાલેખ ધરાવે છે. તે બધી જૈનના ધાર્મિક ઉપગમાટે રચાયેલ જણાય છે; કારણ કે અનેક સૈકાઓ સુધી જૈન સાધુઓએ તેને ઉપયોગ કર્યો છે.' ઓરિસાના જૈન અને બૌદ્ધ કલાવિધાનની પ્રગતિમાં આ ગુફા મંદિરે ખાસ યાન ખેંચે છે. અહીં બૌદ્ધ અને જૈન એ બન્નેની આપણે વાત કરીએ છીએ કારણ કે ખંડગિરિની કેટલીક ગુફાઓ રાનગુંફા અને અનંતગુંફાની માફક બે-વૃક્ષ, બૌદ્ધ ત્રિશૂલ, તૂપ અને લાક્ષણિક સ્વસ્તિક આદિ નિશાનીઓ માટે પ્રખ્યાત છે. - ઈ. સ. પૂર્વે પાંચમા સૈકાથી માંડી ઈ. સ. પાંચમા છઠ્ઠા સૈકા સુધી આમજ દેખાય છે. ખડગિરિ અને ઉદયગિરિની ટેકરીઓ જે બધી ખંડગિરિ નામે ઓળખાય છે તેમાં આ ગુફાઓ આવેલી છે. ઉદયગિરિમાં ૪૪, બંડગિરિમાં ૧૯ અને નીલગિરિમાં ૩ ગુફાઓ છે. તેમની સંખ્યા, કાળ તથા કેતરકામને લીધે આ ગુફાઓ પૂર્વહિંદમાં ખાસ ધ્યાન ખેંચે છે. પ્રાચીન સમયમાં બૌદ્ધ અને જૈન સાધુઓ આમાં રહેતા અને કલાવિધાનની દૃષ્ટિએ આમાંની કેટલીક ઈ. સ. પૂર્વે બીજા અને ત્રીજા સૈકામાં કરેલી જણાય છે. મી. ગંગુલી કહે છે કે હાથિગુફાના લેખ પહેલાં અર્થાત્ ઈ. સ. પૂર્વે ચેથા યા પાંચમા સૈકામાં આમાંની કેટલી ગુફાઓ અસ્તિત્વમાં આવી હશે તે તે ખોટું નથી, કારણ કે સાંપ્રદાયિક દૃષ્ટિએ કેઈપણ કારણે ગુફાઓની જગ્યા પવિત્ર બનેલી હોવી જોઈએ.”પ શકાઓનો સમય નક્કી કરે મુશ્કેલ છે અને તેમાં બૌદ્ધ અને જૈન સેળભેળ થવાથી વધુ મુશ્કેલી ઉભી થઈ છે. ગુફાઓની ભીંત પર બૌદ્ધ દંતકથાઓની આકૃતિઓ અને જૈન તીર્થંકરનાં ચિત્રે કરેલાં જણાય છે. અંડગિરિ ટેકરી પરની જૈન ગુફામાં ભવ્ય સ્થભે છે. લગભગ આ બધી ગુફાઓનું ખાસ લક્ષણ એ જણાય છે કે તેની આગળની પરસાળની ત્રણે બાજુએ એક થી દોઢ ફુટ ઉંચે બેઠક રાખવામાં આવી છે. પરસાળની બે ભીત એવી કોતરેલી છે કે તેનું શિખર કબાટ જેવું દેખાય છે. બદ્ધ અને જૈન સાધુઓના ટૂંક પરિગ્રહની સામગ્રી મૂકવા આ વ્યવસ્થા હોવાને સંભવ છે. કલાવિધાનની દષ્ટિએ તેની વિગતેમાં પછી “ઉત્તરની જૈન કળા” એ પ્રકરણમાં ઉતરીશું. હાલ તે આપણે 1. B.D.G.P, p. 24. 2. Ganguly, op. cit., p. 31. 3. Ibid., pp. 40, 57. 4. B.D.G.P, p. 251. 5. Ganguly, op. cit., p. 32, Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉદયગિરિ ઉપરની રાનિર્ગુફાના ઉપરના ભાગમાંની કેવાળને નમૂનો શ્રી, મિત્રના સે જન્યથી–એન્ટિકવીટીઝ એફ એરિસ્સા. Inશ ન ખંડગિરિ ઉપરની જૈન ગુફા શ્રી, મિત્રના સૌજન્યથી–એટિવીટીઝ ઓફ એરિસ્સા. Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૪૧ મી. ગંગુલીની ટીકા ઉમેરી વિરમીશું કે “ગુફાઓ દેખાવમાં સાદી છતાં ભવ્ય છે અને ભૂતકાળના એના રહેવાસીઓના જીવનને બંધબેસતી છે.” ખંડગિરિ ગુફાઓમાં સત્વર અથવા સબંખ, નવમુનિ અને અનંત એ ત્રણ અગત્યની છે; તેમાંની પ્રથમ બે પર સ્પષ્ટ જૈન ચિહે છે જ્યારે છેલ્લી પર બૌદ્ધ ચિન્હો છે, કારણ કે પાછલી ભીંતપર સ્વસ્તિક અને ત્રિશૂળ ચિતરેલાં છે. જો કે પહેલા વસ્તિકની નીચે એક નાની ઉભી ખંડિત પ્રતિમા છે જે જીલ્લાગેઝેટિયર પ્રમાણે જેના વિશમાં તીર્થકર પાર્શ્વનાથને મળતી આવે છે. તે ગુફાની હદ ટેકરીના ઉત્તર તરફના ભાગથી સરખી કરી લેવામાં આવી છે, જેમાં જૈન સાધુઓ તથા તીર્થંકરની પ્રતિમાઓ છે; તે ઉપરાંત કેતરકામની દરેક કમાન નાગની બે ફણોની વચ્ચે આવે છે જે પાર્શ્વનાથનું લાંછન મનાય છે. બાજુની ભીંત તથા કમાન વચ્ચેની જગ્યા પિતાના હાથમાં અર્થ લઈ જતા વિદ્યાધરેથી પૂરાઈ છે. સલ્તર ગુફા દક્ષિણ બાજુના અંદરના ખંડમાં કોતરેલી છે, જેમાં લાંછન સહિત તીર્થ કરેની આકૃતિઓ છે, જ્યારે નવમુનિ યા નવસંતની ગુફા એક સળંગ પરસાળવાળી, પરંતુ બે ખંડની એક સાદી ગુફા છે. એક ફુટ ઉંચી અને સાદા કેતરકામવાળી શાસન દેવી સહિત દશ તીર્થકરની પ્રતિમાઓ તેમાં છે. પાર્શ્વનાથ તે નાગની ફણાને લઈ તરત ઓળખી શકાય છે, તે વધારે પૂજ્ય ગણાવ્યા છે કારણ કે તેમની પ્રતિમા બે વાર કેતરાએલી છે." આ ઉપરાંત આ ગુફામાં બે પ્રખ્યાત શિલાલેખો છે. તેમાંનો એક પ્રખ્યાત ઉદ્યોતકેશરિદેવના પ્રગતિમાન અને વિજયી રાજકાળના અઢારમા વર્ષને છે.”૬ બેય શિલાલેખ “આર્યસંઘના ગ્રહકુળના દેશીગણ શાખાના આચાર્ય કુલચંદ્રના શિષ્ય શુભચંદ્રનું નામ ધરાવે છે, બન્ને શિલાલેખ એકજ તારીખના અર્થાત્ ઈ. સ. દશમાં સેકા લગભગના હવા સંભવ છે. આ ગુફાની પેલીમેર બારભુજી અર્થાત્ બાર હાથવાળી ગુફા આવે છે, તે ગુફામાં પરસાળની ડાબીબાજુ બાર હાથવાળી એક સ્ત્રીની પ્રતિકૃતિ છે. નવમુની ગુફાની માફક આમાં પણ શાસનદેવી સહિત પદ્માસને બેઠેલ તીર્થકરની પ્રતિમાઓ છે અને પાછલી 1. Ganguly, op. cit., p. 34. 2. Cf. Chakravarti (Mohn Mohan), Notes on the Remains in Dhauli and in the Caves of Udayagiri and Khandagri, p. 8. 3. B.D.G.P, p. 263. 4. The sculptures are the Jaina Tirthankaras with all their Sāsana-devis and do not resemble Bauddha symbols as believed by the editor of The Archacological Survey Report, xii, p. 81. 5. B.D.G.P, p. 262. 6. EI, xii., p. 166. 7. Ibid. 8. Ganguly, op. cit., p. 60. Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર. ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ભીંત પર દેવી વિના નાગની સાત ફણોના ફટટેપવાળી પાર્શ્વનાથની ઉભી પ્રતિમા છે. શાસનદેવી અને લાંછનવાળી તીર્થંકરની દરેક પ્રતિમા સરખી અર્થાત્ ૮ થી ૯ ઇંચની છે, જ્યારે પાર્શ્વનાથની પ્રતિમા ૩૧ ઈંચની છે જે તેમના પ્રતિના અપ્રતિમ માનનું સૂચક છે.' આની સાથે દક્ષિણે ત્રિશૂલ ગુફા છે, તેની પરસાળની ભીંત પરનું તરકામ સારું નથી અને તેની અંદરના ભાગની બેઠક એ ખાસ બાબત છે. તે બેઠક ઉપર સાતફણ પાર્શ્વનાથ અને મહાવીર આદિ ચોવીસ તીર્થકરેની હારમાળા આવેલી છે. આ હારમાળામાં પણ પાર્શ્વનાથને ત્રેવીસમાં તીર્થકર તરીકે મહાવીરના પહેલાં બેસાડવાના બદલે પાછળની ભીતની મધ્યમાં બેસાડી તેમને ખાસ મહત્ત્વ અપાયું છે. પંદરમાં તીર્થકરની પ્રતિમાને નીચેને ભાગ પગથીપર કરેલી બેઠકથી ઢંકાઈ ગયા છે જે બેઠક પર સુંદર કતરેલી ત્રણ આદિનાથની પ્રતિમાઓ છે. આ હારમાળાની પ્રતિમાની રચના બાજુની ગુફા કરતાં વધારે સૂમ છે. - નવમુનિ ગુફાની લગભગ તારીખનો લાલતેંડુ-કેશરિની ગુફા યા સિંહદ્વાર પર ઉતકેશરિને લેખ મળે છે. જીલ્લાગેઝેટિયર અનુસાર એ નરપતિ લાલતેંડુ-કેશરિપરથી નામાભિધાન પામેલ બે માળની ગુફા છે, જેના પહેલા માળના ઓરડામાં તીર્થકરેની પ્રતિમાઓ કરેલી છે જેમાં પાર્શ્વનાથ મુખ્ય છે. ગુફાના તળિયાથી ૩૦ થી ૪૦ ફુટ ઉંચે તેની પાછળની ભીંતે દિગંબરપંથની પ્રતિમાઓની હારમાળાની ઉપર તે કતરેલી છે.* લેખની બરાબર રક્ષા ન થવાથી તેની છેલ્લી લીટીના થોડાક શબ્દો તૂટેલો છે, જેમ છે તે પ્રમાણે તે જણાવે છે કે “પ્રખ્યાત ઉકેશરિના વિજયી રાજ્યના પાંચમા વર્ષમાં પ્રખ્યાત કુમાર પર્વત પર જીર્ણ તળાવ તથા મંદિરનો પુનરુદ્વાર થયું હતું અને ત્યાં જ વીસ તીર્થકરોની પ્રતિમાઓ બેસાડી હતી. પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરતી વખતે......... જસનંદિ..............” લેખમાં દર્શાવ્યા મુજબ ઉતકેશરિ કાંતે જૈન સંપ્રદાયને હોય કે તેને રક્ષક હોય. ઐતિહાસિક શાળાના આધારે આ લેખના ઉતકેશરિને કેઈપણ ઐતિહાસિક 1. B.D.G.P., op. and loc. cit. 2. Ibid. 3. Ibid. CJ. Chakravarti (Mon Mohan), op. cit., p. 19. 4. It may be that at the time of Khāravela the great schism, which was followed by the division of the Jaina community into the Digambaras and Śvetāmbaras, had not fully manifested itself, but, as we have seen before, in later history the former were predominant in the south. This is clear from the Jaina caves at Ellora, Badami and such other places. 5. We learn from line two of the inscription that the ancient name of Khandagiri is Kumāraparvata. The Häthigumphā inscription of Khāravela mentions Kumāraparvata as the ancient name of Udayagiri. The twin hills seem to have been known as the Kumāra-Kumāri. parvata up to the tenth or eleventh century A. D. 6. E, I, xii., p. 167. Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૪૩ વ્યક્તિ તરીકે ઓળખાવવાનાં પૂરતાં સાધના નથી. એટલું તો સ્પષ્ટ રીતે કહી શકાય કે ઈ. સ. ૨૦૦ થી-આંધ્રાના સમયથી ઈ. સ. ના સાતમા સૈકા સુધીના ઘણા ખરા ઓરિસાના ઇતિહાસ અંધારામાં છે. જો કે માદલા પાજી અર્થાત્ જગન્નાથના મંદિરના તાડપત્રના હેવાલ અનુસાર એરિસા ઇ. સ. સાતમી થી બારમી શતાબ્દિ સુધી કેશર અર્થાત્ સિંહવંશના હાથ નીચે હતા; પરંતુ તે વંશની વિગતમાં ઉતરવું એ આપણા ક્ષેત્રબહાર છે. તેમ છતાં પણ ભુવનેશ્વર તેમજ અન્ય સ્થાનામાં અનેક ભન્ય ખંડેરા એ દોલતમંદ અને સુધરેલ મહાન રાજ્યની પ્રતીતિ કરાવે છે. આ ભન્ય મંદિશ તે સમયમાં હિંદુ ધર્મ ત્યાં કેવા પગદંડો જમાન્યા હતા તે દર્શાવે છે, જ્યારે તે સમયનાં બૌદ્ધ ધર્મનાં સ્મારકા નથી, જે દંતકથા અનુસાર થાડાક સૈકા પહેલાં દાખલ થયા હશે. તે સમયે જૈન ધર્મને પણ પ્રજાદયમાં કાં તેા સ્થાન હશે અથવા તે એક પ્રતિસ્પર્ધી ધર્મ હશે, આ વસ્તુ ખંગિરિ અને ઉદયગિરિ પરના શિલાલેખા અને જૈન દેવાની મૂર્તિઓ પરથી તારવી શકાય છે. ઉદયિગિર પરની ગુફાએ પર આવતાં આપણને જણાય છે કે કળાવિધાન અને શિલ્પની દૃષ્ટિએ આ બધી એરિસાની ગુફાઓ અગત્યની છે; જેમાં રાનિ નુર યા રાનિર્ગુફા વિશેષ પ્રખ્યાત છે કારણ કે મનુષ્યની વિવિધ ક્રિયાએનાં દૃશ્યો તેનાં ભવ્ય કેવાળ માંહેનાં કોતરકામમાં સમાયેલાં છે. આમાં પણ કેવાળમાંના શિલ્પના ત્રણ નમૂના તથા નીચેની આરડી પરનું નકશીકામ ખાસ આકર્ષક છે. વાગેઝેટિયર મુજબ “ ઘણે અંશે ખંડિત એવા આ દેખાવા એકાદ ધાર્મિક પ્રસંગે શહેરમાં પસાર થતી કેઈ સાધુ પુરૂષની સવારી બતાવે છે, જેમાં લેાકેા પોતાનાં ઘરેમાંથી એમના દર્શનાર્થે જોઈ રહ્યા છે, ઘેાડાઓને દોરવામાં આવ્યા છે, હાથી પર સવારી કરવામાં આવી છે, રક્ષકો પહેરો ભરે છે અને પ્રજાજના પુરૂષો અને સ્ત્રીઓ જોડેલે હાથે સંતની પાછળ ચાલે છે અને સ્ત્રીએ ઉભી રહી અથવા એસી થાળમાં ફળ તથા આહારને અર્ધ્ય તરીકે ધરી આશિર્વાદ માંગે છે.”૨ ઉપરની પાંખને ૬૦ ફુટ લાંબે નમુના ખાસ આધક છે. હિંદી ગુફાઓમાં આની માફક બીજી કોઇએ શિલ્પશાસ્ત્રીઓમાં આટલી ચર્ચા ઉભી કરી નથી. આ દેખાવેને અનેક રીતે સમજાવવામાં આવે છે, જેની ટૂંક આવૃત્તિ ગણેશ ગુફામાં થયેલી છે. જીવા ગેઝેટિયરના લેખક માને છે કે આમાં પણ પાર્શ્વનાથ અન્ય તીર્થંકરો કરતાં વિશેષ માન્ય થયા છે. ભાવદેવસૂરિના પાર્શ્વનાથ ચરિત, કલ્પસૂત્ર અને સ્થવિરાવલિના સાધનો પરથી પાર્શ્વનાથનું ટૂંક જીવનવૃત્ત વિચારી લેખક અનુમાન તારવે છે કે મધ્યકાલીન જૈન દંતકથાઓ ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથને પૂર્વ હિંદની ( કલિંગસહિત ) સાથે જોડે છે,પ 1. Cf. B.D.G.P., p. 25. 2. Ibid., p. 254. 3. Ibid. Cf. Chakravarti (Mon Mohan), op. cit., pp. 9-10. 4. See also Hemacandra, Trishāshti-Salakā, Pava IX, pp. 197-201. 5. તત્રાજ્ઞાસાત ટ્ટિાવિટેશાનામેવાનાયકઃ .--Ibid., . 95, p. 199. Jain Educationa International For Personal and Private Use Only / Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ તેથી નીચેનાં અનુમાન ગેરવ્યાજબી નહિ ગણાયઃ હાથીવાળા દેખાવ પાર્શ્વનાથના ભાવી પત્ની પ્રભાવતીને તેના સગાં તથા પાશ્ર્વરક્ષક સહિત રજૂ કરે છે; પછીનેા દેખાવ કલિંગના રાજાથી તેનું કરાતું હરણુ બતાવે છે; ચાથા દેખાવ જંગલમાં શિકાર કરતા પાર્શ્વનાથ દ્વારા તેની થતી રક્ષા રજા કરે છે; પછીના દેખાવ લગ્નોત્સવનાં જમણુ આદિ ઉપભાગ દર્શાવે છે; સાતમા દેખાવ લગ્નક્રિયા બતાવે છે અને નીચેની પાંખ પરના આડમે દેખાવ તીર્થંકર તરીકે પાર્શ્વનાથને વિહાર અને તેમને મળતાં વિવિધ માનનું સૂચક છે. આ ઉપરથી એમ અનુમાન દોરી શકાય કે આ દેખાવા પાર્શ્વનાથ કે તેમના કેાઈ વિનયી શિષ્યને લગતા હેાય, જો કે ‘પ્રાચીન અને મધ્યકાલીન એરિસાના અવરોધા’ના કર્તાને આ અનુમાન વધારે પડતું લાગે છે,૨ કેમકે અગાઉના પ્રમાણા અનુસાર આ ગુફા ૌદ્ધ ગુફા તરીકે ખ્યાતિ પામેલી છે. આવીજ ગુંચવણ ગણેશગુંફાની ખાખતમાં છે, સિને નુરની માફ્ક આ ગુફાના કોતરકામ પર ફિલ્મ સિપાઈ એના દેખાવથી જ્વાગેઝેટિયરને લેખક અનુમાન દોરે છે કે આ દેખાવ મધ્યકાલીન દંતકથાનુસાર કલિંગના યવન રાજા દ્વારા થતા પ્રભાવતીના હરણ અને જેનેના ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા તેનો છુટકારા રજૂ કરે છે.જ જ્યારે આપણે કલ્ટ સિપાઇને પરદેશી તરીકે ઓળખીએ છીએ ત્યારે એ અનુમાન દૃઢ થાય છે કે દંતકથાનુસાર પાર્શ્વ યવનરાજ પાસેથી રાજકુંવરીને છેડાવી હોય. મી ગંગુલી આ ગુફાને ઊલટી બોહોની કહે છે. તેના મત પ્રમાણે કળાવિધાન વિના સંકોચે બૌદ્ધ સર્જન છે. એમ પણ સંભવ છે કે જૈન સાધુઓએ પોતાના પ્રખ્યાત તીર્થંકરના જીવનવૃત્તના દૃસ્યેા પોતાની ગુફાઓમાં કારી કાઢ્યાં હાય. આના પછી શિલ્પની દૃષ્ટિએ જયવિજય, સ્વર્ગપુરી, વ્યાઘ્ર અને સર્પગુફાએ આવે છે. સ્વર્ગપુરી સિવાયની કોઇપણ ગુફા ઐતિહાસિક અગત્ય ધરાવતી નથી, પરંતુ વ્યાઘ્ર ગુફા પર એક બૌદ્ધ લેખ છે અને ડૉ ગ્યુસન તથા ડા॰ અર્ગેસના મત અનુસાર “ વ્યાઘ્ર અને સર્પગુફાએ આ ટેકરી પરની જૂનામાં જાની ગુફાએ છે.”૬ આ સાથે એટલું પણ ઉમેરવું જોઇએ કે સર્પગુંકા કે જે હાથીગુફાની પશ્ચિમે છે તેની પરસાલ એવી રીતે કાતરેલી છે કે પાર્શ્વના લાંછન એવા સર્પના મસ્તકની ત્રણ ફણા જેવું લાગે છે. 1. B.D.G.P., p. 256. 2. Ganguly, oh. €it., p. 39. 3. યવનો નામ યુન્તિ:—Hemacandra, op. and loc, cit. 4. B.D.G.P., op. and loc. it. “This scenic frieze appears to be the early story of that developed in the upper storey in the Rani Gumpha.”—Chakravarti(Mon Mohan), op. ci., p. 16. 5. Ganguly, op. cit., p. 43. 6. Fergusson and Burgess, Cave Temples of India, p. 68. 7. B.D.G.P, p. 260. Jain Educationa International For Personal and Private Use Only / Page #196 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મિત્રના સૌજન્યથી–એન્ટિકવીટીઝ ઓફ એરિસા. ઉદયગિરિ ઉપરની સ્વર્ગપુરી ગુફાઓ Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ કોલિંગદેશમાં જૈનધર્મ ૧૪૫ સ્વર્ગપુરી ગુફામાં ત્રણ શિલાલેખે છે જેમને પહેલે કલિંગના સમ્રાટ ખારવેલની પટરાણીને છે. આ પરથી જણાય છે કે જૈન સંપ્રદાયની સેવા કરવાના ઉમદા કાર્યમાં તે પિતાની પટરાણીને પણ જેતે. આ ઉદાર અને ધાર્મિક વૃત્તિની સ્ત્રી જે લાલાકની પુત્રી હતી તેની સ્મૃતિ, આપણે હવે જોઈશું તેમ તેણે પિતે બંધાવેલ ગુફા અને જેન મંદિર ઉલ્લેખ કરતા નાના શિલાલેખ વાળી ગુફા સાથે જોડાયેલી છે. બંગાલ જીલ્લાગેઝેટિયરના પુરિવિભાગના છપાયેલ નકશા પ્રમાણે ડૉ. બેનરજી આને મંચપુરી ગુફા કહે છે અને કેટલાક વખત પહેલાં તે સ્વર્ગપુર તરીકે જાણતી હતી.' ડ, પ્રિન્સેપે તેને વૈકુંઠગુફા તરીકે અને મિત્રે વૈકુંઠપુર તરીકે ઓળખાવી છે. આમ જુદા જુદા નામે ખુલાસો કરતાં બેનરજી કહે છે કે “આ ગુફાના સ્થાનિક નામે દરેક જમાનો બદલાયાં છે. જેમાં એક નામ ભૂલાયું તેમ નવું ઉમેરાયું છે. સાચી રીતે તો આ ગુફા બે માળ તથા બાજુની પાંખવાળી ગુફાનો ઉપરનો ભાગ માત્ર છે, પરંતુ સ્થાનિક લોકો જુદા જુદા ભાગેને જુદા જુદા નામો પણ આપે છે.” પહેલે લેખ આગળના બીજા અને ત્રીજા દરવાજા વચ્ચેની ઉપસેલી જગ્યા પર કરેલ ત્રણ લીટીમાં છે અને તે બતાવે છે કે “કલિંગના શ્રમણ માટે એક ગુફા તથા અરિહંતનું એક મંદિર હસ્તિસાહસ (હસ્તિસાહ) ના પત્ર લાલાકની પુત્રી અને ખારવેલની પટરાણીએ બનાવ્યાં છે.”પ બીજી અને ત્રીજી ને માત્ર બે ગુફાઓ વિષે છે, જેમાંની એક “કલિંગના નિયંતા, રાજા કુડેસીરી અને બીજી યુવરાજ વડુખ એમ બે નામ સૂચવે છે. સામેની ભીંતપર પહેલી અને નીચેના માળની બાજુની ભીંતપર બીજી ગુફા આવેલી છે. બેનરજીના મત મુજબ આ ત્રણે શિલાલેખેની લિપિ “ખારવેલના હાથીગુંફાના શિલાલેખ પછી થોડા વખતની છે.”૮ આ બધા સાધને કલિંગ પરના પ્રભાવશાળી જૈન વંશની હસ્તીની સાબિતી છે. આ વંશ કયાં સુધી ચાલ્યો અને તે પછી કયે વંશ આવે તે જાણમાં નથી, પરંતુ છેલ્લાગેઝેટિયર જણાવે છે કે “ઓરિસા અને કલિંગ ઈ. સ. બીજા સૈકામાં આંધ્ર વંશ નીચે હતા, જેના રાજ્યકાળ દરમિયાન બુદ્ધ ધર્મ દાખલ થયાનું કહી શકાય. ટિબેટના હેવાલાએ એક દંતકથા સાચવી છે તે એ કે આંધ્ર દરબારમાં ઈ. સ. ૨૦૦ માં થયેલ મનાતા નાગાર્જુને ઓટિશના રાજાને પિતાના ૧૦૦૦ પ્રજાજનો સહિત બુદ્ધ ધર્મમાં આ. પ્રજાજનોનું આ ધર્મપરિવર્તન રાજાના દાખલાથી સહેલું બન્યું હોવું જોઈએ.”૯ 1. E.I., xiii., p. 159. 2. J.A.S.B., vi, p. 1074, 3. Mitra, Antiquities of Orissa, ii., pp. 14-15 4. E.I., xiii., op. and loc. cit. 5. ૩૪ત સાથે વાત ન સમજાન સે . . . સિર-શ્વાસ ચાહિસિના વારિત.–Ibid. 6. E..., xiii., p. 160. 7. Ibid., p. 161. 8. fbid., p. 159. 9. B.D.G.P, p. 25. Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આપણી સમક્ષ પડેલા આવા ઐતિહાસિક પુરાવા પરથી સમ્રાજ્ઞીના પિતા તરફનું સગુંવહાલું પણ જૈન હોય એવું અનુમાન વધારે પડતું નથી. આપણે પાછળ જોઈશું તેમ તે પણ એક મહાન રાજકુટુંબ હોવું જોઈએ કે જેની સાથે ખારવેલે પિતાને વૈવાહિક સંબંધ જોડ્યો હતે. આ ટેકરીઓ વિષેની એક લાક્ષણિકતા પર ભાર મૂકવો જોઈએ. જીલ્લાગેઝેટિયર પ્રમાણે “ખંડગિરિમાંની કેટલીક ગુફાઓમાં જૈન પ્રતિમાઓ છે, જે ગુફા નિર્માણ પછીની હોય તે પણ તે મધ્યકાલીન જૈન તીર્થકરેની મૂર્તિની રસપ્રદ સાબિતી છે; અને જે ગુફાઓ જેટલી જ પ્રાચીન હોય તે તે તીર્થકરે અને તેમના પરિવારના પ્રાચીન તમ નમૂના છે. મૂર્તિઓમાં પણ પાર્શ્વનાથ યા તેમનું લાંછન ફટાટોપ આગળ પડતા છે, જોકે બધાય તીર્થકરમાં મહાવીર એ અન્ય ગુફાઓમાં મુખ્ય ગણાયા છે. પાર્શ્વનાથની પ્રધાનતા આ ખંડેરોની પ્રાચીનતા સિદ્ધ કરે છે અને તેમજ હોય તે તે જૈન મૂર્તિવિધાનના અસાધારણ નમૂના છે. મહાવીર પહેલાં ર૦૦ વર્ષે અર્થાત્ ઈ.સ. પૂર્વે ૭૫૦ વર્ષ પર થયેલ પાર્શ્વનાથ વિષે જૈન હેવાલ પણ ટૂંક ખ્યાલ આપે છે. પાશ્વનાથ ચાર વ્રત અને ઉપર તથા નીચે બે વસ્ત્રનો પરિગ્રહ સ્વીકારે છે. આ ગુફામાં આવી છે નજીવી છે, પણ પુરાતત્ત્વવિદની નજરે તે પણ અગત્યની છે.” ૧ “સ્વર્ગ અને મોક્ષના દાતા” અને “સર્વગુણસંપન્ન તથા પવિત્ર પુરુષના દેશના પ્રાચીન અવશેષેપરથી આટલું તારવી શકાય. ખ્રિસ્તાબ્દિ પહેલાં અહીંજ બૌદ્ધ અને જૈન ધર્મની ચઢતી થઈ હતી અને હિંદુ તથા બ્રાહ્મણ ધર્મ પર તેમણે અસર કરી હતી. આ દેશ ત્રાષિમુનિઓને છે કે જ્યાં બૌદ્ધ અને જૈન પ્રભાવને ઉદયાસ્ત થઈ ગયો છે અને તેથી જ સામાન્ય ચિન્હ અને બાહ્ય દેખાવ પરથી ગુફાઓને જૈન કે બદ્ધ કલ્પવી એ અસંભવિત છે, બન્ને સંપ્રદાયને સ્વસ્તિક, વૃક્ષ આદિ સમાન ચિન્હો હોવાથી તે વધુ અસંભવિત બને છે. આ બધાં ઐતિહાસિક સાધને બાજુએ મૂકીએ તોપણ એક વાત તે ચોક્કસ છે કે બ્રાહ્મણ ધર્મનું બૌદ્ધ તથા જૈન સંપ્રદાયે સાથેનું મિલન વિચાર, કળા, કળાવિધાન, શિલ્પ આદિ દરેક પરિસ્થિતિનાં મહાન પરિવર્તનમાં પરિણમે છે અને તે તેની અસરથી પર નથી રહી શકતા. આ પ્રારંભિક નેંધ સાથે હવે આપણે હાથીગુફાના શિલાલેખ પ્રતિ નજર કરીએ પરંતુ તે પહેલાં ખંડગિરિના શિખર પર મરાઠાઓએ બંધાવેલ મંદિર પર ઉડતી નજર નાંખી લઇએ. આ મંદિર એક સૈકા જેટલું જાનું એટલે અઢારમા શતકના અંતમાં બંધાયેલ છે. અન્ય જૈન મંદિરની માફક આ પણ ભવ્ય અને સુંદર છે. “ઓરિસાનાં 1. B.D.G.P., p. 266. ૩. Vana Parva, sec. 114, vv. 4-5. 2. Bralıma Purana, 26th chapter. 4. Mitra, op cit., p. 35. Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી, મિત્રના સૌજન્યથી-એન્ટિવીટીઝ ઓફ એરિસ્સા. ખંડગિરિ ઉપરનું જૈન મંદિર Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૪૭ પ્રાચીન અવશેષોના વિદ્વાન લેખક તે વિષે કહે છે કે “લાકડાની ગાદી પર મહાવીરની શ્યામ ઉભી પ્રતિમા છે. તે મંદિર દિગંબર સંપ્રદાયના જૈન વેપારી મંજુ ચૈધરી અને તેના ભત્રિજા કટકના ભવાનિ દાદુએ બંધાવેલું છે.”૧ ગાદી પર છેની બેઠક પણ છે, જેની પાછળ ઉપસેલી ભીંત છે, તેના પર જૈન તીર્થકરોની પાંચ પ્રતિમાઓ છે. નીચેના ભાગમાં એક નાને ઝરુખે છે, જ્યાં જૂનાં મંદિરનાં અસ્તિત્વને વ્યક્ત કરતાં અનેક અવશે પડેલાં છે. ૨ છેવટે હાથીગુંફા પર આવતાં આપણને જણાય છે કે તે એક કુદરતી ગુફા છે કે જે કળાપૂર્વક સહેજસાજ સુધારવામાં અને મોટી કરવામાં આવી છે. ઓરિસાના પુરી જીલ્લામાં તે ભુવનેશ્વરથી ત્રણ માઈલ દૂર ખંડગિરિની નીચે ટેકરીઓની ઉત્તરે અને ઉદયગિરિની દક્ષિણે છે. કળાવિધાન અને શિલ્પની દૃષ્ટિએ અગત્યની ન હોવા છતાં તે ગુફાના શિખર પર કલિંગના રાજાની આત્મકથા ગાતા મોટા શિલાલેખના કારણે ત્યાંની અન્ય ગુફાઓ કરતાં ખાસ અગત્યની છે. શિલાલેખ થેડા આગળના ભાગ પર અને છેડે ગુફાના છાપરા પર છે, તે હિંદના ઈ. સ. પૂર્વે બીજા સૈકાના ઈતિહાસ પર રેશની ફેકે છે. “જ્યારે ચંદ્રગુપ્ત અને અશોકનાં મહારાજે ડેલી ઉક્યાં હતાં અને ગાદી પચાવી પાડી મોર્ય રાજ્યના અવશેષે પર પુષ્યમિત્ર રાજ્ય કરતે હતું ત્યારે દક્ષિણ હિંદના આંધ્ર લેકે સત્તા જમાવી ઉત્તર તરફ ધસી રહ્યા હતા અને કદાચ માળવા પણ તેમણે જીતી લીધું હતું.” શિલાલેખ જૈન પદ્ધતિ અનુસાર અહંત અને સિદ્ધને પ્રણામ કરી શરુ થાય છે.' લીટનામત મુજબ ખારવેલે જૈન સંપ્રદાયના ઉત્કર્ષ માટે કરેલ કાર્યોની તેમાં નોંધ નથી, પરંતુ જૈન સમ્રાટ ખારવેલના પિતાના સાડત્રીસ વર્ષ સુધી અર્થાત્ રાજ્યકાલના તેરમાં વર્ષ સુધીને ઈતિહાસ છે જેમાં તેની વિવિધ પ્રવૃત્તિઓની નોંધ છે. શિલાલેખની ભાષા અર્ધમાગધી અર્થાત્ જેને પ્રાકૃતની છાંટવાળી અપભ્રંશ પ્રાકૃત છે અને તે ખારવેલના રાજ્યકાલના તેરમા વર્ષનો છે અથવા તે તેના પિતાના સાડત્રીશમાં વર્ષ સાથે સંલગ્ન છે; કારણ કે પંદર વર્ષ પૂરાં થતાં તે યુવરાજ બને છે અને વીશ વર્ષ પૂરાં થતાં વૈદિકવિધિ અનુસાર તેને મહારાજ્યાભિષેક પણ થાય છે. ખારવેલને આ અભિષેક સ્થાપિત રૂઢિને લગતી ક્રિયામાં જૈનધર્મ બાધક થતું નથી તે સ્પષ્ટ કરે છે. આ શિલાલેખ ખારવેલ વિષે સાચી નોંધ અને તેના જીવનના કેટલાક ખાસ બનાવે દર્શાવવા ઉપરાંત તે આ મહાન સમ્રાટની લગભગ સાચી તારીખ ઠરાવવાનું સાધન પૂરું પાડે 1. Mitra, op. and loc. cit. 2. B.D.G.P, p. 264. 3. Ganguly, op. cl, p. 47. 4. J.B.O.R.S., iii., p. 438. 5. નમો અરહંતાનં નમો સિધાનં . . . etc–bid., iv, p. 397, and xiii., p. 222, 6. J.R.A.S., 1910, p. 825. 7. J.B.J.R.S, ii, pp. 431, 438, Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ W hen. 986 ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ છેહિંદી તવારીખની આ બાબતને લગતું આ સિવાય અન્ય કોઈ ઐતિહાસિક યા અનૈતિહાસિક સાધન નથી. નીચે નોંધમાં જણાવ્યા પ્રમાણે ફલીટ અને બીજાઓની વિરુદ્ધ અન્ય કેટલાક વિદ્વાને શિલાલેખની સેળભી લીટીમાં મૌર્ય સંવતને ઉલેખ જુએ છે અને એને કલિંગના ઇતિહાસને આ અગત્યને સમય નક્કી કરવાનું એક જ સાધન માને છે. પિતાની નવીન શાધના આધારે જાયસ્વાલ એક વખત આ મતના આગ્રહી હતા, પરંતુ તેમણે પણ શુદ્ધ 1. This note gives, more or less in a chronological order, the names of different scholars who touched this inscription from one or other point of view. Mr. A. Sterling first discovered it, and with the help of Colonel Mackenzie took a facsimile of this interesting document in 1820 and published it, without translation or transcript, in 1825 with his most valuable article on An Account, Geographical, Statishical and Historical, of Orissa proper or Cutack (A. R., xv., pp 313 ff., and plate); then James Prinsep published it for the first time in 1837 on the basis of the correct facsimile of Lieutenant Kittoe, and according to him the date of the inscription could not be earlier than 200 B.C. (J. A. S. B., vi., pp. 1075 ff., and plate LVIII). A further lithograph of the inscription we find by Cunningham in C.L.L., 1., (1877), pp. 27 ff., 98-101, 132 ff., and Plate XVII; but it appears that Prinsep's interpretation drew the attention of Oriental scholars to its importance and historic worth. Rajendralal Mitra copied his transcripts and translations, and published it in a revised form, in his great work on the Antiquities of Orissa, in 1880, pp. 16 ff., with a facsimile; and the date of the inscription, according to him, ought to be between 416-316 B.C. A few years after Dr Mitra, the late Pandit Bhagwanlal Indraji, published for the first time a workable version of this important inscription, in the Proceedings of the Sixth International Congress of Orientalists, held at Leyden in 1885, and according to him the date of the inscription is 165 Maurya era or 157 B.C. (Actes Six. Congr. Or. a Lcide, pt. iii., sec, ii., pp. 152-177, and plate). This was followed by Bühler in 1895 and 1898 in Indian Studios, No. III, p. 13, and in On the Origin of the Indian Brahma Alphabet, pp. 13 ff., respectively, but he merely proposed certain corrections. This fixing of the date by the late Pandit, on the basis of a reference to some Mauryan date in line sixteen of the inscription had been accepted up till now by most of the modern school of antiquarians, headed by Vincent Smith, K. P. Jayaswal, R. D. Banerji and others; but it was Fleet and a few others after him that protested against such a reading of the said line, though he accepted that not a single voice had been raised against the interpretation of Pandit Indraji (see Smith, Early History of India, p. 44, n. 2 (4th ed.), and also in J.R.A.S., 1918, pp. 514 ff.; Jayaswal, J.B.O.R.S., 1., p. 80, n. 55, iii., pp. 425-485, iv., pp. 364 ff.; Banerji (R. D.), J.B.O.R.S., iij., pp. 486 ff.; Dubreuil, Ancient History of the Deccan, p. 12; Jinavijaya, Pracin Jaina Lekha Sangraha, i., which wholly deals with Khāravela and agrees with the school of Jayaswal; and Konow, A.S.1., 1905 1906, p. 166. According to him the inscription contained a date in the Maurya era). Reviewing this volume in his first note in the J.R.A.S., 1910, pp. 242 ff., Dr Fleet says: "In the course of his remarks Dr Konow has mentioned the Hathigumphā inscription of Khāravela, and has observed, as an obiter dictum, that 'It is dated in the year 165 of the Maurya era.' We may take the opportunity of saying that it is a mistake, and has no basis except in Pandit Bhagwanlal Indraji's treatment of a passage in line 16th of the record.” Now we shall refer to Fleet and others of his class. In 1910 Professor H. Liders published in E.I., X., Lüders' list, No. 1345, p. 160, a summary of the inscription, and stated there was no date in the record. This was followed by two short notes from the late Dr J. F. Fleet in J.R.A.S., 1910, pp. 242 ff. and 824 ff. As we saw above, Dr Fleet had his own doubts about Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૪૯ અભ્યાસકની દૃષ્ટિએ ખુલ્લા દિલે મી. ફલીટ આદિને મળતા થવાને એકરાર કરી જણાવ્યું છે કે તે લીટી કે લેખના અન્ય ભાગમાં તારીખને લગતું કાંઈ નથી." શિલાલેખની છઠ્ઠી લીટીમાં નંદ સંવતનો ઉલ્લેખ છે, પરંતુ તે ખારવેલની તારીખ નક્કી કરવામાં મદદરૂપ નથી. શિલાલેખ તથા આ મહાન ચેદિ રાજાની તારીખ નકકી કરવામાં તેમાંની બીજી વિગતો આધારરૂપ છે. આ હકિકતો તે સમયના મળતા ઐતિહાસિક હેવાલ સાથે બંધબેસતી સમજવાની છે કે જેથી શિલાલેખની બને તેટલી ચેકસ તારીખ નક્કી કરી શકાય. લેખની આઠમી લીટીના કેટલાક ભાગના શ્રી. જાયસ્વાલના નવા વાચન અને અર્થ જે ખારવેલના રાજ્યના આઠમા વર્ષ સાથે સંબંધ ધરાવે છે તે નીચે પ્રમાણે છે: घातापयिता राजगह उपपीडापयति एतिना च कम्मापदान संनादेन संबइत-सेन-वाहनो विपमुंचितुं मधुरां अपयातो यवन-राज-डिमिट-यच्छति वि-पलव, 3 અર્થાત્ “રાજગૃહના ઘેરા અને ગેરથગિરિની જીતના પ્રભાવશાલી કાર્યોને હેવાલ સાંભળી ગ્રીક રાજા ડિમેટ (ટ્રીયસ) પિતાના લશ્કર અને રસાલાને પાછો ખેંચી વાહન the existence of a date in the Maurya era in this record. He tried to prove that the passage in the sixteenth line of the Häthigumpha inscription does not contain any such date, but on the other hand that it refers to a certain canonical text of the Jainas which went out of use during the reign of the Mauryas. See also Ramesh Chandra Mazumdar (I.A., xlvii., 1918, pp. 223 ff., and xlviii., 1919, pp. 187 ff.). According to him line sixteen is far from being clear and positive, and he contested many of the conclusions of Messers Jayaswal and Banerji (Ramaprasad Chanda ) (J.R.A.S., 1919, pp. 395 ff.). He agreed with Fleet and Liiders in denying the existance of any date in the Häthigumphā inscription. However now to our satisfaction we find that Mr Jayaswal and others of his school more or less agree with those of the opposite school about this crucial point, and hence the reading of line sixteen of the record, which is the keystone of the whole structure, is now to a great extent fully agreed to by all (see Jayaswal, J.B.O.R.S., xiii., pp. 221 ff., and ziy, pp. 127-128 and 150-151). Over and above these researches we have references to scholars like Ganguly, Fergusson and Burgess, and Professor K. H.Dhruy. Mr Mano Mohan Ganguly places the inscription on principles based on architectural and sculptural considerations towards the close of the third century B.C.--that is, before Asoka came to the throne of Magadha (see Ganguly, op. cit., pp. 48-50). According to Drs Fergusson and Burgess 300 B.C. or thereabouts is the most probable date for this inscription." They added that with his (of Asoka) reign the fashion of chiselling cells out of the living rock commenced, and was continued with continually increasing magnificence and elaboration for nearly 1000 years after his time" (Fergusson and Burgess, op. cit., pp. 67-68). Professor Dhruv talks of Khāravela and the antiquity of Jainism in connection with Pushyamitra Sunga and other ruling dynasties of the time in the preface of his Gujarati drama, Sachuinsvapna-the Gujarati rendering of the Sanskrit drama, Suapnavāsavadatta of Bhasa. 1. J.B.V.R.S., xii, p. 236. 2. નંદરાન-તિ-વરત ગોવાદિતં . . . etc.-Ibid., iv. p. 399. 3, Ibid, and xiii., p. 227. Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સહિત પાતે મથુરા છેોડી પાછા વળ્યે.”૧ મી. જાયરવાલનું આ વાચન એમની છેલ્લામાં છેલ્લી શોધનું પિરણામ છે અને સી. બેનરજી અને ડા॰ કાનેવને તેને ટેકો છે.૨ ઐતિહાસિક શોધોાળના અર્વાચીનમાં અર્વાચીન સાધના આપણને આટલું કહે છે અને તેથી આને ખારવેલના સમયના એકજ આધાર ગણતાં જણાય છે કે ગ્રીક રાજાએ મથુરા જીત્યું હતું અને પૂર્વ તરફ સાકેત સુધી તે લગભગ આગળ વધ્યો હતો. આને ગાર્ગીસંહિતાના ટેકા છે જે કહે છે કે યવના સાકેત, પાંચાલ અને મથુરા જીતી કુસુમધ્વજ ( પાટલીપુત્ર ) પ્રતિ મૌર્ય વંશના અસ્ત સમયે આગળ વધતા હતા. ક આ મુદ્દાને ટેકો આપતાં શ્રી. જાયસ્વાલ કહે છે કે “ જ્યારે પતંજલી સંસ્કૃત વ્યાકરણ પર મહાભાષ્ય લખતા હતા ત્યારે મગધરાજ પુષ્યમિત્રે એક મહાયજ્ઞ શરુ કર્યો કે જે પૂરા થઈ શકયા ન હતા. અયેાધ્યાના નવા શિલાલેખ પ્રમાણે મગધરાજે બે અશ્વમેધ યજ્ઞ કર્યા હતા; જ્યારે એક યજ્ઞ ચાલતા હતા ત્યારે યવનરાજે સાકેત અને મધ્યમિકાને ઘેરો ઘાલ્યા તે નોંધ પતંજલિએ કરી છે. પુષ્યમિત્રના અશ્વમેધ સમયે મધ્યમિકા પ્રદેશની નદી પાસે સમ્રાટની થયેલ જીત કાલીદાસ પણ નોંધે છે. આમ પુષ્યમિત્રના રાજ્યઅમલમાં નિષ્ફળ ગ્રીક હુમલાનેા પૂરતા પુરાવા છે. ખારવેલના શિલાલેખ પણ તેજ સમયના ગ્રીક હુમલાની વાત રજૂ કરે છે કે જેમાં ગ્રીકને મથુરા છોડી પાછા હઠવું પડયું. સિક્કાના પુરાવાથી એમ જણાય છે કે અગ્નિમિત્રના વારસ બૃહસ્પતિના સમયમાં આમ બન્યું હાય. આમ પતંજલી અને ગાર્ગીસંહિતામાં નોંધાયેલ ગ્રીક ચઢાઈ નાજ આ ઉલ્લેખ છે તે નિર્વિવાદ છે.’૪ બીજી મુશ્કેલી એ છે કે આ ગ્રીક રાજા ડિમેટ્રીયસ કે મિનાન્ડર (?) ગાર્ડનરના મત અનુસાર મિનાન્ડરનેા સમય ઈ. સ. પૂર્વે બીજા સૈકાની શરુઆતપ અને વિન્સન્ટ સ્મિથના મત પ્રમાણે ઇ. સ. પૂર્વે ૧૫૫ છે.૬ તે ઉપરાંત મિનાન્ડરે ઇસમેાસ (યમુના?) ઓળંગ્યાની વાતજ નથી; તેણે તેા માત્ર હીપનીસ ( બિયાસ) આળંગી હતી; સાહિત્યને જે ભાગ ડિમેટ્રીયસ અને મિનાન્ડર બન્નેને લાગુ પડે છે તેને મહાન વિદ્વાના ડિમેટ્રીયસની ભવ્ય જીતા ગણે છે. 1. J.B.O.R.S., xiii., p. 229. 2. Ibid., p. 228. 3. In the Yuga Purana, one of the chapters of the Gargi Samahita, there is described that “the viciously valiant Greeks" after reducing Saketa (in Oudh), the Pañcāla country (in the Doah between the Jumna and the Ganges) and Mathura (Muttra), reached Pushpapura (Pa taliputra); but that they did not remain in the midland country because of a dreadful war among themselves which broke out in their own country (Kern, Brhat Samhita, p. 37)-an evident allusion to the internecine struggle between the houses of Euthydemus and Eucratides. 4. J.B.O.R.S., xiii., pp. 241, 242. 5. Cf. Gardner, Calalogue of Indian Coins, Greek nd Sythic, Int., pp. xxii, xxiii. 6. Smith, Early History of India, p. 239. 7. Gardner, op, cil., Int., p. xxxvii. 8. See Mayer (Eduard), E.B., vii., p. 982 (11th ed.); and Rawlinson, Partia (The Story of the Nations), p. 65. Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૫૧ પોતાના પ્રતિસ્પર્ધી યુક્રેટાઇડસને દાખી દેવા ડિમેટ્રીયસનું એકિયા જવું એ હકીકત આને ટેકો આપે છે, કારણ કે શિલાલેખ સ્પષ્ટ કહે છે કે તે ખારવેલના આક્રમણ વિનાજ મથુરા છોડી પાછો ગયેા. આમ ખારવેલના લગભગ સમય ડિમેટ્રીયસ અને મિનાન્ડર વચ્ચેના છે એ ચેાક્કસ છે. ડિમેટ્રીયસના વિજયે એજ તેની પડતીનાં કારણા છે, એમ ગ્રીક ઇતિહાસ કહે છે. તેના વિજ્યાના કારણે તેના મહારાજ્યનું મધ્યબિંદુ એકિયાથી પણ આગળ વધ્યું. તેનું વતન એક પેટા રાજ્ય બની સંતોષ પામે તેમ ન હતું. પિરણામે પરાક્રમી અને શક્તિવાન યુક્રેટાઇડસ કે જેને માટે ઇતિહાસ ભાગ્યે જ કંઈ કહે છે તેણે બળવા કરી જીદું રાજ્ય સ્થાપ્યું.૧ પાર્થિયાના રાજા મિગ્રાડેઈટસ ૧લાના રાજ્યારોહણ સાથે તે પણ રાજા અન્યા. પોતાના ભાઈ ફ્રેએટસ ૧લા પછી ઇ. સ. પૂર્વે ૧૭૧ માં મિથ્રાડેઇટસ ગાદીએ બેઠો એટલે ફૉન ગુટડિના અભિપ્રાય પ્રમાણે યુક્રેટાઇડસના સમય ઇ. સ. પૂર્વે૧૭પ ની લગભગ ગણાય. તેના રાજ્યની શરુઆત તાફાની હતી. બેકિયાના નહિ, પરંતુ હિંદના ( સિંધુની આસપાસના પ્રદેશને ) રાજા ડિમેટ્રીયસ પોતાના પ્રતિસ્પર્ધી યુક્રેટાઈડસે ઉભી કરેલ મુશ્કેલીના કારણે હિંદથી પાછા ફર્યાં. ડિમેટ્રીયસનું આ પુનરાગમન એકિટ્યાના ઇતિહાસકારો ઇ. સ. પૂર્વે ૧૭પ માં મૂકે છે. અને આ ગેારવિગિર અને રાજગૃહના ઘેરા સાથે ખારવેલના રાજ્યકાળના આઠમા વર્ષને એટલે ઇ. સ. પૂર્વે ૧૭પ ને મળી જાય છે. એમ શિલાલેખનું વર્ષ ઇ. સ. પૂર્વે ૧૭૦ અને ખારવેલના રાજ્યની શરુઆત ઇ. સ. પૂર્વે ૧૮૩ માં ગણી શકાય. ગ્રીક રાજા ડિમેટ્રીયસના ઉપરોક્ત હેવાલ ઉપરાંત ખીજું પણ સાધન ખારવેલના લગભગ સમય નક્કી કરવા માટે છે. આંધ્રના રાજા પશ્ચિમના શાસક સાતકણ તેને શિલાલેખ ખારવેલના પ્રતિસ્પર્ધી નોંધે છે; નાનાઘાટના શિલાલેખના સાતક તે જ આ છે, કારણ કે સાતકણિની રાણી નાગનિકાના નાનાઘાટના શિલાલેખ અને હાથીનુંકાને ખારવેલના શિલાલેખ લિપિના આધારે કૃષ્ણના નાસિકના શિલાલેખ સાથે સમસમયી છે.પ શરૂઆતના સાતવાહનાના નાનાઘાટના શિલાલેખ “ અશોક અને દશરથના શિલાલેખ પછી તરતના અને લિપિ અનુસાર “ મૌર્ય રાજ્યના અંતસમયના કે સુંગવંશની શરૂઆતના અર્થાત્ ઇ. સ. પૂર્વે ખીજા સૈકાના છે.”૧ હાથીણુંકાના શિલાલેખ જો કે તારીખ વિનાના છે તાપણ ખારવેલના સમય ડિમેટ્રીયસ અને સાતકના સમય સાથે અર્થાત્ ઇ. સ. પૂર્વે બીજા સૈકાના પૂર્વાર્ધમાં માનવાનાં કારણેા છે. મૌર્ય શહેનશાહી નબળી પડી હતી 1. C.II.I., i., p. 446. 2. Ibid. 3. Mayer (Eduard), p. it., ix., p. 880. 4. Cf. J.B.O.R.S., iv., p. 398, and xiii., p. 226. 5. See Bihler, A.S.W.I., v, p. 71, and dische Paleograpłhis, p. 39. 6. Bühler, A.S.W.I, v., pp. 71 ff Jain Educationa International For Personal and Private Use Only / Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ત્યારેજ આંધ કુળ અને કલિંગવંશ સમસમયે સત્તામાં આવ્યા, જે સૂચવે છે કે આ બન્ને રાજાઓ સમસમયી હતા. આમ શિલાલેખની લગભગ તારીખ નકકી કરીને જૈનધર્મના આ મહાન આશ્રયદાતા અને હિંદી ઇતિહાસના મહાન નરપુંગવના રાજકીય જીવનની વિગતો તપાસીએ. શિલાલેખની પહેલી લીટી પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવાની જૈનપદ્ધતિ અનુસાર અહંત અને સિદ્ધને યાદ કરે છે. ૧ ખારવેલ ચેદિવંશને હતું અને તેના કુળના રાજાઓ એર નામની પદવી ધરાવતા તેની નોંધ અહીંથી મળે છે. મી. જયસ્વાલ કહે છે કે ઈશ વા ઇલાને વારસ ઔર દ્વારા ચેદિવંશની ઉત્પત્તિ છે અને ઉમેરે છે કે “પુરાણમાં વણ વેલી ઐલા અને આ એકજ છે કે જેની સાથે દિવંશને સંબંધ તેમાં વર્ણવેલ બીજી લીટી ખારવેલનું પંદર વર્ષનું યુવરાજપદ વર્ણવે છે જે દરમિયાન તેણે જુદી જુદી વિદ્યાઓ પ્રાપ્ત કરી, “રાજા વેનની માફક મહાન વિજયે મેળવતા” યુવરાજ તરીકે ઘણું વર્ષ રાજ્ય કર્યું." રાજા વેન એ વૈદિક વ્યક્તિ છે અને મનુ કહે છે કે તેના હાથ નીચે બધીય પૃથ્વી હતી. મી. જયસ્વાલ કહે છે કે “પદ્મપુરાણના વર્ણન પ્રમાણે વેને પોતાનું રાજ્ય સારી રીતે શરુ કર્યું અને પછી તે જૈન થયે. બ્રાહ્મણ દંતકથા અનુસાર વેન સાર ન હતું જ્યારે જેને તેને આદર્શ રાજા ગણે છે એ પ્રદ્મપુરાણની હકીકતને હાથીગુંફને શિલાલેખ આડકતરે પુરાવો છે. જે શિલાલેખના સમયમાં જૈનોમાં વેન તેની પાછળની અવરથામાં ખરાબ રાજા ગણાતે હેત તે ખારવેલની સ્તુતિમાં તેની સરખામણી કદી પણ ન થાત. વેનના જેના લક્ષણો એ બ્રાહ્મણને તેના દોષ લાગતા કેમકે તે નાતજાતના ભેદ સ્વીકાર ન હતો. જે દંતકથા આમ વેનને ઉતારી પાડે છે તે દેખીતી રીતે જેનેની પણ પછીની છે.< ત્રીજી લીટી કલિંગના ચેદિવંશના ત્રીજા રાજા તરીકે તેના વિશ વર્ષ પૂરાં થયે ખારવેલનો મહારાજ્યાભિષેક વર્ણવી કલિંગની રાજધાનીમાં ખિબીર ત્રાષિ સરેવર પરના ઘાટ બંધાવ્યાનું અને જીર્ણોદ્ધાર કરાવ્યાનું વર્ણન કરે છે. ૯ 1. णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आयरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्वसाहणं, एसो વંત્રાઘારો. . . .--Kalpa-Sitara, sal. 1. 2. CJ. J.B.V.R.S., iv, p. 397, and xiii., p. 222. 3. Parghter, J. R. A. S, 1910, pp. 11, 26. 4. J.B.O.R.S, xii, p. 223. 5. C. ibid, iv., p. 397, and xii, p. 224. 6. Rigue.a, X., 123. 7. Manu, chap. ix., 66-67. 8. J.B..R.S., xiii., pp. 224, 225. 9. C. ibid., iv, pp. 397-398, and xiii., p. 225, Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૫૩ તેની ચેાથી લીટી ખારવેલનું રાજકીય જીવન શરુ કરે છે. તેના પ્રદેશની ૩૫ લાખની ઘીચ વસ્તીને રીઝવવાના પ્રયત્ન પ્રથમ આવે છે; આ સંખ્યામાં અતિશયક્તિ નથી. અશેકના તેરમા શિલાલેખ જણાવે છે કે તેના લશ્કર સામે લિંગે ૧,૫૦,૦૦૦ યુદ્ધના કેદી, ૧,૦૦,૦૦૦ ઘાયલ અને તે કરતાં ય વધારે મૃતદેહાના ભાગ આપ્યા હતા.૨ આમાં મૃત અને ઘાયલની સંખ્યા અઢીલાખ થાય છે; સ્કાર્નહાર્સ્ટની ગણત્રી પ્રમાણે વસ્તીના દરેક પંદરમે માણસ પરરાજ્યના આક્રમણ પ્રસંગે હથિયાર પકડે તો અશેાકના સમયમાં જ કલિંગની વસ્તી ૩૮ લાખ ગણાય. તે પછી એક સૈકા બાદ ખારવેલના સમયમાં મૌર્યોની જીત અને રાજ્ય પછી આ વસ્તી ૩૫ લાખ હાય તે સંભવિત છે. વિન્સન્ટ સ્મિથ આના સ્વીકાર કરતાં કહે છે કે “ મોર્યો અને તેના પહેલાના રાજાએ વસ્તીપત્રક રાખતા હતા તેથી આ સંખ્યામાં શકે રાખવાનું જરા પણ કારણ નથી. ’૪ સૂમ ચર્ચામાં ઉતરતા પહેલાં તે સમયના ઇતિહાસપર ઉડતી નજર ફેંકી જઇએ. ડૉ. ખારનેટના શબ્દોમાં “ અશોકના વિદેહ પછી મૌર્ય સામ્રાજ્ય તરતજ તૂટ્યું અને આસપાસના રાજાઓને પેાતાની હદ વધારવાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તે પૂરતી તક હતી. આમાં સિમુક નામના રાજા હતા કે જેણે ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકાની છેલ્લી પચીસીમાં સાતવાહન યા સાતકર્ણ વંશ સ્થાપ્યા જેણે તેલુગુ પ્રદેશમાં પાંચ સૈકા સુધી રાજ્ય કર્યું. તેના યા તેના વારસ તેના નાના ભાઈ કૃષ્ણ (કણ્ડ)ના સમયમાં આંધ્રરાજ્ય પશ્ચિમમાં અક્ષાંશ ૭૪ સુધી અને કદાચ અરબીસમુદ્ર સુધી પહોંચ્યું હશે. સાતવાહન રાજાના હાથ નીચે શરૂતમાં આંધ્ર રાજ્યના વિસ્તાર વધ્યા હતા અને તેમાં વિદર્ભ (બિહાર) ના માટે ભાગ, મધ્યપ્રાંત અને હૈદ્રાબાદના સમાવેશ થતા હતા.” ૬ “ મર્યાંહુંદના પ્રદેશમાં સત્તા જમાવનાર આ સમયે માત્ર સુંગ અને આંધ્ર વંશે જ હતા એમ નહિ, પરંતુ હાથીણુંક્ાના શિલાલેખ ઈ. સ. પૂર્વે ૧૮૦ લગભગ કર્લિંગના રાજા ખારવેલને પણ એક વધારાના હરીફ તરીકે રજૂ કરે છે. ” ૭ તે સમયના રાજકારણમાં પેાતાના દેશને મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરાવવાની ખારવેલની મહેચ્છાએ તેના પાડાશી દખ્ખણની સાર્વભૌમ સત્તા સાથે તેને અથડામણમાં મૂક્યા. આંધ્રરાજા સાતણિ સામે તેણે બીજા વર્ષમાં જ પશ્ચિમમાં મહાન લશ્કર ઉતાર્યું. તે કુળના 1. Cf. J.B.O.R.S., iv., p. 398, and xiii., p. 226. 2. Búhler, E.I., ii., p. 471. 3. Cf. J.B.O.R.S., iii., p. 440. 4. Smith, J.R.A.S., 1918, p. 545, 5. This is indicated by the inscriptions at Nasik (No. 1144) and at Nanāghat, fifty miles north-west of Poona (No, 1114). 6. C.H.., પં., pp. 599, 600. 7. Ibid., p. 600. 8. The Andhra king alluded to can only be Śri-Satakarni, No. 3 of the Purānic list, who is commemorated by a defaced but happily inscribed relief image at Nanaghat, a pass leading from the Konkan to the ancient town of Junar in the Poona district, Bombay.--Bühler, A.S.W.I., v., p. 59. ૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ શિલાલેખ અનુસાર આ રાજા સાતવાહન વંશને હતું, જ્યારે પુરાણ પ્રમાણે તે આંધ્ર (આંધ્રભુત્ય) વંશને હતે. મૌર્ય પ્રદેશના દક્ષિણની આ અજેય જાતિ હતી જેનું સ્થાન મદ્રાસ પ્રાંતના ગોદાવરી અને કૃષ્ણનદીને કાંડા પ્રદેશ હતો. સાતવાહનની મૂળભૂમિ તથા જાતિ વિષે મી. બબલે કહે છે કે “ખારવેલને લેખ તેમને કલિંગની પશ્ચિમના કહે છે; જૈનદંતકથા નિઝામ રાજ્યના પૈડાનને તેની રાજધાની દર્શાવે છે; કથાસરિત્સાગર તે વંશના સ્થાપકને પૈડાનમાં જન્મ્યાનું કહે છે...સાતવાહનને ઘણું શિલાલેખો નાસિકમાં મળે છે, તેમાં પ્રાચીનતમ શિલાલેખ પશ્ચિમ હિંદના નાનાઘાટમાં છે; તેના જાના સિક્કા પણ પશ્ચિમ હિંદમાં લભ્ય છે. આ સંજોગો સાબીત કરે છે કે સાતવાહનેની મૂળભૂમિ પશ્ચિમહિંદ હેય....તેની જાતિ વિષેની જૈનદંતકથા ગુંચવણ ભરેલી અને અશ્રદ્ધેય છે; એક દંતકથા તેની ઉત્પત્તિ ચાર વર્ષની કુમારિકાથી અને બીજી યક્ષથી વર્ણવે છે. ઐતિહાસિક લખાણે તેને સ્પષ્ટતાથી બ્રાહ્મણ પૂરવાર કરે છે.” ખારવેલના પશ્ચિમના આક્રમણનું પરિણામ એ હતું કે સાતકર્ણિ હાર્યું ન હતું, પરંતુ એણે કાશ્યપ ક્ષત્રિયેના ઉપયોગ માટે મુષિક રાજધાની લઈ સંતોષ મા. મુષિકે સાતકણિના પેટા સરદાર હતા અને તેમનો પ્રદેશ પૈડાન અને ગંદવાના વચ્ચેનો હોય તેમ જણાય છે. જેમ કેસલ એ ઓરિસાની ઉત્તર-પશ્ચિમે છે તેમ મુષિક પ્રદેશ તેની પશ્ચિમે હશે. પાંચમી લીટીમાં ખારવેલે ત્રીજા વર્ષમાં સંગીત, નૃત્ય આદિ કળાઓમાં પ્રવીણતા મેળવી તેથી વિશેષ કંઈ નથી.’ છઠ્ઠી લીટી અગત્યની છે, તેમાં નંદસંવતની નોંધ છે. સાતકર્ણિ અને મુષિક પરની ચઢાઈઓ પછી ખારવેલે પશ્ચિમ હિંદપર ચઢાઈ કરી. તેના ચેથા વર્ષમાં તેણે આંધ્રના ખંડિયા મરાઠા પ્રદેશના રાષ્ટ્રિકે અને વરાડના ( બિરારના) ભેજને નમાવ્યા.પ શિલાલેખ પ્રમાણે દખણના આંધ્ર રાજ્ય પર ખારવેલે બે આક્રમણ કર્યું તેના બીજા વર્ષમાં તેણે ઘોડા, હાથી, પાયદળ અને રથે પશ્ચિમમાં સાતકણિ સામે મેકલ્યાં અને ચેથા વર્ષમાં પ્રતિષ્ઠાનના આંધ્ર રાજાના ખંડિયા મરાઠા પ્રદેશના રાષ્ટ્રિકે અને વરાડના (બિરારના) ભેજને નમાવ્યા. આ ચાઈઓ નિઃસંશય દખ્ખણની સાર્વભૌમ સત્તા પર તરાપ જેવી ગણાય, પરંતુ સ્વરક્ષણની હદબહારની તે ગણી શકાય નહિ. છે. રેસનના 1. Pargiter, Dynasties of the Kali Age, pp. 36 ff. 2. J.B.B.R.A.S (New Series), i., pp. 49-52, 3. J.B..R.S, iv, p. 398, and xiii., p. 226, 4 C. ibid. 5. Ibid, iv., p. 399. 6. The modern Paithān, on the north bank of the Godavary in the Aurangabad district of Hyderabad, is famous in literature as the capital of King Sātakarņi (Satavahana cr Şalivāhana) and his son Śakti-kumāra. Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૫૫ શબ્દોમાં “ આપણે ધારી શકીએ કે ખારવેલના લશ્કરો મહાનદી ઓળંગી ગાદાવરીની ખીણામાં થઈ તેની શાખા વેગંગા અને વરધાના પ્રદેશો પર ફરી વળ્યા. આમ આંધ્રરાજના પ્રદેશ પર તેણે ચઢાઈ કરી, પરંતુ કલિંગ અને આંધ્રના લશ્કરને આ એ પ્રસંગોએ ખરેખર યુદ્ધ થયું અને તેનાં રાજકીય પિરણામે આવ્યાં તેવી કાંઈ નોંધ નથી અને એમ માનવાનાં કારણા પણ નથી.”૧ ખારવેલના વિજયાને ઉતારી પાડવા અમે આમ નથી લખતા; તે સમયના બહાદુર લડવૈયા તરીકે તેણે રાજકીય ક્ષેત્રમાં ભાગ ભજવ્યે ખરા, પણ તેથી કાંઈ ખાસ વિશેષ નથી. તેને મહાન પુષ્યમિત્ર કે શાલિવાહન સાથે મૂકી શકાય, પરંતુ તેની ખીજા અને ચેાથા વર્ષની ચઢાઇએ પ્રતિષ્ઠાનના આંધ્ર રાજાની રાજસત્તા ખૂંચવી લેવાના ઇરાદાથી થઈ હાય તા તેના તે ઇરાદે ખર આન્યા જ નથી. તેને માટે તે શક્ય ન હતું અને શિલાલેખના પણ તેવા કંઈ અર્થ થતા નથી. ખારવેલે પાંચમા વર્ષમાં અર્થાત રાજા નંદના ૧૦૩ મા વર્ષમાં એક નહેર તથા તનસુલિયા યા તાસલીના કલિંગમાં દાખલ થવાના રસ્તા બનાવ્યા. શિલાલેખના આ અને બીજા ચાક્કસ બનાવા તથા તેમાંની વાર્ષિક નોંધાએ ફ્લીટ, સ્મિથ અને બીજા અભ્યાસીઓને એમ માનવા પ્રેર્યાં છે કે એરિસામાં બનાવાની કાળજીપૂર્વક નોંધ રખાતી અને આવા લાંબા સમયે કેઈપણુ સંવતના આધાર વિના ન ગણી શકાય.૪ આ લીટીમાં જે સંવત છે તે નંદ સંવત છે તે સ્પષ્ટ છે. એ રવાભાવિક છે કે અમુક રાજાના સ્થાપેલા સંવત જો ગણત્રીમાં ન હેાય તે તેના રાજ્ય પછીના લાંબા સમયે સંભારવાનું શક્ય ન બને. મી. જાયસ્વાલના મત મુજબ આ રાજા નંદ વર્ધન સિવાય બીજો કોઈ નથી જે ઈ. સ. પૂર્વે ૪૫૭ માં હતા." આ વાત માનવાને શિલાલેખમાં ઐતિહાસિક યા બીજો કાંઈ આધાર નથી. જાયસ્વાલ માને છે કે અલ્બેરુનીએ નોંધ કરેલ શ્રી હર્ષના સંવત સાથે આ સંવત મળતા આવે છે અને અલ્બેરુનીએ જે દંતકથાઓ શ્રી હર્ષની ગણી છે તેને જાયસ્વાલ ભૂલથી નંદિ વર્ધનની ગણાવે છે. આ બધી ખેંચતાણ કરવાનું કાંઈ કારણ નથી. પુરાણના મહાપદ્મ નંદ અથવા જેનેાના નંદ ૧લાના સમયમાં આ સંવત ચાલુ થયાનું અસ્વાભાવિક નથી. પુરાણ અને સાહિત્યના હેવાલા પરથી જણાય છે કે તે સંવત શરૂ કરી શકે તેટલા પ્રભાવશાલી ૫ 1. Rapson, C.H.I., i., p. 536. 2. We would be justified in accepting that the capital of Kharavela was Tosali, in whose neighbourhood the Hathigumpha cave and River Prachi are to be found. According to Mr. Haraprasad Sastri, Tosali is etymologically identical with Dhauli, the name of the place where a sect of the Kalinga edicts exist.-Smith, oh. cit., p. 546. 3. Cf. J.B.O.R.S., iv., p. 399. 4. See Fleet, J.R.A.S., 1910, p. 828 ; Smith, op. cit., p. 545. 5. J.B.O.R.S., xii., p. 240. 6. Cf. Sachau, Alberuni's India, ii., p. 5. 7. CJ, J.B.O..S., xiii., p. 240, Jain Educationa International For Personal and Private Use Only / Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ હતે. આપણે તે તેજ સંવત ગણીએ. જે મહાવીર નિર્વાણ ઈ. સ. પૂર્વે ૪૮૦-૪૬૭ ગણીએ તે આ નહેરનું વર્ષ ઈ. સ. પૂર્વે ૩૨૦-૩૦૭ આવે. સાતમી લીટી ખારવેલની પત્નીનું વજકુળ સૂચવે છે અને જાયવાલ કહે છે કે “રાણીનું નામ આપ્યું નથી અથવા તે નામ “ઘુસીત (તા) છે.” રાજ્યનું આ સાતમું વર્ષ છે અને તે સમયે તેને એક પુત્ર પણ હતા.૩ તેના રાજ્યનું આઠમું વર્ષ મગધ પરની ચઢાઈથી શરૂ થાય છે. તેણે મહાન લશ્કર વડે ગેરથગિરિના મજબૂત કિલ્લા ઉપર ચઢાઈ કરી. આઠમી લીટી અગત્યની છે જે વિષે વિરતારથી લખ્યું છે તેમાં નિશેલ ઈન્ડિાન્રીક રાજા ડિમેટ્રીયસના ઉલેખે કલિંગના ઇતિહાસને ખારવેલના સમયનો ઘણો ગૂંચવાડે અને અગત્યને પ્રશ્ન ઉકેલે છે. તેની આગળની લીટીના કેટલાક ભાગ સાથે મી. જાયસ્વાલના નવા વાચન અનુસાર તેને અનુવાદ આ પ્રમાણે છેઃ “આઠમા વર્ષમાં તેણે (ખારવેલે) મહાન લશ્કર વડે મેટી વાડ (ભીંત યા રક્ષણ) વાળા ગેરથગિરિ (કિલ્લા) ઉપર ચઢાઈ કરી રાજગૃહ પર દબાણ કર્યું (ઘેરે ઘાલ્યો). તેના (ગરથગિરિની છત અને રાજગૃહના ઘેરાના) પ્રભાવશાલી કાર્યોને હેવાલ (લેકવાર્તા) સાંભળીને લશ્કર અને અસબાબ પાછા ખેંચી મહાન રાજા ડિમેટ્રીયસ મથુરા છોડી પાછો વળે." આ ઉપરથી સમજાય છે કે ખારવેલે રાજ્યના આઠમા વર્ષમાં મગધ પર ચઢાઈ કરી હતી. આ હકીકત સ્પષ્ટ કરે છે કે તે સ્વતંત્ર થયું હતું એટલું જ નહિ પણ આક્રમણ પણ કરતે હતો. ગયાથી પાટલીપુત્રને જૂને રસ્તે બરાબર ટેકરીઓ (ગોરથગિરિ ) સુધી તે પહોંચે છે. ખારવેલના આક્રમણના આ હેવાલથી હિંદનો રાજા ડિમેટ્રીયસ મથુરા છેડી પાછો હશે; હિંદના અંદરના પ્રદેશની તેની આ ચઢાઈ તથા તેનું પ્રત્યાગમન બેકિટ્રયાના ઈતિહાસકારોએ ત્યાંના ઇતિહાસમાં પણ નોંધ્યાં છે.' ઘણું ખરું પુષ્યમિત્ર તે વખતે રાજ્ય કરતે હતે. પુરાણ પ્રમાણે પુષ્યમિત્ર છત્રીશ વર્ષ રાજ્ય કર્યું હતું અને મી. વિન્સેન્ટ મિથના મત મુજબ તેણે છેલ્લા મૌર્ય રાજા 1. વનિર-ઘર-યંતિ દૂસરઘનિ . . .-lbid., p. 227. This Vajra family has been identified by Dr. K. Aiyangar with an ancient dynasty of considerable importance and holding the important territory of Bengal on this side of the Ganges.--Some Contributions of South India to Indian Culture, p. 39. 2. J.B.O.R.S., xiii., p. 227. 3. • • • કુમાર . . . etc.-Ibid. 4. મહતા તેના મર્દ [ત-મસિ]-- નિ{િ વતાયd, etc.-Ibid., iv, p. 399, and xiii., p. 227. 5. J.B.O.R.S, lv, pp. 378, 379, and xiii., pp. 228, 229. 6. Meyer (Edward), op. cit., ix., p. 880. 7, C. Pargiter, p. i., p. 70, Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧પ૭ બૃહદ્રથને ઇ. સ. પૂર્વે ૧૮૫ માં રાજ્યસન છેડાવ્યું હતું. મી. જાયસ્વાલ આ બનાવ ઈ. સ. પૂર્વે ૧૮૮ માં બનેલ માને છે, એટલે પુષ્યમિત્રે ઈ. સ. પૂર્વે ૧૮૫ થી ૧૪૯ યા ૧૮૮ થી ૧૫ર સુધી રાજ્ય કર્યું હોવું જોઈએ. શિલાલેખની નવમી લીટી અગત્યની નથી. તેમાં બ્રાહ્મણોને જમીન દાનમાં આપ્યાની હકિકત છે જે હિંદુ રાજ્યમાં બ્રાહ્મણોને સામુદાયિક જમીન ભેટ અપાતી તે સૂચવે છે. જેમ આપણે ખારવેલના વૈદિક રાજ્યાભિષેક વિષે જોયું તેમ તે જૈન હોવાને કારણે પ્રજાના જાના સ્થાપિત હકો પર તરાપ આવવાનું કંઈ કારણ ન હતું. આ પરથી બીજું અનુમાન એ નીકળે છે કે તે ગમે તે ધર્મ માનવા છતાંય આર્યોનાં મૂળ બંધારણની તે સમયના સમાજ પર અસર હતીજ. મહાવીરના સમયના જૈન અને બૌદ્ધ ધર્મો પ્રચલિત બ્રાહ્મણધર્મ સામે સીધા બળવા તરીકે હતા, છતાં પણ સમાજમાં બીજી જ્ઞાતિઓ કરતાં તેમની જે પ્રતિષ્ઠા અને માન હતાં તે પર કોઈ અસર થઈ હતી. - જે કે આવી બાબતે વ્યક્તિગત વિશાળ ભાવના પર ઘણે આધાર રાખે છે, પરંતુ ખારવેલ અશોકની માફક સમ્રાટ હોવા છતાં ધર્માધ ન હતે. અશોકના શિલાલેખ માફક ખારવેલને શિલાલેખ પણ તેને ઉદાર અને ધર્માધ વૃત્તિથી પર હેવાનું પુરવાર કરે છે. સર્વધર્મસમભાવ એ તેનો ગુણ હતું અને તેની ઉદારવૃત્તિ અને સ્વભાવના કારણે તે પોતે પિતાને બધી જાતના લેકના પૂજક” તરીકે ઓળખાવે છે.* દશમી લીટી જણાવે છે કે ખારવેલે ૩૮,૦૦,૦૦૦ સિકકાના ખર્ચે મહાવિજય ( વિજ્યનો પ્રસાદ) મહાલય બંધાવ્યું. તે પછી “શામ, દામ અને દંડ એ નીતિ અનુસાર વિર્ય માટે ઉત્તર હિંદ (ભારતવર્ષ) પ્રતિ તેણે પ્રસ્થાન કર્યું અને જેમના પર તેણે આકમણ કર્યું તેમની પાસેથી મૂલ્યવાન વસ્તુઓ તેણે મેળવી. હિંદી રાજનીતિનો ત્રીજો પ્રકાર જે ભેદ છે તે અહીં પડતું મૂકે છે તે નોંધવા જેવું છે અને કદાચ ખારવેલની રાજ્ય પદ્ધતિ માટે તે પ્રકાર અપમાનપ્રદ અને હીન પણ લાગ્યો હોય આ પછીની લીટી પણ આપણા હેતુ માટે ખાસ ઉપયેગી નથી. ગધેડાના હળથી ખારવેલે મંડ (સિંહાસન) ઉખેડાવ્યાનું તેમાં છે તે સિંહાસન કઈ હલકા રાજાનું કહ્યું છે; રાજાની હલકાઈ જૈનધર્મ વિરુદ્ધ તેના આચરણને અંગે હશે. અહીં જે સિંહાસનની વાત છે તે શણગારેલ બેઠક યા બિછાવેલ ગાદી પણ હોય. તે ખરાબ રાજાના વ્યક્તિત્વની 1. Smith, Early History of India, p. 204. 2. J.B.O.R.S, xiii., p. 243. 3. C. ibid, iv, p. 400, and xii, p. 229. 4. સવ–Ti _yગ • • -Ibit, lv, p. 103. 5. C. ibid., lv, p. 400. 16. C. ibid, and xiii., p. 230. 7. C. ibid. 8. Ibid. Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ કાંઈ નોંધ શિલાલેખમાં નથી. આ ઉપરાંત ખારવેલ ૧૧૩ વર્ષ પહેલાં કે ૧૧૩ મા વર્ષમાં બનાવેલી સીસાની પ્રતિકૃતિ કે તેના સમૂહના નાશ કરે છે. ખારવેલના ૧૧ મા વર્ષથી ૧૧૩ વર્ષ પહેલાં ગણીએ તે આ સીસાની પ્રતિકૃતિઓની તારીખ ઈ. સ. પૂર્વે ૨૮૫ આવે; પણ જો તેને ઠ્ઠી લીટી અનુસાર ઢ સંવત ગણીએ તો ઈ. સ. પૂર્વે ૩૪પ આવે. આ બનાવ અપ-રાજ ( હલકા રાજા ) વિષે છે અને તેમાં તેનું કાંઇક આક્રમણ હોય તેમ લાગે છે, પરંતુ તે કયું તે સમજાતું નથી. પ્રતિકૃતિએ જૈન મૂર્તિઓ હતી તે સ્પષ્ટ જ છે કેમકે તે વિષે કાંઈ ઉલ્લેખ નથી, અને અન્ય કોઈ ધર્મની મૂર્તિઓ હોય તો આ કૃત્ય ખારવેલની ઉદારતાને ખાધક ગણાય. સત્તરમી લીટીમાં જોઈશું તેમ ખારવેલ સર્વ ધર્મોને માન આપતા અને તેથી લાગે છે કે તે જૈન તીર્થંકરોની બેડાળ મૂર્તિઓ હશે. આ બનાવ ઉપરાંત તે લીટી જણાવે છે કે ખારવેલે ઉત્તરાપથ (ઉત્તર પંજાબ અને સરહદ પ્રદેશ ) પર ધાક બેસાડી. આરમી લીટી આપણા હેતુ માટે અગત્યની છે. ખારવેલના પ્રકરણ માટે જ તે અગત્યની છે એમ નહિ, પરંતુ ‘ નંદ અને તેને ધર્મ,’ ‘ જૈનધર્મ અને નંદવંશ’, ‘ જૈનધર્મની પ્રાચીનતા’ અને ‘ જેનામાં મૂર્તિપૂજા ’ આદિ પ્રશ્નો પર તે પ્રકાશ ફેંકે છે. આમાંના કેટલાક પ્રશ્નો પૂર્વે ચર્ચી ગયા છીએ અને બાકીના હવે ચર્ચાવાના છે. અહીં તે માત્ર આગળની લીટીના તેમજ આ લીટીના શાબ્દિક અનુવાદ માત્ર પૂરતા ગણાશે : “ બારમા વર્ષમાં ઉત્તરાપથના રાજાઓમાં ( તે ) ધાક ખસાડે છે અને મગધની પ્રજામાં ભય પેલાવી (તે) પોતાના હાથીઆને સુગાંગેયમાં પ્રવેશ કરાવે છે. તે મગધરાજ અહુતિમિત્રને નમાવે છે અને કલિંગની જૈનમૂર્તિ જે રાજા નંદ લઈ ગયા હતા તે પાછી મેળવી અંગ અને મગધની ખંડણી તરીકે રત્ના પણ (તે) કલિંગમાં લાવે છે.’” ૩ આમ તેણે વાયન્ય પ્રાંતા તાબે કરી મગધરાજને નમાવ્યેા. આ ઉપરાંત એમ જણાય છે કે મગધના રાજા નંદુ કલિંગની જિન પ્રતિમા પાટલીપુત્ર લઈ ગયા હાવા જોઈએ; અને બહુસતિ-મિત્રને હરાવી અંગ અને મગધમાંથી ખારવેલ તે મૂર્તિ અને કિંમતી વસ્તુઓ આરિસામાં લાળ્યા. તે મૂર્તિ ‘કલિંગ-જિન' તરીકે કેમ પ્રખ્યાત છે તે નવાઈ ના પ્રશ્ન છે; કારણ કે કલિંગ સાથે જેનું જીવન સંકળાયેલું છે એવા કઈ તીર્થંકરની એ નથી. મુનિ જિનવિજયના અર્થ પ્રમાણે એમ લાગે છે કે પ્રતિષ્ઠાના સ્થાનના નામે પણ પ્રતિમાએ ઓળખાય છે.' શત્રુંજય પરના ઋષભદેવ ‘ શત્રુંજય-જિન', આબુપરના ‘ અર્બુદ–જિન ' 6 ' 1. J.B.O.R.S., xiii., p. 232. 2. સવ-વાયતન-સંવારારજો. 3. सेहि वितासयतो उतरापथराजानो —Ibid., iv., p. 401, and xiii., p. 232. 4. C†. ibid., iv., p. 386. Jain Educationa International .—Ibid, iv., p. 403. मगधानं च विपुलं भयं जनेती अंगमागध-वसुं च नेयाति For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧પ૯ અને ધુલેવાના ધુલેવ-જિન' તરીકે જાણીતા છે. આમ પોતાના જીવન દરમિયાન કલિંગ સાથે સંબંધ હોય એવાજ કેઈ તીર્થંકરની આ પ્રતિમા હેવી જોઈએ એવું કંઈ નથી. કલિંગ-જિનને અર્થ એટલો જ છે કે તે પ્રતિમા પહેલાં કલિંગ કે તેની રાજધાનીમાં પૂજાતી આના પછીની લીટીને વિચાર કરતાં પહેલાં બહતિ-મિત્ર કેણ, તેનું પર્યાય નામ શું અને કલિંગમાં જૈનધર્મની પ્રાચીનતાને વિચાર કરીશું. તે સમયના ઇતિહાસ પરથી એમ ચોકકસ છે કે બહતિ-મિત્ર એ સુંગરાજ પુષ્યમિત્ર હતે. પશ્ચિમના સાતવાહનની માફક તે બ્રાહ્મણ હતું અને તેણે જુના બ્રાહ્મણ વિચારોને બળ જગાડી મને ઉઠાડી પિતાને વંશ સ્થાપ્યું હતુંઆને અર્થ એટલે જ છે કે ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં તેણે બ્રાહ્મણધર્મનું પુનઃ સ્થાપન કર્યું. તારનાથ (ઈ. સ. ૧૬૦૮, જાના ગ્રંથને આધારે) કે જેને અનુવાદ કિનારે કર્યો છે તેને દિવ્યાવદાન ટેકો આપે છે કે પુષ્યમિત્ર નાસ્તિકને સહાયક હતો અને તેણે ભિક્ષુકોની કતલ કરી મઠ બાળ્યા હતા. બ્રાહ્મણ રાજ પુષ્યમિત્રને અન્ય તીર્થીઓ સાથે લડાઈ થઈ તેણે મધ્ય દેશથી જલંધર સુધી અનેક મઠો બાળ્યા.૩ પુષ્યમિત્રના આ બળવા પાછળ ખાસ રાજકીય કારણ પણ હશેજ, પરંતુ કહેવું પડશે કે મહાન મૌર્ય સમ્રાટ અશોકે પિતાની રાજકીય અપૂર્ણતા, ધાર્મિક પદ્ધતિ, સિદ્ધાંત અને પક્ષપાત આદિ રાજ્યને કેટલું નબળું કરી રહ્યું હતું તેને ભાગ્યે જ વિચાર કર્યો હશે, નહિ તે તેણે જમાવેલ લશ્કરી સત્તા આ મહાન સમ્રાટને કે જેને બુદ્ધ દુનિયા આજે પણ પ્રેમથી યાદ કરે છે, અને જે દુનિયાભરમાં સારે અને ભલો રાજા ગણાય છે, તેના વિદેહ પછી માત્ર ચાલીશ પચાસ વર્ષમાં આમ અદશ્ય ન થઈ હોત. તેનું મૃત્યુ એ ઉત્તર હિંદના બ્રાહ્મણને, દક્ષિણના સત્તાશીલ આંધ્રને અને હિંદના પરદેશી દુશ્મનોને માટે હિતાવહ હતું. અશોકના મૃત્યુ પછી હિંદુકુશ સુધીની મૌર્યસત્તા નબળી પડી, વાયવ્ય પ્રાંત હુમલામાટે ખુલ્લા થયા અને બેકિટ્રયા, પાર્થિયા આદિ ગ્રીક પ્રાંતિ તથા સરહદની લડાયક જાતિઓ માટે હિંદ એ લાલચનું સ્થાન બન્યું. તેનામાં સર્વધર્મસમભાવ છતાં ય બ્રાહ્મણો પિતાનો ધર્મ ભયમાં જતાં અને અશોક સામે દ્વેષ રાખતા. આ ઉપરાંત તેમણે પિતાના ઘણું સ્થાપિત હક પણ ગુમાવ્યા હશે. આ કારણે મોર્ય શહેનશાહત સામે મહાન પ્રત્યાઘાત શરૂ થયે જેમાં બ્રાહ્મણોએ પ્રથમ છ ભાગ ભજવે અને પછી પાછલા મોર્યોના સમયમાં ખુલ્લે વિરોધ થઈ ગયે. અશેકના વારસે 1. .B.A.R.S.,iv, p. 386. 2. Cf. Cowell and Neil, op. cit., p. 434. 3. Schiefner, Taranātha's History of Buddhism, p. 81. Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ પાસે માત્ર મગધ અને આજુબાજુના પ્રદેશ રહ્યો. છેલ્લા મૌર્યરાજા બૃહદ્રથનું તેના સેનાપતિ પુષ્યમિત્ર ( હિંદી મેકબેથે) નિમકહરામીથી ખૂન કર્યું.” પૌરાણિક હેવાલેાના આધારે મૌર્ય વંશ ૧૩૭ વર્ષ ચાલ્યા; આના સ્વીકાર કરતાં ઈ. સ. પૂર્વે ૩૨૨ માં ચંદ્રગુપ્તના રાજ્યારેાણુથી ઈ. સ. પૂર્વે ૧૮૫ સુધી મોર્યવંશ ચાલ્યે;૨ આ સમય લગભગ ખરે છે. આમ બ્રાહ્મણવંશ કે જેણે ખદ્ધ મૌર્યને ઉખેડી નાંખ્યા તે ઈ. સ. પૂર્વે ૧૮૫ માં હિંદમાં સત્તા પર આન્યા. આમ બ્રાહ્મણાની ઉશ્કેરણીથી પુષ્ય અથવા પુષ્યમિત્ર નિમકડુરામ અની પેાતાના માલિકનું ખૂન કરી, પ્રધાનાને કેદ કરી ગાદી પચાવી, પોતાને રાજા તરીકે જાહેર કરી સુંગ યા મિત્રવંશની સ્થાપના કરી; જે વંશ ૧૧૦ વર્ષ ચાલ્યા, જે દરમિયાન હિંદુસમાજ અને સાહિત્યમાં જાની વિચારપ્રણાલી પ્રવર્તી. બાણભટ્ટ પેાતાના હર્ષવર્ધન ( ઇ. સ. છઠ્ઠા સૈકા ) ના જીવન ચરિત્રમાં આ લશ્કરી કબજાને ઉલ્લેખ કરે છે. “ પોતાના મૌર્યરાજા ગૃહ થ કે જે ગાદીનશીન થતી વખતે લીધેલાં વચનો પાળવા અશક્ત હતેા તેને લશ્કર બતાવવાના અહાને લશ્કર પ્રતિ નજર કરતાં નીચ પુષ્યમિત્રે કચડી નાંખ્યા.’૪ ** હિંદુ ઇતિહાસના વિદ્વાન કર્તા આ બાબત લખે છે કે “ પુષ્યમિત્ર વૃદ્ધ થયા ત્યારે તેણે પોતાને ઉત્તર હિંદના સમ્રાટ તરીકે જાહેર કર્યો. પાણિની વ્યાકરણના કર્યાં, તેના ગુરૂ પતંજલિની દેખરેખ નીચે તેણે રાજસૂય અને અશ્વમેધ એ એ યજ્ઞા કર્યા. બ્રાહ્મણ જીવનને પુનર્જીવન આપવાને પુષ્યમિત્રે ઠીક પ્રયાસ કર્યો. આ યજ્ઞા પણ બૌદ્ધેા પર બ્રાહ્મણધર્મના વિજયચિન્હ તરીકે હતા. બૌદ્ધગ્રંથકારોએ પુષ્યમિત્રને ધર્માંધ ચિત્ર્યા છે. એમ કહેવાય છે કે તેણે મગધથી જલંધર સુધીના મો માળી ભિક્ષુકાને મારી નાંખ્યા. આમાં કાંઇક તથ્ય હશે. તેની સામે થતી બૌદ્ધ અને જૈનોની ખટપટના કારણે પણ પુષ્પમિત્રે આમ કર્યું હાય.” પ આ બધું જોતાં એકવાત સ્પષ્ટ છે કે અશોકની પદ્ધતિના પ્રત્યાઘાતે પહેલા ઘા ૌદ્ધધર્મ પર અને બીજો રાજકીય કારણે હિંદની મૌર્ય સત્તા પર પડ્યો. અશાકે બૌદ્ધો પ્રતિ અને કાંઇક અંશે જેના પ્રતિ જે ઉદારતા બતાવી તેથી બ્રાહ્મણાના હકો પર તરાપ પડી. પશુયજ્ઞની બંધી તથા જાસૂસીના કારણે પણ તેઓ નારાજ થયા. તેથી આ રાજાને મજબૂત હાથ દૂર થતાં બ્રાહ્મણાએ સત્તા જમાવી બળવો કર્યો અને જોઈ ગયા તે મુજબ સુંગવંશની સ્થાપના કરી. 1. Mazumdar, op. cit., p. 626. 2. See Pargiter, op. cit., p. 27. 3. J.B.O.R.S., x., p. 202. 4. The rendering combines the versions of Cowell and Thomas (Larsacarida, p. 193), of Bihler (I.A., ii., p. 363) and of Jayaswal, Cf. Smith, op. cit, p. 263, n. 1. 5. Mazumdar, op. cit., p. 636. 6. Cf. J.P.A.S.B., 1910, pp. 259-262. Jain Educationa International For Personal and Private Use Only / Page #216 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૬૧ સુંગવંશને રાજ્યપ્રદેશ ઉત્તર હિંદની તે સમયની રાજધાની પાટલીપુત્ર (જૂનું પાલિત્ર અને આજનું પટણ) અને તેની આસપાસના મધ્ય પ્રદેશ હતા; તેને વિસ્તાર નર્મદાની દક્ષિણ સુધી થયે; તે ઉપરાંત બિહાર, તિરહુત અને આજના આગ્રા તથા આઉધના સંયુક્ત પ્રાંત પણ હતા. પંજાબ તે છેલ્લા મૌર્યો અને સુંગો પાસેથી ગયેલું જ હતું. બ્રહસ્પતિ અને પુષ્યમિત્રના એક વ્યક્તિત્વને બૃહસ્પતિ અને પુષ્ય નક્ષત્રોના સંબંધના કારણે પણ ટેકો મળે છે. આ વિષે મિમિથ કહે છે કે “બહપતિ એ બહસતિમિત્રનું પર્યાય નામ છે, જે નામ સિક્કા અને ટૂંકા લેખમાં મળે છે. આ બન્ને સંસ્કૃત બૃહસ્પતિના પ્રાકૃત પર્યા છે. વૃહસ્પતિ એ પુષ્ય યા તિષ્ય નક્ષત્રને પ્રધાન મનસૂ છે. બહપતિ એ ચક્કસ પુરાણ પ્રમાણેના પહેલા સુંગવંશને પુષ્યમિત્રનું બીજું નામ છે મિત્ર હરપ્રસાદ શાસ્ત્રી આ હકીકતને ટેકે આપતાં કહે છે કે “હેતુ અને કાર્યમાં અશોક એ બૈદ્ધ રાજા હતું અને તે ધર્મધ પણ હતું. તેણે સામ્રાજ્યમાં પશુય બંધ કર્યા. બ્રાહ્મણના ખાસ હક્ક સામે જ આ આજ્ઞા હતી....બીજી આજ્ઞા જે માટે અશોક મગરૂરી લેતા તેમાં તેણે ભૂદેને ખાટા દે ઠરાવ્યા. બ્રાહ્મણે જે ભૂદે હતા તેમનું આ અપમાન હતું... અશકે નીમેલ ધર્મમહામાત્રે અથવા નીતિરક્ષકે એ પણ બ્રાહ્મણોના હકકપર તરાપ હતી. તેઓ આ અપમાન શાંતિથી સાંખી રહે તેવા ન હતા. બ્રાહ્મણના આ અપમાન પર કળશ તરીકે અશોકે પોતાના અમલદારને દંડ-સમતા તથા વ્યવહાર-સમતા એટલે નાત, જાત, રંગ આદિની અવગણના કરી શિક્ષા અને કાયદાનો અમલ કરવા આજ્ઞા કાઢી...આથી પ્રતિષ્ઠાસંપન્ન, પારંગત અને સ્થાપિત હકવાળા બ્રાહ્મણને પણ અનાર્યો સાથે જેલમાં રહેવાનું, ફટકાની સજા કરવાની, જીવતાં દટાવાની કે ફાંસીએ ચઢવાની સજા કરી શકાય તેમ હતું જે તેમને માટે અક્ષમ્ય હતું. પ્રભાવશાળી અશોક જીવે ત્યાં સુધી તેઓ આ અપમાન ગળી ગયા....પરંતુ તેમની નજર કેઈ લશ્કરી સરદાર તેમના પક્ષમાં લડે તે તરફ હતી, તેમને મૌર્ય રાજ્યને સેનાપતિ પુષ્યમિત્ર મળી ગયે...તે હડહડતે બ્રાહ્મણ હતો અને બૈદ્ધોને ધિકકાર.” ટૂંકમાં બહુપતિમિત્રને પુષ્યમિત્ર તરીકે સ્વીકારવામાં કાંઈ અડચણ નથી તેમ જ તેથી કાંઈ ઐતિહાસિક ક્ષતિ પણ પહોંચતી નથી. આમ કરવાથી જ તે સમયના સમસમયી પુરુષો અને બનાવેનો મેળ ખાય છે. ખારવેલના રાજ્ય માટે એ વસ્તુ ધ્યાનમાં રાખવી ઘટે છે કે પુષ્યમિત્ર બ્રાહ્મણ અને ખારવેલ જૈન હતો. પુષ્યમિત્રના આ બ્રાહ્મણધર્મની પ્રતિષ્ઠાના સંરક્ષણ અર્થે આરંભેલ 1. J.R.A.S, 1918, p. 545. 2. Sastri (Haraprasad),J.P.A.S.B., 1910, pp. 259-260. 3. It may be noted here that such alternative names are common in Indian history-i.e. Bimbisāra --Sreņika, Ajātasatru - Kūņiya, Asoka-Piyadasi, Candragupta -- Narendra, Balamitra-Agnimitra, Bhānumitra-Vasumitra, etc. ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ધર્મયુગ સામે જૈન સંપ્રદાયનું રક્ષણ કરવા ખારવેલ ન હોત તે “બૌદ્ધ સિદ્ધાંતના ઘાતક તરીકે પ્રખ્યાત એવા પુષ્યમિત્રે બદ્ધધર્મનો નાશ કર્યો તેમ મહાવીરના જૈનધર્મને પણ તેણે નાશ કર્યો હત. આગળ દર્શાવ્યા પ્રમાણે ખારવેલે બે વખત મગધપર ચઢાઈ કરી. પહેલીમાં તે લગભગ પાટલીપુત્ર સુધી પહોંચે. યુક્તિપૂર્વક પુષ્યમિત્રે તે સમયે મથુરા પ્રતિ પીછે હઠ કરી અને તે પ્રસંગે ખારવેલે બરાબર ટેકરીઓ (ગેરથગિરિ)થી આગળ ન વધવામાં ડહાપણ માન્યું. બીજી ચઢાઈમાં ખારવેલ ફતેહમંદ થયો. ઉત્તર હિંદમાં પ્રવેશ કરી હિમાલયની તળેટી સુધી પહોંચી તેણે એકાએક મગધની રાજધાનીપર ગંગાની ઉત્તરેથી હુમલો કર્યો, તે નદી તેણે કલિંગના પ્રખ્યાત હાથીઓ સાથે ઓળંગી હતી. પુષ્યમિત્ર શરણે આવ્યું અને વિજે. તાએ તેના રાજ્યને ખજાને કબજે કર્યો, તેમાં કલિંગ-જીની પ્રતિમા જે મહારાજ નંદ લઈ ગયે હતું તે પણ હતી. તેના આ વિજ્યની અસર માત્ર સુંગરાજ્યની પૂર્વ સીમા પર થઈ તેણે બંગાલ અને પૂર્વ બિહારપર પણ વિજય મેળવ્યો હશે. જ્યાં જૈનધર્મની અસરના અનેક પુરાવા હજી પણ છે. ખારવેલના આ વિજયે વિષે મિજાયસ્વાલ કહે છે કે “પુષ્યમિત્રે લડાઈથી નિર્ણય કરવાને બદલે છેલ્લા ત્રણ સૈકાના મગધ અને કલિંગના એતિહાસિક સાધનરૂપ જે વસ્તુઓ હતી તે આપી પોતાની ગાદી બચાવી લીધી. મગધ સમ્રાટની સત્તાના કારણે જ આ ચઢાઈને કેવળ રાજકીય વિજય તરીકે સ્વીકારી, કારણ કે હિંદની આ ગાદી પર બેસવાની લાલચ કે પણ મનુષ્ય માટે પૂરતી હતી.” આ લેખ પરથી એટલું તો સ્પષ્ટ છે કે ખારેલ પુમિત્રનું રાજ ઝૂંટવી શકે નહિ. એટલી હદ સુધી કલ્પના દોડાવવાની જરૂર પણ નથી. સાતકર્ણ સાથે જે બન્યું તેમ ખારવેલે અહીં પણ પિતાના પાડોશી રાજ્યમાં પિતાનું નૈતિક સર્વોપરિત્વ બતાવી સંતોષ રાખે, કારણ કે છેલા મૌર્યરાજા બૃહદ્રથના ખૂન પછી મૌર્ય સામ્રાજ્યની સંપત્તિ વહેંચી ખાવા સત્તાઓની હરિફાઈ થતી હતી એ તે સમયનું વાતાવરણ હતું. તે મહાન સામ્રાજ્યના અવશેષોમાંથી જે સત્તાઓ જામી તે સત્તાઓ પર પ્રભુતા જમાવવાની પણ હરિફાઈ થતી અને તેમાં ખારવેલે મુખ્ય ભાગ ભજવે અને જ્યાં તેણે પંજે નાંખે ત્યાં તેણે યશ પણ મેળવ્યું. કાલિંગમાં જૈન ધર્મની પ્રાચીનતા પર આવતાં શિલાલેખમાં કલિંગ-જનના ઉલ્લેખ સિવાય બીજું કંઈ મળતું નથી. આગળ કહ્યું તે મુજબ આ ઉપરથી લાગે છે કે તે મૂર્તિ કલિંગ યા તેની રાજ્યધાનીમાં પૂજાતી હશે. શિલાલેખ સ્પષ્ટ કરે છે કે આ મૂર્તિ રાજાનંદ કલિંગથી મગધ લઈ ગયે હશે. આપણે જોઈ ગયા તે પ્રમાણે આ નંદ જૈનેને નંદ લે 1. Divyapadana, pp. 433-434, 3. Mazumdar, . ci, p. 633. 2, Smith, ot. it., p. 209, 4. J.B.O.R.S, i., p. 447. Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૬૩ છે અને રિમથ, જાયવાલ આદિના મત મુજબ નંદિવર્ધન નથી. આ બધા સંજોગો ઐતિહાસિક રીતે સત્ય પરિસ્થિતિદર્શક હોય તો કલિંગમાં બૌદ્ધધર્મ પહેલાં જૈનધર્મ દૃઢ થશે અને પ્રજાહદયમાં તેનું સ્થાન હતું તેમ કહેવું વધારે પડતું નજ ગણી શકાય. ટૂંકમાં નંદ ૧લાની કલિંગની છત વખતે જૈનધર્મ ત્યાં પ્રચલિત હતું. આના ટેકામાં જાયવાલ કહે છે કે “શૈશુનાગવંશનો નંદવર્ધન અર્થાત્ રાજા નંદના સમયમાં ઓરિસામાં જૈનધર્મ પ્રવેશી ચૂક્યો હતે...ખારવેલના સમય પહેલાં ઉદયગિરિ પર અહંતનાં મંદિરે હતાં કેમકે શિલાલેખમાં તેમનું અસ્તિત્વ એ પ્રમાણે દર્શાવેલું છે. કેટલાક સકાથી જૈનધર્મ ઓરિસાનો પ્રજા ધર્મ બ હતો.” ઈસ. પૂર્વે છઠ્ઠા સૈકામાં જૈન દંતકથા પ્રમાણે એરિસામાં ક્ષત્રિઓનું સ્થાન ગણવેલું છે તે આને ટેકે આપે છે, જેમાં દર્શાવ્યું છે કે મહાવીરના પિતાને એક ક્ષત્રિય મિત્ર ત્યાં રાજ્ય કરતો હતો, અને ભ૦ મહાવીર ત્યાં વિચર્યા હતા.૩ ઓરિસા અને તેના અવશેષો” ના વિદ્વાન કર્તા કહે છે કે “જૈનધર્મનાં મૂળ એટલાં ઊંડાં હતાં કે ઈ. સ. ના સેળમા સૈકામાં એરિસાના સૂર્યવંશી રાજા પ્રતાપ દેવનું પણ તે ધર્મપ્રતિ વલણ હતું.” પ આગળ વધતાં પહેલાં અત્રે નોંધવું જોઈએ કે ઈ. સ. પૂર્વે પાંચમા સૈકામાં જૈનોમાં મૂર્તિપૂજા હોવાના આ લેખમાં સબળ પુરાવા છે. પુસ્તકના અંતમાં મૂર્તિપૂજાને વિષય વિગતથી ચર્ચાશે. શિલાલેખની આ નેંધ પરથી જયસ્વાલ ત્રણ અનુમાન દેરે છે કે “(૧) નંદ જૈન હતે, (૨) મહાવીર કે તેની પછી તરતજ જૈનધર્મ ઓરિસામાં પ્રવેશી ચૂક્યો હતો (જૈન દંતકથા તે ઓરિસામાં ભ૦ મહાવીર વિહાર વર્ણવે છે અને શિલાલેખની ૧૪મી લીટી કુમારી ટેકરીઓ (ઉદયગિરિ) પર જૈનધર્મની દેશના આપ્યાનું પણ વર્ણવે છે.) આ ઉપરથી એમ પણ પુરવાર થાય છે કે (૩) ઈ.સ. પૂર્વે ૪૫૦ યા તે પહેલાં જૈન મૂર્તિઓનું અસ્તિત્વ જેને હવાલે તથા પુરાણ અને પાલી સાધને અનુસાર મહાવીર-નિર્વાણ ઈ.સ. પૂર્વે ૫૪૫ માં 1. “The Nanda Rāja referred to appears to be Nandivardhana, the ninth śaisunāga king of the Purānas. It seems to be necessary to treat him and his successor, Mahanandin, No. 10, as Nandas, distinct from the nine Nandas who come between No. 10 and Candragupta. In the third edition of my Early History of India (1914) I placed the accession of Nandivardhana about 418 B.C. He must now go back to c. 470 B. C. or possibly to an earlier date."-Smith, J.R.A.S, 1918, p. 547. 2. J.B..R.S, iii., p. 418. 3. ततो भगवं मोसलिं गओ, . . . तत्थ सुमागहो नाम रहिओ पियमित्तो भगवओ सो मोएइ, ततो सामी તો &િ Tો. . -Awasyalia-Satra, pp. 219–220. 4. "Pratap Rudra Deva, one of the Gajapati kings who ruled from A. D. 1503, renounced the Jaina doctrines. ..."--Long, J.A.S.B., xxviii., Nos. I to IV and V, 1859, p. 189. 5. Ganguly, op. ctt., p. 19. Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ હોવું જોઈએ તે વાતને ટેકો આપે છે. આ ત્રણે અનુમાનોની ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે પછીની લીટીમાં રાજકીય નેંધ છે કે હિંદના દક્ષિણમાંથી તેના વિએ ખંડણી મેળવી. શરૂઆતમાં ખારવેલે બંધાવેલ સુંદર અને કોતરણીવાળા મિનારાનું વર્ણન કરી (સિલેન સામેના દક્ષિણાંત) પાંડ્ય દેશના રાજા પાસેથી ભવ્ય હાથીઓ, મનપસંદ ઘોડા, વૈર્ય અને અનેક કિંમતી રત્ન મેળવ્યાને ઉલેખ છે. અહીં કિલિંગ સમ્રાટે પાંડ્ય દેશપર ચઢાઈ કર્યાને ઉલ્લેખ નથી. ખારવેલની મહત્તા તથા આંધ્ર અને સંગ રાજાઓ પરની તેની છત દેખી પાંવ્યોએ આ ભેટ મોકલી હશે. ખારવેલના આ શૌર્ય ઉપરાંત શિલાલેખમાં તેનાં પવિત્ર કાર્યોની નેંધ છે. રાજા અને તેનું કુટુંબ જૈનધર્મી હોવાના પુરાવા અનેક છે અને તેના વંશજો પણ દેખીતી રીતે તેજ ધર્મના હશે.' ચૌદમી લીટીથી અંત સુધીમાં દેખાય છે કે ખારવેલ માત્ર નામ-જૈન નહિ, પરંતુ ભાવ-જૈન હતે અર્થાત્ તેણે ધર્મ જીવનમાં ઉતાર્યો હતે. તેના રાજ્યકાળના તેરમાં વર્ષમાં રાજ્યવિસ્તારથી સંતોષ પામી તેણે પિતાની શક્તિ ધાર્મિક કાર્યોમાં ખચ એમ તેમાં વર્ણન છે. કુમારી ટેકરી પરનાં પવિત્ર સ્થળ ઉપર તે મોટી રકમ ખર્ચે છે અને વિજયી શિલાલેખ તૈયાર કરાવે છે. જ્યાં “વિજેતાના ચક૬ બરાબર જામ્યાં હતાં તે પવિત્ર કુમારી ટેકરી પર રહી જેમણે પિતાના વ્રત શુદ્ધ રીતે પાળી તપ કરી જન્મમરણ દૂર કર્યા છે એવા યાપ અધ્યાપકેના સ્તૂપે જાળવવા રાજ્યમાંથી ખર્ચ કરતે. તે જણાવે છે કે ખારવેલે ગૃહસ્થનાં વ્રત પાળી જીવ અને દેહને ભેદ સમજી તેની સુંદરતા અનુભવી. ખારવેલની જૈનધર્મ પ્રતિની દઢતા અને આસ્તિકતા માટે આથી શું વધારે પુરા હોય? થાપ અધ્યાપકો અને બીજાઓ જે વ્રતે આચરતા તેમને અપાતી ભેટે અને જૈન દર્શન મુજબ જીવ અને દેહને અભ્યાસ એમ સૂચવે છે કે તે ધર્મધ ન હતે. 1. J.B.O.R.S, xiii., pp. 245, 246. 2. The Ceylonese constructed ships expressly for the export of their elephants. It seems these were of the class of the “ elephant-ship” of the inscription 3. तु जठर-लिखिल वरानि सिहिरानि नीवेसयति . . . पंडराजा चेदानि अनेकानि मुतमणिरतनानि -J.B.O.R.S., iv, p. 401, and xiii., p. 233. 4. B.D.G.P, p. 24. 5. It was sacred as the place where Jainism was preached (line 14). 6. The perfect ideal Jaina ascetics, who are believed to have freed themselves by means of austerities. This is much idealised in Jaina philosophy. 7. This suggests that amongst the Jainas also Cakra symbolised the spread of conquest of religion. This is confirmed by the representation of the wheel found at the Jaina Stupa of Mathura. 8. તેરસને વણે મુઘવત - વિનય - વ માપવતે મરતે • જવળ - સંસદ દાય . . . Íવ . ૪ . સિરિણા પવિતા-J.B,C.RS, iv, pp. 401, 402, and xiii., p. 233. Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૬૫ પોતાના કુળધર્મનાં લક્ષણ પ્રથમ જાણ તેની મહત્તાથી પ્રેરાઈને મહાવીરના સંદેશા માટે જીવવા અને મરવા તૈયાર હતા તેવા સાધુઓને તે મદદ અને ઉત્તેજન આપતે હતે. પ્રાચીન સમયના જૈન આચારો પર પ્રકાશ ફેંકતા કેટલાક ઉલ્લેખ લેખમાં છે. યાપ અધ્યાપકે સમૂહ કે જે આજે અસ્તિત્વમાં નથી તે તે સમયના સાધુઓને એક વર્ગ જણાય છે. ઈંદ્રભૂતિના નીતિસાર અનુસાર તે એક મિથ્યાષ્ટિ સંઘ હતો કે જે દક્ષિણમાં દિગંબર તરીકે વહેંચાઈ ગયે. गोपुच्छकः श्वेतवासा द्राविडो यापनीयकः । नि:पिच्छिकश्चेति पञ्चैते जैनाभासाः प्रकीर्तिताः॥ ઉપરોક્ત યાદીમાં યાપનીનું નામ આશ્ચર્યજનક છે કારણ કે ચાલુક્ય અમ્મરાજ બીજાના શિલાલેખમાં તેમને “પવિત્ર અને માનનીય નંદિગ૭ના ભાગ તરીકે જણાવી તેને પવિત્ર યાપનીય-સંઘ” તરીકે સંબોધે છે. આ ઉપરાંત શ્રવણ બેલ્ગોલાના એક શિલાલેખ પ્રમાણે અહંદુબલિએ આ નંદિસંઘને રૂઢિચુસ્ત કહ્યો છે, તેને મત પ્રમાણે તે “દુનિયાની આંખ” હતી. સિતાંબર અને બીજા જે નિયમથી ઉલટા છે તેવા મિથ્યાત્વી સંઘ વચ્ચેને ભેદ માટે તેને વાંધો ન હતો. પરંતુ જે કાંઈ “સેન, નંદિ, દેવ, સિંહ આદિ સંઘોની બાબતમાં આમ ધારતા તેઓને તેણે મિથ્યાત્વી” કહ્યા છે.' આ બાબત મિ. જાયસવાલ કહે છે કે “ભદ્રબાહુચરિત્રમાં જૈનેને ઈતિહાસ આપતાં જણાવ્યું છે કે ચંદ્રગુપ્તના સમસમી ભદ્રબાહુના શિષ્ય કે જે પોતાના ગુરુને પૂજ્ય માનતા હતા, તેમાંથી યાપન-સંઘની શાખા ઉત્પન્ન થઈ કે જેણે છેવટે નગ્ન રહેવાનું વિધાન સ્વીકાર્યું. આ સંઘ દક્ષિણમાં વિસ્તર્યો તેની કર્ણાટકના શિલાલેખ સાક્ષી પૂરે છે; આજે તે હસ્તીમાં નથી. મુનિ જિનવિજ્યને અભિપ્રાય છે કે આ સંધે કેટલાક વેતાંબર અને કેટલાક દિગંબર સિદ્ધાંત સ્વીકાર્યા હતા, આ આધારે આ બે ફાંટા સ્પષ્ટ વહેંચાયા પહેલાનું પગલું તે આ થાપન સંઘ હતે. આપણો લેખ બતાવે છે કે જે વડે આ શાખા ઓળખાતી તે યાપ અભિધાન અમુક પવિત્ર આચારોને અંગે હતું. ચરક પ્રમાણે “દુઃખ ન્યૂન કરવા” અથવા મહાભારત અનુસાર “જીવન ટકાવવા” યાપ અધ્યાપકો અન્યના દૈહિક દુખ ન્યૂન કરવાની ફરજ પર ભાર મૂકતા.પ શિલાલેખ વિશેષમાં જણાવે છે કે આ યાપ અધ્યાપકે કામ્ય નિષદિ યા કુમારી ટેકરીઓ પર રહેતા; આ નિવીદિ તે અહંતની નિષીદિ હતી તે પાછળની લીટી સ્પષ્ટ કરે છે. નિષીદિયા નિવીધિ જૈન સાહિત્યમાં આલંકારિક રીતે તેમના તીર્થકરે, ગુરુઓ 1. Premi, Vidvadratnamāla, i., p. 132. 2. Hultzsch, E.II, ix., p. 55, v, 18, L. 50. 3. E.C, ii., S.B., 254, 4. Ibid.. 5. J.BO.R.S, iv, p. 389, Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આદિનાં પવિત્ર સમાધિસ્થાન તરીકે વપરાય છે, પરંતુ તેને ઉપયોગ નિવાસસ્થાન તરીકે સમજવાનો છે. - ડૉ. ફલીટ જણાવે છે કે “શબ્દ નિશીધિ-જે નિશીધિ, નિષિધિ અને નિષિદિગે તરીકે પણ મળે છે-તે મિ. કે. બી. પાઠક જણાવે છે કે જૈન સમાજને જુનો વર્ગ હજી પણ વાપરે છે અને જૈન સાધુના અવસાન બાદ ઉભું કરેલ સમાધિ–ગુરુમંદિર' એ તેનો અર્થ છે. ઉપસર્ગ-કેવલિગત-કથામાં મળતે નીચેને ફકરે તેમણે મને તેના આધારમાં આવે છેઃ-પિસમુદાયે--જીરું ક્ષિાવયહિં ચંદુ મટ્ટારર નિવિવિયાં માઃિ “સમસ્ત સાધુસંઘ દક્ષિણમાંથી આવીને અને પૂજ્યના નિષિધિએ પહોંચીને...૨ કુમારી ટેકરી પરની નિષીધિ જ્યાં શિલાલેખ છે ત્યાં તે શણગાયુક્ત સમાધિસ્થાન નથી પરંતુ તે ખરેખર એક તૃપ છે કેમકે તેની પહેલાં કાચ્ય વિશેષણ છે જેને અર્થ શારીરિક (દૈહિક અવશે) એ છે. શિલાલેખ વિચારી જાયવાલ કહે છે કે “એમ લાગે છે કે જેનો પિતાના સ્તૂપ યા ચને નિષીદિ કહેતા. મથુરાને શોધાયેલ સ્તૂપ અને ભદ્રબાહુચરિત્રનો શિષ્ય ગુરુને પૂજતા એ ઉલ્લેખ જૈન (ખાસ દિગબર) પિતાના ગુરુના અવશેષો પર સમારકે બાંધતા તે દર્શાવે છે.”૩ તૂપ યા ગુરુમંદિર-સમાધિસ્થાન બાંધવાનો રિવાજ માત્ર જૈન અને બૌદ્ધમાં જ નહિ, પણ પ્રજાકીય હતે. પહેલાં જણાવ્યા પ્રમાણે પંદરમી લીટી ખારવેલને ચુસ્ત જૈન તરીકે રજા કરે છે. સાધુઓ અને એકાંતપ્રિય તત્ત્વજ્ઞાનીઓ માટે ખારવેલે કાંઈક કર્યાનું તેમાં વર્ણન છે, તેમાં અક્ષરે તુટતા હોવાથી તે કૃત્યની માહિતી મળતી નથી. “સંઘના આગેવાનો, દરેક રીતે ડાહ્યા પુરુષ, પવિત્ર કાર્ય કરનારા અને સિદ્ધ શ્રમ” માટે આ કાર્ય હોય તેમ સ્પષ્ટ છે.* તેમાં જણાવ્યું છે કે અહંતના અવશેના સમાધિસ્થાન પાસે પર્વતના ઢોળાવ પર નરપતિ ખારવેલે પિતાની મહારાણી સિંધુડા માટે દૂર દૂરની પથ્થરની ખાણોના પથ્થર મેળવી નેપાલના સુંદર મધ્યકાલીન સ્થભે જેવા ઘંટવાળા સ્થભેસહિત “સિંહપુર-પ્રસ્થપ મહાલય ૭૫૦૦૦ પણના (તે સમયનું નાણું) ખર્ચે બંધાવ્યું. શ્રી. જાયસ્વાલ આ સ્થાનને મહાન કતરણીવાળાં શનિ-નૂર યા “સામ્રાજ્ઞીના મહેલ તરીકે ઓળખાવે છે. તે ટેકરીના ઢળાવ પર હાથીગુંફા પાસે છે, તેની 1. E.I., i., p. 274. 2. I.A., xii., p. 99. 3. J.B..R.S., iv., p. 389. 4. સુવતિ સમા • સુવિદિતાનું જ સત - દ્વિસાનં . . . તલ-Ibid., iv, p. 402, and xiii., p. 234. 5, C. Aiyangar (K. ), ob. ct., pp. 75, 76. 6, C.J.B.0.R.S, iv, p. 402, and xii, pp. 234, 235, 7. Ibid., xiii., p. 235, Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૬૭ આજુબાજુ સિંહે બેસાડેલા છે તે બેંધવા જેવું છે. આમ અવશેનું સ્મારક અહંત નિવદિ આ લેખાનુસાર રાણીના મહેલ નજીક હોવું જોઈએ. છેલ્લા કેટલાક દશકાઓથી જેને વિષે ચર્ચા ચાલે છે તે દૃષ્ટિએ સેળભી લીટીને. બાકીને ભાગ અગત્યનું છે તેમાં ખારવેલ કે જૈન ઈતિહાસ સાથેના તેના સંબંધ વિષે કાંઈ નથી. આગળની લીટીની માફક તે પણ ખારવેલ મહાન જૈન હતો તેને માત્ર ટેકે આપે છે. જૈન સાહિત્ય અને તેના ઉત્કર્ષમાં તેણે લીધેલ રસ તે સ્પષ્ટ કરે છે, તે આમ છે મૌર્ય રાજાના સમયમાં વિસ્મૃત થયેલ ૬૪ પ્રકરણવાળા, પરંતુ ચાર ખંડના અંગતકનો ઉદ્ધાર કર્યો.” ડ, ફલીટ પણ તેજ અર્થ કરે છે, તે નીચે મુજબ છે “આખેય હેવાલ તારીખ વગરને છે. મોર્ય રાજા કે રાજાઓના સમયમાં ભૂલાયેલ સાત અંગના સમુદાયના કેટલાક ભાગને અથવા ૬૪ મા પ્રકરણને તેના મૂળ સાથે તેણે ઉદ્ધાર કર્યો.” ૨ અહીં મગધના ભીષણ દુષ્કાળનું મરણ થાય છે કે જે બાર વર્ષને હતો અને જેના વિષે આગલા પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે. આ વખતે ચંદ્રગુપ્ત પિતાના ગુરુ ભદ્રબાહુ અને બીજાઓ સાથે દક્ષિણમાં ગયે હતો અને સ્થૂલભદ્ર કે જે કઈપણ જોખમે પાછળ રહ્યા હતા તેમની આગેવાની નીચે પાટલીપુત્રમાં પરિષદ મળી હતી. શિલાલેખનું ઉપરોક્ત વાચન ચંદ્રગુપ્તના અમલમાં જૈન મૂળગ્રંથે નાશ પામ્યાની વાતને ટેકે આપે છે. દક્ષિણમાં ભદ્રબાહ અને તેમના સમુદાયની અસર નીચે કલિંગ હોવાથી મગધમાં થયેલ વાચના તેઓએ સ્વીકારી નહિ.' શિલાલેખની છેલ્લી સત્તરમી લીટી સોળમી સાથે વાંચતાં ખારવેલના પ્રભાવસૂચક ઈલિકાબો આવે છે, અને ટૂંકમાં એની સત્તાને ખ્યાલ આપે છે. આમાં કાંઈ વધારે પડતું હોય તે સ્વાભાવિક છે, પરંતુ તેની સરખામણી માટે કોઈ અન્ય ઐતિહાસિક સાધન ન હોવાથી તે લીટીને શબ્દશઃ અનુવાદ પૂરતે ગણશેઃ “તે વૈભવને (ક્ષેમને) રાજા; વિસ્તારને (સામ્રાજ્યને) રાજા (યા જાના લેકેને રાજા); ભિક્ષુઓને દાની (રાજા છતાં ભિક્ષુક), ધર્મને રાજા જે હિત (કલ્યાણ)ના વચને તપાસે છે, સાંભળે છે અને અનુભવે છે.......... “રાજા ખારવેલશ્રી મહાન વિજયી રાજર્ષિઓના વંશમાં ઉતરી આવેલું હતું, તેણે લશ્કરથી સામ્રાજ્યને વિસ્તાર કરી તેનું રક્ષણ કર્યું, તેના રથ અને લશ્કર કઈ રોકી શકતું 1.J. B. O. R. S., xiii., p. 236. 2. J.R.A.S, 1910, pp. 826–827. 3. The modern Patna, a place historic in the annals of their order, and at that time the capital of the Mauryan Empire. 4. This council fixed the canon of the Jaina sacred literature, consisting of eleven Angas and fourteen Parvas. Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ નથી, તે ચૈત્યને ઉદ્ધારક છે, તે સર્વ જાતિઓને માન આપતે અને તે ખાસ લક્ષણેગુણ માટે પ્રખ્યાત હતો.......૧ - અહીં ભિક્ષુરાજ ખારવેલ-કલિંગ સમ્રાટ અને જૈન સંપ્રદાયના તારણહાર રાજાની પિતે લખાવેલ આત્મકથાનો અંત આવે છે. પ્રથમ લીટીમાં કરેલ અહંત અને સિદ્ધનું મંગલ, જૈન શ્રમણ માટે બંધાવેલ મંદિર અને ગુફાઓ, યાપ અધ્યાપકોને જમીન તથા અન્ય જરૂરિયાતનાં દાને, રાજા નંદે ખૂંચવી લીધેલ કલિંગ-જિનની પ્રતિમાની પુનઃપ્રાપ્તિ આદિ પ્રતીતિ કરાવે છે કે તે જેન હતે. ઈ. સ. પૂર્વે ૧૮૩ માં વીસ વર્ષની ઉમરે ગાદી પર બેસી તેણે બત્રીસ વર્ષની વયે મગધની પ્રથમ અને છત્રીસ વર્ષની વયે બીજી ચઢાઈ કરી. મિ. જાયસવાલના મતે તે ઈ.સ. પૂર્વે ૧૫રમાં વિદેહ થયો. તે એક સામ્રાજ્ય સ્વામી હતા, જેના વંશ વિશે આપણે કાંઈ જાણતા નથી, જેના જીવન વિષે આ શિલાલેખ કે જેના ઉપર કાળની અસર થયા સિવાય રહી નથી. તે સિવાય કાંઈપણ અન્ય સાધન નથી. અહીં ઉમેરવું જોઈએ કે કેઈક દિવસ કેક અભ્યાસીને આ ઉપરાંત રાજર્ષિ વંશમાં જન્મેલ ધર્મરાજના જીવન વિષે વધારે સારાં અને વિશ્વસનીય સાધને મળી જાય તે તે નવાઈ જેવું નહિ ગણાય. જેને ફાળે જૈન ઇતિહાસમાં અદ્વિતીય છે તેના વિષે જેને પાસે કાંઈ નથી તે પણ નવાઈ જેવું છે અને તે ન માની શકાય તેવું છે. ખારવેલના સામ્રાજ્યની હદ અને તેને રાજ્યારેહણ પછીની તેની તે વિષે તે સમયની સમસમી એતિહાસિક કે બીજી કાંઈ વિશ્વસ્ત નેંધ નથી. આ તે દુનિયા પારના અવાજ જેવું છે, જે સૂચવે છે કે જાના વખતમાં કલિંગમાં ખારવેલ નામે રાજા હતો તેને તમારે સ્વીકારી લેવું અને તેના સમૃતિચિન્હ રૂપે હાથીગુંફાન શિલાલેખની મળતી માહિતીના આધારે તેની સમસમી ઐતિહાસિક વ્યક્તિઓ સાથે એને સમજી લે. શિલાલેખ સૂચવે છે કે તેણે ઉત્તરમાં મહાન સંગ રાજા પુષ્યમિત્રને હરાવે, જે સમાચાર સાંભળી ઈન્ડો-ગ્રીક રાજા ડિમેટિયસ મથુરા છોડી પાછો વળે; તેણે દક્ષિણમાં સાતકણિ અને તેના ખંડિયા રાજાઓને વશ કર્યા અને તેના આ વિયેની કથા સુણી દક્ષિણતના પાંડ્ય રાજાએ તેના પર ભેટે મેકલી. સરખામણીના સાધનના અભાવે આ લેખની કઈ વસ્તુ સ્વીકારવી અને કઈ વસ્તુ કઈ રીતે સમજવી તેમાં મુશ્કેલી છે. તે ઉપરાંત લશ્કરી કૂચ એ તે સમયની સામાજિક રૂઢિ, લડાઈએ ધંધે, લડે તે ભાયાત અને વિશેષમાં પ્રદેશ વિસ્તાર એ રાજલક્ષણ ગણાતું 1. હેમરાના સ વઢTગી . સામવંત વાનિ . . . સવ - વાસંઃ - ગૂગલ . . . વાવેતર. –J.B.O R.s, iv, p. 403, and xiii.. p236. 2. Ibid, p. 243. Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૬૯ એ બધું તેમાં વધારો કરે છે.” પ્રાચીન અને મધ્યકાલીન ભારતનું આ ખાસ લક્ષણ રાજાઆની પ્રશસ્તિઓમાં ઠીક તરી આવે છે કે જે આપણને મળી આવતા શિલાલેખાને માટે। ભાગ ભરી દે છે; તે પ્રતિ ખુલ્લા દિલથી જોતાં લાગે છે કે તે ભાવી પ્રજા અર્થે ઇતિહાસ નથી, પરંતુ ભાટચારણેદ્વારા થતી પ્રશંસા પૂરતા છે; અને તે પણ સ્પષ્ટ છે કે તેમાં પરાજયાની નોંધ હોતી નથી જ્યારે વિજયની અતિશયાક્તિ હૈાય છે. શિલાલેખના ઉલ્લેખેા પૂર્વગ્રહવાળી વ્યક્તિઓનાં વર્ણન માત્ર છે એટલે કાળે જેનું રક્ષણ થવા દીધું છે એવાં આ છૂટાછવાયા ઐતિહાસિક હેવાલાનું તાલન કરી સત્ય તારવવું જોઇએ. હાથિગુફા શિલાલેખમાંના ખારવેલના વિજયા આંજી નાંખે તેવા છે અને સર અશુતોષ મુકરજીના શબ્દોમાં “ ઓરિસાના સમ્રાટ ખારવેલ કે જેનું નામ દેશના હેવાલામાંથી અદૃશ્ય થઈ લેપ પામ્યું તેની બાબતમાં તે પથ્થરે વિશ્વસ્ત સંપૂર્ણ વિગત આપી છે; જો તેના નામથી નહિ તે તેના દર્શનથી તેા ઇ. સ. પૂર્વે બીજા સૈકામાં હિંદનું દરેક શહેર ધ્રુજતું.”૨ છે તેમ છતાંય ખારવેલ તે સમયની એક મહાન વ્યક્તિ હતી. તેમાં શંકાનું કંઈ જ કારણ નથી. તેણે એવી સત્તા પ્રાપ્ત કરી હતી કે જે ચાક્કસ ટકી રહી શકે તેવી સલામત હતી. ટૂંકમાં તે તે સમયના મહાન નરપતિ હતા. હિંદી ઇતિહાસના અણીના સમયે કુદરતે જે પ્રજાના ભાગ્યા દોરવા તેને નીમ્યા હતા તે બાબતમાં તેની મહત્તાની અનેક સાબીતી છે. Jain Educationa International ૨૨ 1. Manu, ix., 251; x, 119, etc. 2. J.B.O.R.S, x,, p. 8. For Personal and Private Use Only / Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મથુરાના શિલાલેખો ખારવેલને હાથિગુંફન શિલાલેખ જેમ ઉત્તર હિંદના જૈન ઇતિહાસને પહેલે તબક્કે પૂરો કરે છે તેમ મથુરાના શિલાલે તેના બીજા તબક્કાની તવારીખ શરુ કરે છે. આ બન્ને વચ્ચે ઈ. સ. પૂર્વે ૧૫૦ થી ૧૨ સુધીને સમય કેરો ગણવાની જરૂર નથી કારણ કે કાલિંગના જૈન રાજા પછી તેના કરતાં પણ વધારે સુપ્રસિદ્ધ એ ઉજયની વિક્રમાદિત્ય થયો કે જેને જેને પિતાના સંપ્રદાયને રક્ષક માને છે. તેમાંથી મળતા પુરાવાઓનું દિગ્દર્શન કરી કલિંગ તથા માળવા ઉપરાંત મથુરા પણ જૈનધર્મની વસાહત બની હતી તે આપણે જોઈશું. મહાવીરના નિર્વાણસમયની ચર્ચા પ્રસંગે ઈ. સ. પૂર્વે પ૭ કે પદ માં શરુ થતા વિક્રમ સંવત વિષે નિર્દેશ કર્યો છે. જૈન વિક્રમચરિત જણાવે છે કે “પોતાની પવિત્ર ભક્તિથી જૈન ગુરુ સિદ્ધસેન દિવાકરની સૂચનાથી વિકમે દુનિયાને દેવામાંથી મુક્ત કરી અને પરિણામે વર્ધમાનના સંવતમાં પરિવર્તન થયું.”૧ ભવિષ્યના હિંદમાટે તેણે–આજે પણ ઉત્તર હિંદમાં ચાલતા એવા એક ચેકકસ સંવતની ભેટ કરી. એડગર્ટનના શબ્દોમાં “માત્ર જેનોની જ નહિ, પરંતુ હિંદુઓની પણ ઘણા સૈકાઓથી આવી જ માન્યતા છે.” અવંતીના આ રાજા કે જેના પ્રભાવશાળી સમય તથા દૈવી ગુણોની જૈન અને બ્રાહ્મણ સાહિત્ય નેંધ લે છે તે પિતાને વિક્રમાદિત્ય “સૂર્ય સરખી પ્રભાવાળ”ના નામે ઓળખાવતે. આ ઉપાધિ તેની પછી થયેલ અનેક રાજાઓને એટલી પ્રિય થઈ પડી હતી કે ગમે તે વંશના રાજા પિતાની મેળે તે ઉપાધિ સ્વીકારી લેતા આ બતાવે છે કે પહેલે વિક્રમાદિત્ય મહાન નરપતિ હય તે જ આ ઉપાધિ આટલી એષણીય બની શકે. આ તે વિક્રમાદિત્ય છે કે જેને જૈન સાહિત્યમાં જેને માન્ય છે. તેના પૂર્વજ ગભિલ્લા વિષે તેઓ કહે છે કે તેણે તે સમયના જૈન આચાર્ય કાલિકાચાર્યની સાધ્વી બેનનું હરણ કરી તેમનું અપમાન કર્યું હતું તેથી તેઓ સિથિયન રાજાઓમાંના કેઈ એક પાસે ગયા અને તેની મદદથી ફતેહમંદીથી તેનું વેર લીધું ડૉ. શાર્પેટિયરના શબ્દોમાં “આ દંતકથા જરા પણ ઐતિહાસિક રસવિનાની છે એમ નથી, કારણ કે તે જણાવે છે કે જુદી જુદી દંતકથા અનુસાર ઉજજયનીના પ્રખ્યાત વિક્રમાદિત્યના પિતા ગભિલે જૈનાચાર્ય કાલકનું અપમાન કર્યું, તેઓ વેર લેવા કોના પ્રદેશમાં ગયા કે જેમને રાજા “રાજાઓને રાજા” 1. Edgerton, Vikrama's Adventures, pt. i., Int., p. lviii. C). Tawney, Prabandhacinlāmani, pp. 11 ff.; Satrunjaya Mahāimya, Sarga XIV, v. 103, p. 808. 2. Edgerton, op. cit., Int., p. lix. 3. Kalikācārya-katha, vv. 9-40, pp. 1-4. CJ. Konow, E. 1., xiv., p. 293. "Kalakasūri, the uprooter of Gardabhilla, lived 453 v."-Klatt. I.A., xj., p. 251. Cf. ibid., p. 247; Charpentier, C.H.I., 1., p. 168; Stevenson ( Mrs), pp. cil., p. 75; M.A.R., 1923, p. 11. Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ મથુરાના શિલાલેખ ૧૭૧ (સાહાણસાહિ) કહેવાતો. ૧ પંજાબના શકરાજા મોસ અને તેના વંશજો જે ત્યાં રાજ્ય કરતા હતા તેમને ગ્રીક અને હિંદના રિવાજ અનુસાર આ ઉપાધિ હતી. તેમના વંશજો કુષાણુ રાજાઓને સિક્કા પર તે શાઓના શાઓના રૂપમાં બરાબર દેખાય છે તે પરથી આ દંતકથા ઐતિહાસિક હોય તેમ લાગે છે. ગમે તે હો, પણ આ કથા જણાવે છે કે કાલકે અનેક શકરાજાઓને ઉજયની પર ચઢાઈ કરવા અને ગભિલ્લના વંશને ઉખેડી નાખવા સમજાવ્યા, પરંતુ કેટલાક વર્ષો પછી તેના પુત્ર વિક્રમાદિત્યે તેમને હાંકી કાઢી પિતાના પૂર્વજની ગાદી પુનઃ પ્રાપ્ત કરી. આ દંતકથાને ઇતિહાસ કેટલે ટેકો આપે છે તે અક્કસ છે. પરંતુ ઈ. સ. પૂર્વે પહેલા સૈકામાં પશ્ચિમ હિંદમાં સિથિયન સત્તા હતી તેની નેંધ આ સાથે મળતી આવે છે. એ તો નિર્વિવાદ વાત છે કે જૈન અને ઉજ્જયનીને પરસ્પર સંબંધ હતેવિક્રમ સંવત કે જે ઉજ્યની રાજધાનીવાળા માળવામાં શરૂ થયો હતો તેને વપરાશ પણ આ વિગતને ટેકો આપે છે.” ૩ જૈનાચાર્ય કાલક વિષે બીજું એ કહેવાનું છે કે તે દક્ષિણના પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાન પાસે ગયા હતા; વર્ષાન્ત આવતાં જૈન પર્યુષણ પર્વ સમયે રાજા ઈંદ્ર મહોત્સવમાં રોકાયે હોવાથી તે ભાદ્રપદ સુદ પંચમીના રોજ તેમાં ભાગ લેવા અશક્ત હતું અને તેથી એક દિવસ પહેલાં અર્થાત ભાદ્રપદ સુદ ચતુર્થીએ ગુરુએ તે પર્વ રાખ્યું. સમસ્ત જૈન સમાજે ત્યારથી ચોથના જ ઉપવાસ કરવાનું શરુ કર્યું. જો કે ત્યાર બાદ ઘણા સમય પછી નવીન ગની ઉત્પત્તિ થતાં થની પાંચમ પણ થઈ. * આ બનાવ બે દૃષ્ટિએ અગત્યનું છે. એક તો તે દક્ષિણમાં વેતાંબરેને સંબંધ દર્શાવે છે અને બીજું તે દક્ષિણની એવી જેન રાજવી વ્યક્તિને ઉલ્લેખ કરે છે કે જેનું કાલકાચાર્ય જેવા મહાન ગુરુ માન રાખતા અને જેને જેના પર્યુષણ જેવા પર્વની તારીખ ફેરવવામાં પણ ફાળે હતા.પ 1. વળી ત: રિવરઃ ૪ દિ: --Kalahacarya-katha, v. 26, p. 2; નાદાનના દિ: ૪ ૨ પગલે - Ibid., v. 27, p. 3. Cf."... the Jaina work, Kalakācārya-kathanaka, states that their kings were called Sahi."-Raychaudhuri, op. cit., p. 274; Jacobi, Z.D.M.G., xxxiv., p. 262. Cf. Konow, op. cit., p. 293. 2. "He (Vikramaditya) saved the nation and Hinduism by signally defeating the Scythians, whose political importance and outlar dish manners had appalled the Indians.”_ Mazumdar, op. cit., p. 63. C. ibid., p. 638." Vikramaditya ousted the Sakas and became king. whereafter he established his own era."-Konow, op. and loc. cit. 3. Charpentier, op. and loc. cit. 4. તતશ્ચતુર્થો કિાયત નૃવેઇન, વિશતમેવં ગુરુITSનુને - Aalatacarya-latha, v. 54, p. 5, CJ. Stevenson (Mrs), op. cit., p. 76. This, as Klatt tells us, is supported by the Patļāvali of the Tapagaccha (1. A., xi., p. 251 ); on the other hand, the Kharataragaccha Pattavali informs us that the Kalaka. who transferred the Paryushanaparvan, lived in 993 v., and that there were two more of the same name prior to him, one of whom lived in 453 v. and was connected with Gardabhilla.-- I. A., xi, p. 247. 5. That the King Satayāna was a devout Jaina is clear from the Kalakācārya-katha (vy. 50-54, pp. 4-5), but it is not known who he was. Pratishthanapura is known to us as the western capital of the Satavahanas. Jaina tradition claims Hala of this dynasty as belonging to its own religion. Cf. Glasenapp, Der Jainismus, p. 53; Jhaveri, Nirvana-Kalikā, Int., p. xi, Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ ગભિલના વારસ વિક્રમાદિત્ય પ્રતિ જોતાં જૈન ઉલ્લેખો જણાવે છે કે જૈન સાહિત્યના પ્રખર તિર્ધર એવા સિદ્ધસેન દિવાકર આ સમયે તેમના દરબારમાં રહેતા અને તેમણે મહાન વિક્રમને તથા મીસીસ સ્ટીવન્સનના શબ્દોમાં “કુમારપુરના રાજા” દેવપાલને પણ જૈનધર્મ અંગીકાર કરાવ્યાનું જણાવે છે. આ સમય દરમિયાન બીજા પણ બે બનાવ બન્યાનું મનાય છે. પ્રથમ તો ભરૂચમાં જૈન સાધુ આયંખપુટ નામના વાદીથી બૌદ્ધોને વાદમાં પરાજય અને બીજે જૈનેના પરમ પવિત્ર એવા શત્રુંજય તીર્થ–પાલીતાણાનું ખાત મુહુર્ત.* ખરતરગચ્છપટ્ટાવલી જણાવે છે કે મહાવીરની પાટથી સોળમા એવા વજસ્વામી(વી. સં. ૪૯૬-૫૮૪) એ દક્ષિણ તરફ બૌદ્ધોના પ્રદેશમાં જૈન ધર્મ ફેલા. બીજો બનાવ પાલીતાણાના પાયાને છે કે જે પાદલિપ્તાચાર્યને નિર્દેશ કરે છે જે મહાન વિક્રમના સમસમયી હતા. જૈન દંતકથાનુસાર તેમને હવામાં ઉડવાની લબ્ધિ (શક્તિ) હતી. મીસીસ સ્ટીવન્સના પિતાની નંધમાં કહે છે કે “શત્રુંજ્યની સ્થાપના એક જૈનાચાર્યે કરી છે કે જેમનામાં આકાશગામિની વિદ્યા હતી અને જેના શિષ્યને સુવર્ણસિદ્ધિ હતી. આ બે શક્તિના પ્રભાવે દુનિયામાં જાણે મંદિરનું એક શહેર બની રહ્યું હોય તેવી રચના થઈ૮ આ તીર્થ સંબંધમાં ખરતર પટ્ટાવલી કહે છે કે વીર સં. પ૭૦ માં તે જીર્ણ થયું હતું અને વિક્રમના સમકાલીન ભાવડના પુત્ર જાવડે તેને ઉદ્ધાર કર્યો હતો. જૈન દંતકથાનુસાર આ રાજા તથા જાવડ બન્ને પાલીતાણા જાત્રા માટે ગયા અને બન્ને ત્યાં રહ્યા તે દરમિયાન તે તીર્થની રક્ષા માટે તેમણે ઘણે ખર્ચ કર્યો. ૧ ૦ 1. “He (Siddhasena Divakara) converted Vikramaditya 470 years after Mahavirals Nirvana."-Klatt, op. cit., p. 247. Cf. ibid., p. 251 ; Edgerton, op. cit., pp. 251 ff.; Stevenson (Mrs), op. cil, p. 77; Tawney, છું. cit., pp. 116 f.; M. A. R, 1923, p. 10. 2. Cf. Stevenson (Mrs), op. and loc. cit. 3. વિદ્યાસિદ્ધ કાર્યવપુટ માર્યા, . . . મૃગુવાજી . . . યુદ્ધો નિત, Tઃ તા:-AtulyakaSutra, pp. 411-412. CJ. Jhaveri, op. and loc. cit. 4. C. ibid., Int., p. xix; Stevenson (Mrs), p. cit., pp. 77-78. 5. CJ. Klatt, op. cit., p. 247; Hemacandra, Parisishtaparvan, Canto XII, vv. 311, 388; AvašyakaSutra, p. 295. 6. Klatt, op. cit., pp. 247, 251. “Palitta-Sūri (Padalipta ) is definitely connected with the foundation of the Palitānā City." --Jhaveri, op. and loc. cit. 7. "Padalipta had acquired the flying-lore by applying medical ingredients to feet, and daily performed pilgrimage of the five sacred places including Satruñjaya (Palitana) and Girnår or Revantagiri."--Ibid., Int., p. xi. CJ. Tawney, op. cit., p. 195. 8. Stevenson (Mrs), op. cit., p. 78, n. 1. "Nāgārjuna ... the pupil of Padaliptasuri ... was trying to acquire 'Suvarna Siddhi' (power to make gold )..." etc.-Jhaveri, op. cit., Int., p. xii. 9. "Jāvada, a merchant of Saurashtra ( Kathiawar ), sent a fleet to China and the Eastern Archipelago, which returned after twelve years with a burthen of gold. The father of Jayada lived in the time of Vikrama. ..."-Mazumdar, op. cit., p. 65. Cf. Satrunjaya Mahātmya, Sarga xiv, vs. 104, 192 f, pp. 808, 816 ff.; Jhaveri, op. cit., Int, p. xix. 10. C. Satruñjaya Māhātmya, Sarga XIV, v. 280, p. 824. Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ મથુરાના શિલાલેખો ૧૭૩ દક્ષિણુ સાથેના શ્વેતાંબરેના સંબંધ બાબતમાં કાલકની માફ્ક પાટિલની પણ ગણના થવી જોઇએ. હરિભદ્રસૂરિની સમ્યકત્વસપ્તતિ જણાવે છે કે તે મહાન આચાર્ય માન્યખેટ ગયા હતા અને ત્યાં અધે “ સદ્ગુણથી સંપન્ન'' એવા જૈન સંઘા હતા.૨ આમ પાદલિપ્ત અને કાલકની દંતકથાઓ ચાકકસ જણાવે છે કે ઈ. સ. પૂર્વેના પહેલા સૈકામાં દક્ષિણમાં વેતાંબર જૈને મેટા પ્રમાણમાં હતા. સમ્યકત્વસતિમાં પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહન પાદલિપ્તના “ બધી ખરાબ ધાર્મિક પદ્ધતિઓના” અંત લાવનાર તરીકે ઉલ્લેખ કરે છે. આમ સ્પષ્ટ થાય છે કે શાલિવાહન પણ પાદલિમના સંપ્રદાયના અર્થાત્ શ્વેતાંબર હાવા જોઇએ. વિક્રમના સમયની આ બધી વિગતા તપાસતાં એમ કહી શકાય કે તે ઘણું ખરું એછી કે વત્તી શંકાસ્પદ એવી પટ્ટાવલીએના આધારે છે કે જે અર્વાચીન જૈન પેટાવિભાગેાએ જાળવેલી છે. તેને બીજો આધાર એવા સાહિત્ય ઉપર છે કે જે આપણે જે સમયને વિચાર કરીએ છીએ તેથી જુદા સમયનું છે. જોવાનું એ છે કે આ બધા સંજોગો ઉપરથી આપણે એવા નિશ્ચય ઉપર આવી શકીએ કે જૈન દંતકથાએ વિશ્વસ્ત નથી અને મધ્યકાલીન હિંદના કહેવાતા પ્રખ્યાત વીરામાંના વિક્રમ માત્ર દંતકથાઓના રાજા છે. આ ખામતમાં જુદાજુદા વિદ્વાનેાના મંતન્યાની ઠીક ચર્ચા એડગર્ટને પોતાનાવિક્રમના સાહસોનાપ ઉપોદ્ઘાતમાં કરી છે. આ વિદ્વાનની સાચી દલીલોની પુનરુક્તિ કર્યા વિના એટલું કહેવું ખસ છે કે પ્રાચીન હિંદની વિક્રમાદિત્ય સિવાય ખીજી ઘણી વ્યક્તિએ છે કે જેમને વિષે કાંઈ ખાત્રીથી કહી શકાય તેમ નથી જો કે તેમની ઐતિહાસિકતા તા શિલાલેખા તથા સિકકાઓ દ્વારા નિર્વિવાદ છે. ‘ આર્થર જેવા આ હિંદુરાજા’ રાજાઓને આદર્શરૂપ જૈન અને બ્રાહ્મણ સાહિત્યમાં મનાયેા છે તે તે વિષે શંકા રાખવા કાંઈ કારણ નથી. એડગર્ટનના શબ્દોમાં “ એમ લાગે છે કે જૈનાચાર્યાની યાદી-પટ્ટાવલીએ હિંદી ઇતિહાસનાં અન્ય સાધના જેટલી જ સાચી છે. (જે કહેવું... ખરેખર વધારા પડતું ન મનાવું જોઇએ). જૈન હેવાલાને અવગણી ઈ. સ. પૂર્વે ૫૭ માં વિક્રમ નામે કાઈ રાજા નથી થયા એમ કહેવા માટે કાંઈપણ ચાકસ પ્રમાણ હાય એ મારી ધ્યાનમાં નથી. શું આપણે તે સૈકાના ઇતિહાસ એટલા પૂરા જાણીએ છીએ કે માળવાના કોઈ રાજા કે જેણે જે નામોથી વિક્રમ જાણીતા છે તેમાનું એક ધારણ કર્યું હતું અને જેણે મર્યાહંદના માટે। ભાગ જીત્યેા હાય તે થયા નથી ( જો કે હિંદુ અતિશયાક્તિએ તેને શહેનશાહ તરીકે ગણાવે છે તે આપણે સ્વીકારવાની જરૂર નથી ) ? ’૬ 1. Mānyaheta or Mānyakshetra is to be identified with Malkhed, in the Nizam's territory. Dey, Geographical Dictionary, p. 126. This Malkhed or Manyakheta, which Pädalipta visited, became famous in the succeeding centuries as the capital of the Rashtrakutas, who counted among them not a few patrons and followers of the Jaina religion. 2. Samyatva-Saptaki, vv. 96, 97. See M.A.R., 1923, pp. 10–11, “For the greater part of his life Padalipta resided at Manakhetapura. ''—Jhaveri, oh. cit, Int., p. x 3. Samyaktya-Saptadi, v. 158. CJ. M.A.R., 1923. p. 11; Jhaveri, ch. cit, Int., p. xi, 4. Charpentier, op. cit,, p. 167. 5. Edgerton, op. ct, Int., pp. lyiii ff. 6. Ibid., p. 1xiv. Jain Educationa International For Personal and Private Use Only / Page #229 -------------------------------------------------------------------------- ________________ १७४ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ - એડગન ઉપરાંત બુહલર, ટાની આદિ અભ્યાસીઓ પણ જૈન હવાલેની વાસ્તવિકતા સ્વીકારે છે. ડૉ. બુહલર કહે છે કે “ખાસ કરીને જૂના તેમજ તત્કાલીન હેવાલમાં જણાવેલ વ્યક્તિઓ સાચે જ ઐતિહાસિક છે. જો કે ઘણીવાર એમ બન્યું છે કે કેઈ એક વ્યક્તિ એના સમય કરતાં વહેલી યા મોડી મૂકાઈ છે અને એના વિષે કેટલીક અસંભવિત વાતે પણ ઉમેરાઈ છે. આમ છતાંય આ હેવાલમાં નિદેશેલ કઈ પણ નામ માત્ર કાપનિક છે એમ સાબીત કરવા કઈ સાધન નથી. આથી ઉલટું દરેક શેધા ના શિલાલેખ, લેખી હેવાલને દરેક સંગ્રહ અને પ્રકાશમાં આવતું દરેક સાચું ઐતિહાસિક નિવેદન આમાંની કઈને કઈ વ્યક્તિના અસ્તિત્વને ટેકો આપે છે. તે જ પ્રમાણે તેમાં નોંધાયેલ ચેકકસ તારી છે પણ ખાસ કાળજીની અપેક્ષા રાખે છે અને તદ્દન સ્વતંત્ર એવા આમાંના બે સાધને જ્યારે સંમત થાય ત્યારે તેને વિના સંકેચે ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારવી જોઈએ.” ૧ ડો. સ્ટેન કનવ તો આગળ વધી જણાવે છે કે વિક્રમની દંતકથા પ્રતિ હવે અભ્યાસીઓ ઓછી ઉપેક્ષા રાખતા થયા છે. તે મહાન સાધુની કાલભાચાર્ય-કથાનકને અને તેમના અપમાન આદિ વિગતને સહદય સ્વીકારે છે. તેના શબ્દોમાં “ઘણું યુરોપીય અભ્યાસીએ હિંદી દંતકથાઓ પ્રતિ માનથી જુએ છે, છતાં તેઓ તે પ્રતિ દ્રષ્ટિ પણ ફેંકતા નથી; મને તેનું કારણ સમજાતું નથી, અને કાલકાચાર્ય-કથાનકની વિગત ન સ્વીકારવા મને કાંઈ કારણ હોય તેમ લાગતું નથી. પ્રાચીન સમયમાં માલવાના રાજા વિકમાદિત્યના અસ્તિત્વ વિષે સારાં કારણે મેં બીજે આપ્યાં છે.” આમ શાન્ટિયર, એડગર્ટન, ટેની, બુહલર, સ્ટેન કૅનૉવ આદિ અભ્યાસીઓના પ્રમાણ અનુસાર જૈન દંતકથા-સાહિત્ય સાચી રીતે એતિહાસિક ગણી શકાય અને વિક્રમના અસ્તિત્વ કે તેના સંવતને નકારવાની કંઈ જ જરૂર નથી. વિન્સન્ટ રિમથનો આધુનિક અભિપ્રાય પણ તે જ છે કેમકે તે જણાવે છે કે “આવ રાજા થયે હોય તે સંભવિત છે. આ ઉપરાંત આપણે પૂર્વે જોયું તેમ અવન્તી યા માલવાનું રાજ્ય મહાવીરના સમયમાં પણ જૈન વસાહત હતું. મર્યોના સમયમાં તે આગળ પડતું ગયું અને તેમની સત્તાના અંતમાં જેનો મગધમાંનું પોતાનું સ્થાન ધીમે ધીમે ગુમાવી પશ્ચિમ તરફ હડ્યા અને વસ્યા; ત્યાં આજે પણ તેઓ પિતાની વસાહત સાચવી રહ્યા છે. ઉત્તર હિંદના જૈનેના ઇતિહાસમાં કલિંગને ખાસ ફાળે છે તે તે કાવિનાની વાત છે, પરંતુ સામાન્ય વૃત્તિ પશ્ચિમ તરફ હતી. ઈ. સ. પૂર્વે બીજા સૈકાની મધ્યમાં જેનોએ જે બીજી વસાહત સ્થાપી તે મથુરા. ચંદ્રગુપ્ત, તેની પછી સંપ્રતિ અને ખારવેલના સમયમાં જૈનોની પ્રગતિ ખૂબ વેગવાન હતી. 1. Biihler, Ucher das Leben des Jaina-Monches Hemacandra, p. 6. Cf. Tawney, op. cit., Int., pp. vi-vii; ibid., pp. v. ff. 2. Konow, op. cil., p. 294. 3. Smith, Oxford History of India, p. 151. 4. CJ. Charpentier, op. and loc. cit. Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ મથુરાના શિલાલેખ ૧૭૫ આ મહાન રાજાઓની ભાવનાઓ અને ધાર્મિક લાગણીઓને વિચાર દૂર રાખીએ તે પણ ઈ. સ. પૂર્વે બીજ સૈકાના મથુરાના જેન શિલાલેખ જૈન સંઘના જે કુલ તથા શાખા ઓની સંખ્યા નિદેશે છે તે જૈનેની ખાસ પ્રગતિના વેગનું સૂચક છે. મથુરાના શિલાલેખ આપણને ઉત્તર હિંદમાં ઈ-સિથિયન અમલ સુધી લાવે છે. આપણે જોઈ ગયા તે મુજબ મેસેડેનિયન સત્તા નીચે ખળભળી ઉઠેલા હિંદીઓના રાજા તરીકે ચંદ્રગુપ્ત આ અને એલેકઝાન્ડરના પ્રત્યાગમન પછી એના લશ્કરને હરાવી હિદને ગુલામીની ધુરામાંથી છેડાવ્યું. અલેક્ઝાન્ડરના ગયા પછી હિંદમાં શું બન્યું તે ચેકસ નથી. “અલેક્ઝાન્ડર ધી ગ્રેટના મરણ પછી તરત જ હિંદના બનાવેએ કે રાતે લીધે તે હજી અંધારામાં જ છે.” તેમ છતાં એટલું તો ચકકસ છે કે તેના મરણ પછી એક સૈકા સુધી મોર્ય શહેનશાહતના આશ્રય નીચે પરદેશીઓની સામે હિંદ હિંદીઓ માટે જ રહ્યું અને તે પરદેશીઓ સાથે સમાન ભાવે વર્લ્ડ. ૨ મૌર્ય શહેનશાહત પછી આપણે જોઈ ગયા તે મુજબ અંગેનું મગધ અને ગ્રીકે હિંદને વાયવ્ય પ્રદેશ એ બે ખારવેલની સરદારી નીચે ચેદિઓના હુમલાના ભંગ બન્યાં હતા. ડિમેટ્રિય અને યુક્રેટાઈડસના આંતરીક કલહથી ગ્રીક સત્તા નબળી પડી હતી તે આપણે જોઈ ગયા છીએ. બેકિટ્રયન રીકેના અન્ય હિંદી દુમને તથા સુંગે પરના સાતવાહનના આક્રમણ અંગે આપણે કાંઈ કહેવાનું નથી. સળગ ઇતિહાસના કારણે આપણે એટલું જ કહી શકીએ કે “ઈ.સ. પૂર્વેના બીજા અને પહેલા સૈકામાં કાફીરીસ્તાન તથા ગધારની ગ્રીક સત્તા પર શકનું દબાણ થયું હતું.”૩ રેસનના શબ્દોમાં “હિંદનું રાજકીય અળગાપણું ઈ. સ. પૂર્વે ૧૩૫ ની બેકિયાની સિથિયન જીતથી અને રેમ તથા પાર્થિયાના ઈ.સ. પૂર્વે પ૩ ના લાંબા કલહથી સંપૂર્ણ બન્યું હતું.” આ શકરાજાઓમાંના એક મુરંડ સાથે પાદલિપ્તાચાર્યને ઘાડ પરિચય હતે. જેના દંતકથાસાહિત્ય પરથી મુરંડ પાટલીપુત્રને રાજા હોય એમ લાગે છે અને તેના દરબારમાં પાદલિપ્તની સંપૂર્ણ લાગવગ હતી. તે માથાના ભયંકર દુખાવાથી પીડાતા હતા જે આ આચાર્ય મટાડ્યો હતો. પ્રભાવક ચરિત્રમાં આ બનાવ નીચેના શબ્દોમાં આપે છે “પાદલિપ્ત જેવી પિતાની અંગુલિ તેનાં ઢિંચણે લગાડે છે કે તરત જ રાજા મુડને માથાને દુઃખ દૂર થાય છે.” ૬ 1. Macdonald, C.H.I., i., p. 427. 2. CJ. Smith, Early History of India, p. 253. 3. Raychaudhuri, op. cit., p. 273. 4- Rapson, C.H.J., i., p. 60. 5. પરીપુરે... આગામિત મુરબ્દો નામ . . . . . તાન્તવર કૃપા રેન્જ પાનાં પ્રમેહૃ રિવા Prabhāvaka-Canta, Padalipta-Prabardha, vv. 44, 61. Cf, Saniyaktva-Saptali, v. 48; M.A.R., 1923, p, 11; Jhaveri, p. cit,, Int., p. x. 6. Prabhāvaka-Carita, v. 59. Cf. Samyakta-Saptati, v. 62; M.A.R., 1923, op. and loc. cit. Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ બેકિયાના સિથિયનો પછી સુચી આવ્યા. ઈ. સ. પહેલા સૈકામાં સુચી કુષાણની પ્રખ્યાત જાતિએ વાયવ્ય હિંદ સુધી તુર્કસ્તાન અને બેકિટ્યા ઉપરાંત પિતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું ત્યારે કુષાણ સામ્રાજ્ય હિંદ અને ચીન વચ્ચે સાંકળરૂપથઈ પડ્યું, અને તે વ્યવહારનું એક સાધન પણ બન્યું કે જે ઠીક ફળદાયક નીવડ્યું. વર્તમાન શોધળથી જણાય છે કે ચીનાઈતુર્કસ્તાનમાં હિંદી સંસ્કૃતિ, હિંદી ભાષા અને લિપિઓને પ્રચાર થયો હતો. મિ. એન. સી. મહેતાના શબ્દોમાં ફરી કહીએ તે ચીનાઈતુર્કસ્તાનના ગુફામંદિરોમાં જેન વિષયને ચિત્રકામમાં ઉપગ પણ થયે છે. હિંદી ઇતિહાસની આ સામાન્ય રૂપરેખા પરથી મથુરાના શિલાલેખે પ્રતિ વળીએ અને તેની સાથે જૈન સાંપ્રદાયિક સંબંધ વિચારીએ. કનિંગહામના નીચેના શબ્દો કરતાં તેની એતિહાસિક અગત્ય બીજી કઈ વધારે સારી રીતે ન દર્શાવી શકાયઃ “આ શિલાલેખોમાંથી મળતી હકીક્ત પ્રાચીન હિંદી ઇતિહાસ માટે ખાસ અગત્યની છે. આ બધા લેખોને સાર એક જ છે. એમાં અમુક વ્યક્તિઓએ પિતાના ધર્મપ્રતિ માન પ્રદર્શિત કરવા અને પિતાના તથા તેમના માતપિતાના લાભાર્થે કરેલ ભેટની નેંધ છે. આમ શિલાલે છે જ્યારે ભેટની જાહેરાત પૂરતા હોય છે ત્યારે તેની અગત્ય નવી છે, છતાંય મથુરાના શિલાલેખમાં દાતાઓએ તે સમયના રાજાઓના નામ અને ભેટની સંવત તારીખ ઉમેરી છે એટલે તે લુપ્ત ઈતિહાસની તેટલી રૂપરેખા રજૂ કરે છે. ઈ.સ. ના પહેલા અને પછીના રસપ્રદ સમયના તે બાધક છે. ચીની હેવાલે પરથી આપણે જાણી શકીએ છીએ કે ઈ-સિથિયનેએ ઉત્તર હિંદ જીત્યું હતું, પરંતુ તેની હદ કેટલી અને ક્યાં સુધી હતી તે કાંઈ નકકી કરાય તેમ નથી. આજ કારણે આ શિલાલેખોની ખાસ ઉપગિતા છે કારણ કે એમાંથી આપણે જાણી શકીએ છીએ કે સંવત વર્ષ ૯ પહેલાં મથુરામાં કાયમી વસાહત સ્થપાઈ હતી કે જે સમયે પંજાબ અને વાયવ્ય પ્રાંતપર સિથિયન રાજા કનિષ્ક રાજ્ય કરતે હતે.” મથુરાના ઘણાખરા જૈન શિલાલેખ કંકાલી ટીલા ટેકરી પર છે જે કદ્રાથી અર્થે માઈલ દક્ષિણે છે. કા મથુરાના જાના કિલ્લાથી પશ્ચિમે એક માઈલ છે. કંકાલી ટેકરી વિશાળ હોય તેમ લાગે છે કેમકે તેની ઉપર નાનાથી માંડી મેટા કદ સુધીની અનેક પ્રતિમાઓ બનાવેલ છે કે જે જેલ ટેકરી પરના બૌદ્ધ શિ૯૫થી ભાગ્યે જ ઉતરતી હોય. આજે જ્યાં તે ટેકરી છે ત્યાં બે ભવ્ય મંદિરે હોય તેમ લાગે છે. ઘણા ખરા શિલાલેખ ઉભી અથવા પદ્માસને બેઠેલી નગ્ન જિન પ્રતિમાઓના તળિયાપર કતરેલા છે અને જેમાંની કેટલીક મૂર્તિઓ ચાર મુખ (ચતુર્મુખ) વાળી છે. ડે. બુહલરના મત અનુસાર નીચેને લેખ પ્રાચીનતમ છે: 1. The Buddhistical inscriptions at Mathura also are similar to the Jaina inscriptions in their style and contents. Cf. Dawson, J.R.A.S. (New Series ), v., p. 182. 2. Cunningham, A.S.I., iii. pp. 33–39. 3. C. ibid., p. 46. "The Kankāli Tila has been ... prolific ... both in sculptures and inscriptions, all of which ... are pure Jaina monuments. On the upper level stands a large Jaina temple dedicated to Jambū Svāmi ... an annual fair is held at this place. ..."--Ibid., p. 19. This temple is near the Chaurasi mounds, which is the seat of another Jaina establishment. Cf. ibid., xvii., p. 112. Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ મથુરાના શિલાલેખ ૧૭૭ . समनस माहरखितास अंतेवासिस वछीपुत्रस (स्रावकास ) उतरदासक [1] स पासादोतोरनं ॥ માહરખિત (માઘરક્ષિત) મુનિના શિષ્ય, વછીને પુત્ર (વાત્સી માતા) શ્રાવક ઉત્તરદાસક (ઉત્તરદાસક) ની મંદિરના ઉપયોગ માટે શણગારેલ એક કમાન.” ની - તદન પ્રાચીન અક્ષર અને લાક્ષણિક લિપિના કારણે એ વિદ્વાન માને છે કે આ લેખ ઈ. સ. પૂર્વે બીજા સૈકાની મથને છે. જે તે પછીના બે શિલાલેખો મથુરાના સત્ર સાથે સંબંધ ધરાવે છે, તેમને પહેલે સંપૂર્ણ છે, જ્યારે બીજે માત્ર “મ” થી શરૂ થતું કે ક્ષત્રપ મહારાજનું નામ આપે છે. પહેલે શિલાલેખ મહાક્ષત્રપ શેડાસ રાજાના કર મા વર્ષનો અને શિયાળાના બીજા માસને છે. તેમાં આમહિની નામની કઈ બાઈએ પૂજાની તક્તી મૂકાવી તેની નેંધ છે. આ લેખમાં ક્યા સંવતને ઉપયોગ થયો છે તે સ્પષ્ટ નથી. કંકાલી ટીલામાં તે રાજાના નામવાળા બીજા શિલાલેખ પરથી મહાક્ષત્રપ શેડાસની ઓળખાણ પ્રથમ કનિંગહામે કરાવી. અઝીઝના સિકકાને મળતા તેના સિક્કા પરથી તે વિદ્વાને તેને સમય ઈ.સ. પૂર્વે ૮૦ થી ૫૭ ધાર્યો છે અને તે મથુરાના બીજા ક્ષત્રપ રાજુબલ કે જુબલને પુત્ર હોવાનું અનુમાન કર્યું છે. તેના અનુમાનને મથુરા સિંહ રાજધાની ટેકે આપે છે જે શોડાસને છત્રવ (ક્ષત્રય) અને મહાછત્ર રાજાલ (રંજીબલ) ના પુત્ર તરીકે વર્ણવે છે. પ્રો. રેપ્સનના શબ્દોમાં “મહાન ક્ષત્રપ રાજુલ કે જેનું બીજા શિલાલેખોમાં રાજુવલ એવું નામ છે તે શક વિના રંજુબેલ છે કે જેણે પૂર્વ પંજાબમાં રાજ્ય કરતા યવને સ્ટ્રેટે ૧લા અને સ્ટ્રેટે બીજાની નકલ કરી ક્ષત્રપ અને મહાક્ષત્રપ નામના સિક્કા પાડ્યા હતા તે શોડાસને પિતા હતા કે જેના સમયમાં આ સ્મારકનું નિર્માણ થયું હતું. ત્યાર પછી મથુરાની આમહિનીવાળી તક્તીમાં શેડસ પોતે મહાક્ષત્રપ તરીકે જણાય છે અને તેને સમય કર મા વર્ષના શિયાળાના બીજા માસના છે.” શિલાલેખના સંવત વિષે મતભેદ છે પરંતુ જે તે સમયની સેંધ કરી છે તે જોતાં એમ જણાય છે કે કેઈ હિંદી સંવતને આધાર હશે. આ બનવાજોગ છે અને જે તે . 1. Bibler, EI, ii., Ins. No. I, pp. 198-199. 2. Ibid, p. 195. 3. Cj. ibid, ins. No. III, p. 199. - 4. C. fbid, Ins. II, p. 199. 5. Cf. Cunningham, op. cit., p. 30, Ins. No. 1. 6. Cf. ibid., pp. 40-41. "Rañjubula, Rājuvula or Rajūla is known from inscriptions as well as coins. An inscription of Brahmi characters at Mora near Mathura calls him Mahakshatrapa. But the Greek legend on some of his coins describes him as 'King of Kings, the Saviour,' showing that he probably declared his independence."-Raychaudhuri, op. cit., p. 283. 7. Ibid. 8. Rapson, C.H.I, i, p. 575. 9. CJ. Raychaudhuri, op. cit., pp. 283 ff.; Smith, op. cit., p. 241, n. 1. 10. C. Rapson, op. cil, pp. 575-576. ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ १७८ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સ્વીકારીએ તે આ વિક્રમ સંવત (ઈ. સ. પૂર્વે ૫૭) છે અને શિલાલેખ ઇ. સ. પૂર્વે ૧૬-૧પ ને ગણી શકાય. ડૉ. કૉનૉવે શેડોસના શિલાલેખમાં વિક્રમ સંવત નેંધાયાનાં વાસ્તવિક કારણ દર્શાવ્યાં છે. તે વિદ્વાન કહે છે કે “મને લાગે છે ત્યાં સુધી ચાર માસની એક એવી ત્રણ ઋતુ અનુસાર સંવત ગણવાની પદ્ધતિ એ પાછળથી વિક્રમ સંવતનું ખાસ લક્ષણ ગણાતું. જુના શિલાલે છે કે જેમાં આ સંવતની નેંધ છે તે સૂચવે છે કે તે માલવીય ગણત્રી છે. આનાં બે ઉદાહરણ છેએક નરવર્મન અને બીજે કુમારગુપ્ત ૧લાના સમયના એવા બે મંદિરના શિલાલે એમાં તુ ખાસ દર્શાવેલી છે. આમ હું માનું છું કે શેઠાસે પિતાના શિલાલેખમાં વિક્રમ સંવત વાપર્યો છે અને આજ સંવત કનિષ્ક અને તેના વંશજોએ સમસ્ત હિંદની પિતાની તવારી માટે રવીકાર્યો છે કારણ કે પ્રજાકીય ગણત્રી માટે ઉત્તર હિંદમાં તે સંવત વપરાતે હતો.” આ બે ક્ષત્રપ શિલાલેખો પછી “પુરાણ” શિલાલેખેને સમૂહ આવે છે અને જે બહલરના મત અનુસાર કનિષ્કના પહેલાના સમયના છે. તેમાં નીચેને એક નેંધ લેવા જે છેઃ અહંત વર્ધમાનને નમસ્કાર! શકે તથા પિથને કાળા નાગ સમાન ગતિપુત્ર (ગુપ્તિપુત્ર) ની કૌશિક ગેત્રની પત્ની શિવમિત્રાએ પૂજાની એક તક્તી કરાવી હતી.” ડ, બુહલરના મત પ્રમાણે ગતિ પુત્ર અને કૌશિક શિવમિત્રા એ બન્ને ઉમરાવ રાજકુળના હતા અને “ગેતીપુત્ર, પથ તથા શકેને એક કાળા નાગ સમાન” એ શબ્દો તે વીર જાતિને હેય તેમ સૂચવે છે. તે વિદ્વાન જણાવે છે કે “તે જે યુદ્ધને નિર્દેશ કરે છેતે કાં તે કનિષ્કની પહેલાં સિથિયનેએ મથુરા જીત્યું તે પહેલાનાં યા તે તેમની સત્તા સરી ગયા પછીનાં હોવાં જોઈએ. શિલાલેખેની લિપિ પ્રાચીન છે અને તે ઈ. સ. પૂર્વે પહેલા સૈકાની લાગે છે તે પરથી પ્રથમ અનુમાન ખરું લાગે છે. જે શિલાલેખ પણ સિથિયન જીત પહેલાને હોય તે જે જૈન મંદિરમાંથી તે પ્રાપ્ત થયું છે તેની પ્રાચીનતાને તે સબળ પુરાવો છે" - તે પછી કાળાનુક્રમ તારીખના શિલાલેખ આવે છે, જેમાં કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવનાં સ્પષ્ટ નામે છે. તે ઉપરાંત બીજા તારીખવાળા કેટલાક શિલાલેખે પણ તે સમયના છે, જો કે તેમાં કુષાણ રાજાઓનાં નામ નથી. ડૉ. બુહલર જણાવે છે કે “૧૧ થી ૨૪ને બીજે સમૂહ તારીખવાળા શિલાલેખેને છે કે જે મારા મત પ્રમાણે કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવના સમયના છે. આમાંના એકે માં નામ નથી, છતાંય હું માનું છું કે ત્રણે રાજાએના નામ તથા તારીખવાળા લેખ સાથે આને કાળજીપૂર્વક સરખાવતાં ભાગ્યે જ કે બીજ અનુમાન પર આવી શકે.”૬ 1. C. Konow, EI, xiv, pp. 139-141. 2. CJ. ibid, pp. 139, 141, 3. Bihler E.I, ii. Ins. Nos, IV-X, p. 196. 4. Ibid., Ins. No.XXIII, p. 396. 5. Ibid, p. 394. 6, Ibid., p. 196. Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ મથુરાના શિલાલેખ તારીખવાળા આ કુષાણુ શિલાલેખે સંવત ૪ થી ૯૮ ના છે. આ સંવત વિક્રમ કે બીજે તે નિશ્ચિત નથી. “આ સમયના હવાલે હિંદી સમગ્ર ઈતિહાસને ગંચભર્યો પ્રશ્ન છે અને આજે પણ તેને નિર્ણય આવ્યો છે તેમ નિશ્ચિત ન કહી શકાય અર્થાત્ આ અનુમાને હજી પણ શંકાસ્પદ નથી તેમ નથી.''૨ કુષાણ સમયના મહત્વના પ્રશ્ન બાબત ઘણે મતભેદ છે. આ બધું છતાંય બીજા પ્રખ્યાત વિદ્વાનની સાથે અમને પણ લાગે છે કે આ શિલાલેખને સંવત શક સંવત છે કે જે ઈસ ૭૮ માં શરૂ થયે હતો.' કંકાલી કરીને જૈન તકતીને એક શિલાલેખ નીચે મુજબ છેઃ સિદ્ધ મદારગણ્ય નિ સંવત્સર નવ....મારે કથ...વિવો ૫ જે કે ડાસ અને બીજા કુષાણ શિલાલેની માફક અને માલવ-વિક્રમ સંવતની રીત પ્રમાણે અહીં પણ તુ, માસ અને દિનક્રમાનુસારની તવારીખ નેંધવાની હિંદની જાની પદ્ધતિ આપણે જોઈએ છીએ છતાં એમ ન કહી શકાય કે કુષાણ રાજાઓએ કેઈપણ સંજોગોમાં શક સંવતને ઉપગ નથી કર્યો. આથી ઊલટું જાના વિક્રમ સંવતની આ લાક્ષણિકતાને કનિષ્ક અને તેના વારસોએ એમની બાહ્મી નેધમાં ઉપગ કર્યો હોય તે તેમાં કંઈ અશક્ય નથી અને આપણે જાણીએ છીએ તેમ કુષાણમાં એકનું શુદ્ધ હિંદી નામ વાસુદેવ છે જે આ અનુમાનને વધુ ટેકે આપે છે. આ ઉપરાંત કુષાણેના વિષયમાં વિક્રમ સંવત ગણતાં મથુરાના ક્ષત્રપોના વારસ તરીકેની તેમની પરિસ્થિતિ મુશ્કેલ બને છે, અને જ્યારે આપણે જાણીએ છીએ કે કનિષ્કના વંશજોના સમયમાં મથુરા પણ સામ્રાજ્યને ભાગ હતું ત્યારે આ બાબત વધુ વિષમ જણાય છે. આખરે “તક્ષશિલાના જુના ખંડેરોના ખોદકામમાંથી સર જોન મારશેલને મળેલ પુરાવા પરથી એમ નિશ્ચિત થાય છે કે કનિષ્કને સમય ઈ. સ. ના પહેલા સૈકાને અંત હૈ જોઈએ, અને આ પૂરો ચીનાઈ ઇતિહાસકારોના હેવાલ સાથે સરખાવતાં અને તેની સાથે આ શિલાલેખેની તારીખને મેળ મેળવતાં એમ નિશ્ચિત થાય છે કે ઈ.સ. 1. C[. Bihler, E. I, i., p. 196., Cunningham, op. cit., p. 14. 2. Rapson, op. cit., p. 583. 3. For the various theories of Kanishka's date see Raychaudhuri, op. cit., pp. 295 ff. 4. According to Fergusson, Oldenberg, Thomas, Banerji, Rapson, and many other scholars, Kanishka was the founder of the reckoning commencing A.D. 78, which came to be known as the Saka era. "-Ibid. p. 297. Cf. Hoernle, Uvasaga-Dasāa, Int., p. xi. There is great difference of opinion as to who was the real founder of the saka era, though this much is certain--that it must have been some foreign ruler who founded it. As Pandit Ojha remarks, it is not possible to lay down anything for certain regarding the person behind this era. C. Ojha, Palaeography of India, pp. 172-173 (2nd ed.). 5. Cunningham, op. cit., Ins. No. IV, Plate XIII, p. 31. 6. Konow, Qcit., p. 141. 7. Cf. Cunningham, op. cit., p. 41. 8. CJ. Raychaudhuri, op. cit., p. 284. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ૭૮ માં શરૂ થતા જાણીતા સંવત કનિષ્ક શરૂ કર્યો હવે જોઈએ.” આમ કુષાણ શિલાલેખમાં નેધેલ સંવત ૪ થી ૯૮ ને સમય લગભગ ઈ. સ. ૮૨ થી ૧૭૬ નો છે. - કુષાણ શિલાલેખોમાંના બે ખાસ નોંધવા જેવા છે, જેમાં એક જૈન સાંપ્રદાયિક ઇતિહાસની દૃષ્ટિએ ખાસ અગત્યનો છે તે નીચે પ્રમાણે છે: ૭૯ વર્ષના વર્ષોત્રાતુના ચોથા માસના વશમા દિવસે...ની સ્ત્રી શ્રાવિકા, દિના (દત્તા) એ ભેટ આપેલી મૂર્તિ દેએ બંધાવેલ ૬ સ્તૂપમાં પધરાવવામાં આવી હતી.” આ શિલાલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે મથુરામાં એક પ્રાચીન સ્તૂપ હતું જે બુહલરના મતાનુસાર ઈ. સ. ૧૫૭ (શક ૭૯ માં) દેવેથી બંધાયેલ મનાતે-અર્થાત્ તે એટલે પ્રાચીન હતો કે તેની રચનાની સત્ય હકીકત ભૂલાઈ ગઈ હતી. બીજે શિલાલેખ કુષાણુ રાજાઓને ઇતિહાસ માટે અગત્ય ધરાવે છે. તેમાં “મહારાજ દેવપુત્ર ક્ષ (હક્ક અથવા હવિષ્ક) નું નામ છે, તેથી ખાત્રીપૂર્વક આપણે જાણી શકીએ છીએ કે “રાજતરંગિણીમાં આવતું તથા કાશ્મિરી ગામ ઉષ્કર-હુક્કપુરમાં સચવાયેલું હુક્ક નામ સાચી રીતે પ્રાચીન કાળમાં હવિષ્કના બદલે જ વપરાતું. - કુષાણુ શિલાલેખ પછી કાળક્રમે કે ત્રણ લેખે આવે છે જે બુહલરના મત પ્રમાણે ગુપ્ત સમયના છે અને એક બીજો શિલાલેખ ઈસ. અગિયારમા સૈકાને છે. આમ મથુરા લગભગ હજાર વર્ષ ઉપરાંત ધાર્મિક સ્થળ તરીકે રહ્યું લાગે છે. આમાંના ગુપ્ત શિલાલેખોની ચર્ચા બીજા પ્રકરણ પર મુલતવી રાખીશું. હાલ તો આ બધા શિલાલેખેની જૈન સંપ્રદાયના ઈતિહાસની દષ્ટિએ શી ઉપગિતા છે તેને વિચાર કરીશું; કારણ કે રાજકીય દૃષ્ટિએ તેને વિચાર થઈ ગયો છે. આ બાબતની તેની અગત્યતા બે કારણે છેઃ પ્રથમ જૈનધર્મના ખાસ દષ્ટિબિંદુના કારણે અર્થાત્ જૈન સાંપ્રદાયિક ઇતિહાસની દષ્ટિએ અને બીજું ઉત્તર હિંદના જૈનેના ઇતિહાસની અગત્યના કારણે. - પહેલા વિચાર કરતાં બે બાબતે આપણું નજરે ખાસ ચઢે છે. એક તે છેલ્લા તીર્થંકર સિવાય બીજા તીર્થકરેને નમસ્કાર યા અંજલિ અને બીજું શિલાલેખોમાં એક કરતાં વધારે અહંતને નિર્દેશ, પાશ્વ અને તેમના પુરગામી તીર્થંકરની ઐતિહાસિકતાને વિચાર કરતાં આ બાબતને ઉલેખ થઈ ગયે છે. આ ઉપરાંત આગળ જોઈ ગયા તે મુજબ કેટલીક ને નીચે પ્રમાણે અંતવાળી છેઃ “સર્વ પ્રાણીઓના કલ્યાણ અને સુખ માટે હે.” આ નિર્દેશને જૈનના અહિંસાના આદર્શને વિચાર કરતાં ઉલ્લેખ 1. Rapson, op co., p. 583. 2. Bahler, op. cit., Ins. No. XX, p. 204. 3. Ibid, p. 198. C. Charpentier, op. cil., p. 167. 4. Bibler, p. ct., Ins. No. XXVI, p. 206. 5. Ibid, p. 198. 6. Ibid., Ins. Nos. XXXVIII-XL, p. 198. 7. Ibid, Ins. No. XLI, p. 198. 8. CS. Growse, I.A., vi, p. 219. Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ મથુરાના શિલાલેખો ૧૮૧ થઇ ગયા છે. આ સર્વ દૃષ્ટિબિંદુઓ ઉપરાંત આ શિલાલેખમાં એક અગત્યને મુદ્દો એ છે કે તેમાં સાધ્વીઓનાં નામેા તથા તેમની મહાન પ્રવૃત્તિઓની નોંધ છે. એમાં શંકા નથી કે અય્ય-સંગમિકા અને અર્ય-વસુલા જેમનાં નામેા નીચેના શિલાલેખમાં છે તે સાધ્વીએ છે.... અદ્વૈત મિલ્યે શિશીનિન અર્ધ્યવયુજ્યે નિયંતાન...., ( “ પૂજ્ય સંગમિકાની શિષ્યા, પૂજ્ય વસુલાના ઉપદેશથી...”)૨ આ મામત તેમની ઉપાધિ અર્થ ( પૂજ્ય”), એમની શિશીની (“ શિષ્યા”) અને એમના નિર્વર્તન એટલે કે માગણી યા ઉપદેશથી અપાયેલા દાના ઉપરથી નક્કી થાય છે. આટલી ચાક્કસાઈ પછી મથુરાના લેખેા ત્યાંના જેનેામાં સાધ્વીઓનું અસ્તિત્વ જણાવે છે તે માનવામાં કંઈ વાંધા નથી. 3 આમ શ્વેતાંબરાના ચતુર્વિધ સંઘ કે જે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓના સમુદાય છે તેનું અસ્તિત્વ ઈ. સ. ના પહેલા સૈકામા સુધી આલેખી શકાય, અને કનિંગહામે શોધેલ મથુરાના શિલાલેખના પથ્થરના એક કટકો કે જેમાં ચતુર્વર્ણસંઘ વંચાય છે તે આને સમર્થન આપે છે. જ સાધ્વીઓના અસ્તિત્વના સંબંધમાં વિશિષ્ટ હકીકત એ છે કે કાઈ સાધ્વી કેાઈ શ્રાવ કને ઉપદેશ આપતાં જણાય છે. એમાં પૂજ્ય કુમારમિત્રા પોતાના સંસારી પુત્ર કુમારભિટ્ટને વર્ધમાનની મૂર્તિ કરાવવા ઉપદેશ આપે છે,પ ખીજા શિલાલેખેામાં સાધ્વીએ સંઘની શ્રાવિકાઓને જ દાન દેવા પ્રેરે છે. કુમારમિત્રા સધવા કે વિધવાપણામાં સાધ્વી બની તે નિશ્ચિત નથી કેમકે અન્ને વાત સંભવિત છે. એમ પણ બન્યું હાય કે તે એકલી પેાતાના પતિની હૈયાતીમાં તેમની પરવાનગીથી સાધ્વી બની હાય.૬ ખુહલર તેને વિધવા ગણે છે અને ઉમેરે છે કે “ હાલના સમયમાં પણ જૈન સાધ્વીઓના મુખ્ય ભાગ વિધવાઓના હાય છે...કે જેમને માટે બીજા ઘણા સમાજોની માફ્ક પુનર્લગ્નના પ્રતિબંધ હાવાથી તેમને સાધ્વી બનાવી જીવન વિકાસના માર્ગે દોરવામાં આવે છે. ’૭ 1. CJ, Bühler, E.I,, ., Ins. Nos. II, V, VII, XI, XIV., etc., pp. 382, 384-386, 388-389. 2. Ibid, Ins. No. II, p. 382. 3. It is a characteristic Jaina doctrine that the Sravakas and Sravikās form part of the samgha. On this point the Jainas differ very markedly from the Buddhists. 4 Our transliteration of the said inscription is as follows: નમો અત્યંતાનં નમો સિદ્ધાનું સ દૂર રૢ વિ . . . શિષ્યા ચતુર્વસ્ય સંઘસ્ય . . . યાપિાયે વેત્તિ. The inscription is not clear. Some vowel-marks and letters cannot be accurately deciphered. However the date portion and the portion referring to the donation are more or less legible. It is dated in the year 62, and seems to talk of a well, possibly for the congregation. The donor looks like some female pupil (ઘ્યા ). For the inscription see Cunningham, A.S.I., xx., Ins. No. VI, Plate XIII. Cf. Biihler, op. cit., p. 380. 5. Cj. ibid., Ins. No. VII, pp. 385-386; ibid., p. 380. 6. Cí. Burgess, I.A., xiii., p. 278. 7. Bühler, op. cit., p. 380. Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ મથુરાના શિલાલેખમાં નિશેલ કુલે તથા શાખાઓ માટે એટલું જ બસ છે કે તેમાં કેટલાંક એવાં નામ છે કે જે જૈન દંતકથા સાહિત્યમાં આવતાં નામ સાથે બંધબેસે છે જૈન સમાજના આ વિભાગમાં બીજી શાખાઓ કરતાં મથુરામાં કેલ્ટિય-કેરિકગણ મટી સંખ્યામાં હશે. ડ૦ બુહલરના શબ્દોમાં “એ નોંધવા જેવું છે કે તે એકજ ગયું હતું કે જે ઈ.સ. ના ચૌદમા સૈકા સુધી પરંપરા ચાલુ રહ્યો. તેને સમય તથા તેના ફણગા બાદાસિક લ, ઉરચનાગરી શાખા અને શ્રીગૃહ વિભાગની જાતિ આદિ અમારા ચેથા પ્રકરણમાં સાબીત થાય છે. આ શિલાલેખની છેલ્લામાં છેલ્લી શક્ય તારીખ સંવત ૧૯ અર્થાત્ ઈસ ૧૨૮-૧૨૯ છે. તે સમયના આચાર્ય સહ પિતાના ચાર પુરેગામી ગુરુઓનાં નામ આપે છે, જેમાંના સૌથી પહેલા ઈ. સ. ની શરૂઆતમાં થયા હશે. આપણું જાણવા મુજબ આ ગણ આટલે વહેલે આમ વિભક્ત હતો અને આ હકીકત તે ઈ.સ. પૂર્વે ૨૫૦ માં શરૂ થયાની દંતકથાને ટેકે આપે છે.” ( શિલાલેખોની ભાષા, શબ્દો અને રૂપ મિશ્ર અર્થાત્ અર્ધપ્રાકૃત-સંસ્કૃત છે, તેમ છતાંય કેટલાક શિલાલેખે પાલી શિલીની શુદ્ધ પ્રાકૃતમાં લખાયેલા છે. નિર્દેશ મુજબ તેની લિપિ બહુજ જાની ઢબની છે અને આ કારણે જ તે ઈ.સ. પૂર્વે બીજા અને પહેલા સૈકાના સ્વીકારાયા છે. સર એ. કનિંગહામના સમૂહના કેટલાક શિલાલેખમાં જૈનપ્રાકૃત તથા મહારાષ્ટ્રી પૂર્વા યા પૂર્બયે રૂપિ વપરાયાં છે. આ ભાષાને કેની અસર હશે તે સમજાતું નથી કેમકે તે સમયે મધ્યહિંદની ભાષા કઈ હતી તે હજી અંધારામાં છે. તેમ છતાં 30 બુહલરના કથનથી જણાય છે કે “કેટલીક બાબતમાં તે પાલી અને અશકના આજ્ઞાપત્ર તથા આંધ્રના જૂના શિલાલેખ કરતાં જૈનપ્રાકૃત અને મહારાષ્ટ્રને વધારે મળતી આવે છે.” ડૉ. ભાંડારકર તથા અન્ય વિદ્વાનની જેમ આ વિદ્વાન પણ આ મિશ્રભાષાના મૂળ સંબંધમાં કહે છે કે “અધંદિગ્ધ પ્રજાના લેખન-વાચનના પરિણામે આમ બન્યું હશે, કેમ કે તેમને સંસ્કૃતનું અપૂર્ણ જ્ઞાન રહેતું અને મોટા પ્રમાણમાં તેઓ તે વાપરતા પણ નહિ. એમાં શંકા નથી કે મથુરાના બધા શિલાલેખો ગુરુઓ યા તેમના શિષ્યથી લખાયેલા છે. જે કે કેઈપર તેના લખનારનું નામ નથી, પરંતુ પાછળના તેજ ભાષામાં લખાયેલ અનેક લેખમાં યતિનાં નામ છે જે પરથી તેના મૂળ લેખકનું અનુમાન નીકળી શકે છે. ઈ.સ. ના બીજા અને પહેલા સૈકામાં પણ આજની માફક યતિઓ પિતાના ઉપદેશમાં 1. Cf. Bihler, p. ci, pp. 378.379. 2. This geographical name seems to be identical with the fort of Unchanagara, which belongs to the modern town of Bulandshahr, in the north-western provinces, Cf. Cunningham, A.S.I., xiv, p. 147. 3. Bühler, op. cit., pp. 379-380. C. Klatt, op. cit., 1.A., xi., p. 246. The schools connected with the Kottiya Gana offer no difficulty, as they agree with the corresponding names of the Kalpa-Smatra. Cf. Jacobi, Kalpa-Satra., p. 82. 4. Cunningham, A S.I., iil., Ins. Nos. II, III, VII and XI. pp. 30-33. 5. Bihler, op. cit, p. 376. 6. C. Bhandarkar, I.A., xii, p. 141. Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ મથુરાના શિલાલેખ ૧૮૩ તે સમયની ચાલુ-પ્રચલિત ભાષા વાપરતા અને તેમના શારે ચોક્કસ રીતે પ્રાકૃતમાં લખાયાં હતાં. એ સ્વાભાવિક છે કે સંસ્કૃતમાં લખવાના તેમના પ્રયત્ન સફળ ન હતા. આ અનુમાનને દરેક લેખમાં જે જાતના અને જેટલા ભાષાશે જોઈએ છીએ તે ઉપરથી અને જુદા જુદા વાકયે ઉપરથી સારે ટેકે મળે છે. જેમ કે વાચ અર્થ- નિસ્ય શિષ્યો વર્ગ-નાગિરિનઃ તસ્ય નિર્જુર્તના, જેને પાછલે ભાગ નવા નિશાળિયાના લખાણના નમૂના જે લાગે છે.” ઉત્તર હિંદના જૈન ઇતિહાસની દષ્ટિએ મથુરાના શિલાલેખે ઈ. સ. પૂર્વે તથા પછીના ઈન્ડેસિથિયન સમયની જૈનધર્મની પ્રગતિને અચુક પુરાવે છે તેની ના પાડી શકાય તેમ નથી. મહાવીર તથા અન્ય તીર્થકરેનાં મંદિર તેમજ પ્રતિમાઓ બનાવનારી અને તેને પૂજનારી એવી ગ્રસ્ત જૈન સમાજની હસ્તીનું આ લેખ ભાન કરાવે છે. ખારવેલના હાથિગુફાના શિલાલેખ પછી મથુરાની કંકાલી ટેકરી આપણને સંપૂર્ણ અને સંતોષકારક પુરો આપે છે કે ઈસ. ની શરૂઆતમાં પણ જૈનધર્મ એ બોદ્ધધર્મ એટલે જ મહાન પ્રગતિવંત હતે. 1. Bahler, op. cil., p. 377. Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ગુપ્તકાળમાં જૈનધર્મ મથુરાના શિલાલેખ આપણને કુષાણ કાળના અંત સુધી લઈ જાય છે. આ સમયની દંતકથાઓ, સ્મારક તથા શિલાલેખે સાબીત કરે છે કે તેમની સત્તા વાયવ્ય હિંદથી માંડી દક્ષિણમાં લગભગ વિધ્યાચળ સુધી તથા તેથી દૂર પામીરના ઘાટ સુધી હતી. કનિષ્કના રાજ્યથી માંડી વાસુદેવના સમય દરમિયાન કુષાણ સત્તા બિહાર પર પણ હતી તેમ માનવામાં કારણે છે. ઉત્તર હિંદની આ સાર્વભૌમ સત્તા વાસુદેવના વિદેહ થતાં તૂટી પડી, કે જે છેલ્લે કુષાણ રાજા હતો અને જેના હાથ નીચે હિંદના વિશાળ પ્રદેશો હતા. મિથ કહે છે કે “એ તે સ્પષ્ટ છે કે કુષાણ સત્તા વાસુદેવના લાંબા રાજ્યકાળના અંતમાં નબળી પડી અને તેના મરણ પહેલાં કે પછી તરતજ પત્ય સામ્રાજ્યની જે દશા સામાન્યતઃ થાય છે તે કનિષ્કના મહાન સામ્રાજ્યની થઈ અર્થાત્ ટૂંક સમય સુધી સુંદર સંગઠન અનુભવી તે જુદા જુદા ભાગોમાં વહેંચાઈ ગયું. અનેક રાજાઓએ પિતાની સ્વતંત્રતાને દાવો કર્યો અને તેમણે ટૂંક સમય માટે જુદાં જુદાં રાજ્ય સ્થાપ્યાં, પરંતુ ત્રીજા સૈકાના ઈતિહાસનાં નજીવાં જ સાધને મળે છે તેથી આવાં નાનાં રાજ્યની સંખ્યા કેટલી હતી એ જાણી શકાતું નથી.”૨ ત્રીજા અને ચેથા સૈકાની શરૂઆતમાં પંજાબ સિવાય વાયવ્ય પ્રાંતના રાજ્યકર્તા વિષે કાંઈ ચેકસ ધ નથી. કુષાણ સામ્રાજ્યની પડતી અને ગુપ્ત સામ્રાજ્યના ઉગમ વચ્ચે એક સૈકાને સમય હિંદના ઈતિહાસને અંધારામાં અંધારે ગાળે છે, છતાં પણ ગુપ્તના ઉગમની સાથે જ તે પડદો ઉચકાય છે અને હિંદી ઇતિહાસ એકતા અને રસિકતા અનુભવે છે. ગુપ્તના આગમન સાથે મગધ ફરી આગળ આવ્યું. “ઈ. સ. પૂર્વે ચેથા અને ત્રીજા સૈકામાં મૌર્ય સામ્રાજ્ય અને ઈ. સ. ચોથા અને પાંચમા સૈકામાં ગુપ્ત સામ્રાજ્ય એમ બે વાર તેણે સત્તા જમાવી.”* છ સૈકા પહેલાંની અશેકના સામ્રાજ્યની વિશાળ સત્તા કરતાં પણ 1. C. Smith, op. co., pp. 274, 276; Jayaswal, J.B..R.S., vi, p. 22. 2. Smith, op. it, pp. 288, 290. 3. "The period evidently was one of extreme confusion, associated with foreign invasions from the north-west, which is reflected in the muddled statements of the Purāṇas concerning the Abhiras, Gardabbilas, šakas, Yavanas, Bāhīlkas and other outstanding dynasties named as the successors of the Andhras."-Ibid., p. 290. 4. Rapson, op. cil, p. 310. Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તકાળમાં જૈનધર્મ ૧૮૫ અમાત્રાજવનો સત્તા અધિક હતી. તેમાં ઉત્તર હિંદને ગીચ વસ્તીવાળો અને ફળદ્રુપ બધે પ્રદેશ આવી જતો. પૂર્વમાં બ્રહ્મપુત્રાથી પશ્ચિમમાં ચંબલ અને જમના સુધી અને ઉત્તરમાં હિમાલયની તળેટીથી દક્ષિણમાં નર્મદાના પટ સુધી તે સામ્રાજ્ય પથરાયેલ હતું. આ વિશાળ વિસ્તાર ઉપરાંત આસામ અને ગંગાતટના સરહદના પ્રદેશ, દક્ષિણ હિમાલયની તળેટીનાં રાજ્ય અને રજપૂતાના અને માલવાની સ્વતંત્ર જાતિઓ પણ આ સામ્રાજ્ય સાથે મૈત્રીથી બંધાયેલ હતાં. વિશેષમાં દક્ષિણનાં ઘણાં ખરાં રાજ્ય પર આ શહેનશાહતનાં લશ્કરે ફરી વળ્યાં હતાં અને તેમની પાસે પિતાની અજેય સત્તા રવીકારાવી હતી.' ગુતકાળમાં ધર્મ વિષે એટલું તે સ્પષ્ટ છે કે જાહેરમાં આ વંશના રાજાઓ વિષ્ણુના ખાસ ભક્ત એવા હિંદુ બ્રાહ્મણ હતા, પરંતુ પ્રાચીન હિંદની સર્વધર્મ પ્રતિ આદરની રૂઢિ તેઓ આચરતા. બૌદ્ધ અને જૈન ધર્મી પ્રતિ ખાસ ચાહના નહિ, પરંતુ તેની સામે વિરોધ પણ ન હતું. સર્વધર્મસમભાવ એ મુખ્ય મુદ્દો હતા અને વૈષ્ણવ ધર્મ પ્રતિ ખાસ આદર હતો. જેમ કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય અર્થાત્ ચંદ્રગુપ્ત બીજે કે જે ગુપ્તનો પાંચમો રાજા હતે તે “જે કે બૌદ્ધો અને જેને પ્રતિ ખાસ ઉદાર હોવા છતાં, પતે ચુરત હિંદુ હેઈ વિષ્ણુને પરમ ભક્ત હતે.” | ગુપ્ત રાજાઓના આ સમભાવ ઉપરાંત જે પ્રતિ તેમને ખાસ આદર મથુરાના શિલાલેખ બતાવે છે. આ જૈન શિલાલેખોમાંના ત્રણ, બુહલરના મતે, ગુપ્તકાળના છે.* તેમને એક કે જે નીચે પ્રમાણે છે તે વિષે તે કોઈ શંકા જ નથી, કારણ કે તે એક બેઠેલી મૂર્તિ પર કોતરેલ છે અને તે કુમારગુપ્તના રાજ્ય સમયને છે. જય હો! કેદ્રિય ગણના વિદ્યાધરી-શાખાના દતિલાચાર્ય (દત્તિલાચાર્ય) ના ઉપદેશથી વર્ષ ૧૧૩ માં મહાન શાસક તથા વિખ્યાત ચક્રવર્તી રાજા કુમારગુપ્તના રાજ્યકાળના વીસમા દિવસે (શિયાળાના કારતક માસના)–તે દિવસે ભક્રિભવની પુત્રી અને ખારવા (?) ગૃહમિત્ર પાલિતની પત્ની સામાલ્યા (શ્યામાલ્યા) એ એક પ્રતિમા પધરાવી હતી." બીજા બે શિલાલેખમાંને એક સારી સ્થિતિમાં નથી તેથી તેને સળંગ અનુવાદ શક્ય નથી, તેમાં એક મંદિર બંધાવ્યા કે તેને જીર્ણોદ્ધાર કરાવ્યાને નિર્દેશ લાગે છે? બીજે બુહલરના મતાનુસાર લિપિના કારણે ગુફસમયને છે. આ શિલાલેખ કે જે એક સ્મારકના તળિયા પર છે તે નીચે પ્રમાણે છેઃ 1. C. Smith, op. cit., p. 303. 2. “The Manasāra seems, therefore, to point to the Gupta period ...; the existence of an empire comprising the whole of India; ... the popularity of the Brahmanical religion with predilection for the Vishnu cult and non-interference and toleration of Buddhism and Jainism. .."-Acharya, Indian Architecture according to Manasāra Silapaśāstra, P. 194. 3. Smith, op. cit, p. 309. 4. CJ. Buhler, E.I., ii.. Ins. Nos. XXXVIII-XL, p. 198. 5. Bihler, E.I, ii, Ins. No. XXAIX, pp. 210-211. 6. Ibid., Ins. No, XL, p. 211. ૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ १८६ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ વર્ષ પ૭ ના શિયાળાના ત્રીજા માસમાં, તેના તેરમા દિવસે ઉપર મુજબ...?? - તે વિદ્વાનના શબ્દોમાં “લિપિના શબ્દો, તેને ઘાટ, વ્યંજનની જમણી બાજુ દીર્ઘ અને ડાબી બાજુ હસ્વ લખવાની પદ્ધતિ આ લેખ કે જેને નં. ૩૮ છે તેને પ્રાચીન સમયને માનવાને અસંભવિત બનાવે છે.” ગુપ્તસમયના વર્ષ પ૧ અને ૧૧૩ ના ઉપરના આ બે શિલાલે ની ચેકસ તારીખ માટે આપણે ગુપ્તએ શરૂ કરેલ સંવતને ઉલ્લેખ કરે પડશે. “ગુપ્તકાળ” તથા “ગુપ્તવર્ષ” આદિ શબ્દો જે ગુમરાજાઓના શિલાલેખે અને બીજી નોંધમાં છે તે બતાવે છે કે તે સંવત તેમનામાંથી કેઈરાજાએ શરૂ કર્યો હોવા જોઈએ, પરંતુ તેના માટે કોઈ લેખી પુરા નથી, પણ અલ્હાબાદના સમુદ્રગુપ્તના શિલાલેખ પરથી જણાય છે કે ચંદ્રગુપ્ત ૧લો કે જે તેના પહેલાં ગાદીપર હતું તે જ પહેલે રાજા છે કે જે પોતાને મહારાજાધિરાજ તરીકે ઓળખાવે છે. તેના પહેલાના ગુપ્ત તથા ઘટત્કચ રાજાઓને માત્ર મહારાજ શબ્દ લાગે છે. આ અને તે સાથે સમુદ્રગુપ્ત પછી ચંદ્રગુપ્ત બીજાના સમયની શિલાલેખની નોંધ કે જે ગુપ્ત સંવત ૮૨ થી ૭૩ સુધીની છે તે પરથી વિદ્વાને ગુપ્ત સંવત શરૂ થવાને કાળ ચંદ્રગુપ્ત ૧લાના સમયમાં નકકી કરે છે. - મિથે જણાવે છે કે “પૌત્ય પદ્ધતિએ તેને રાજ્યારોહણ સમયે કે જ્યારે તેને સામ્રાજ્યને વારસ જાહેર કરવામાં આવ્યું હતું અને જે સમયે દંતકથાનુસાર પાટલીપુત્રનો કબજે લીધું હતું ત્યારે નવે સંવત સ્થાપવા જેટલી તેની રાજકીય અગત્યતા હતી. ગુપ્ત સંવત કે જે કેટલાક સૈકા સુધી જુદા જુદા પ્રદેશમાં ચાલુ રહ્યો તેનું પહેલું વર્ષ તા. ૨૬-ર૩૨૦ થી તા. ૧૩-૩-૩૨૧ સુધીનું હતું, આમાંની પહેલી તારીખ ચંદ્રગુપ્ત ૧લાના રાજ્યારે હણના દિવસ તરીકે લઈ શકાય.”પ ગુપ્ત સંવત શક સંવત ૨૪૧ થી શરૂ થયો છે એવા અબેનીના કથનના આધારે ગુપ્ત સંવત શરૂ થયાની તારીખ ઈ. સ. ૩૧૯-૩ર છે. અરબી મુસાફરની આ નેંધ ખરી 1. Ibid., Ins. No. XXXVIII, p. 210. 2. Ibid., p. 198. This is Mr Growse's No. V (I.A., vi., p. 219). Speaking about it the learned scholar observes: " If the date is really the year 57 of the same era as that employed in the inscriptions of Kanishka and Huvishka, it is the earliest unmistakably Jaina figure yet found in this neighbourhood. I cannot, however, believe but that it is comparatively modern. ..."Growse, oછે. cit., p. 218. 3. "Who (Samudragupta) was a mortal only in celebrating the rites of the observances of mankind, (but was otherwise) a god, dwelling on the earth-who was son of the son's son of the Maharaja, the illustrious Gupta; who was the son's son of the Maharāja, the illustrious Ghatotkaca: who was the son of the Maharajadhiraja, the glorious Candragupta I," etc.-Fleet, C.I.I., iii., Ins. No. I, pp. 15-16. C. Ojha, opp. cil, p. 174. 4. C. Smith, I.A., xxxi., p. 265; Ojha, op. and loc. cit. 5. Smith, Early History of India, p. 296. Cf. Ojha, op. cit., p. 175; Barnett, Antiquities of India, p. 46. 6. "As regards the Guplakāla, people say that the Guptas were wicked, powerful people, and that when they ceased to exist this date was used as the epoch of an era. It seems that Valabha was the last of them, because the epoch of the era of the Guptas falls, like that of the Valabha era, 241 years later than the Sakakala."-Sachau, Alberuni's India, ii., p. 7. Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તકાળમાં જૈનધર્મ ૧૮૭ લાગે છે અને ક્લીટના શબ્દોમાં કહીએ તે મંદસોરનો શિલાલેખ પણ આ નિર્ણયને ટેકે આપે છે. આ પ્રમાણે ગુપ્તસંવતની શરૂઆત ઈ. સ. ૩૧૯ લેતાં મથુરાના એ શિલાલેખો કે જે વર્ષ ૫૭ અને ૧૧૩ ના છે તે અનુક્રમે ઈ.સ. ૩૮૬ અને ૪૩૨ ના ગણી શકાય. સ્વીકારેલ ગુપ્તવંશના કાલક્રમાનુસાર પહેલે શિલાલેખ ચંદ્રગુપ્ત બીજાના અને બીજે શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે કુમારગુપ્ત ૧લાના સમયને છે. પ્રથમ જોઈ ગયા તે મુજબ ગુપ્તના જૂના શિલાલેખાની નેધ વર્ષ ૮૨ થી શરૂ થાય છે અને તેથી ડા, બહલરની ટીકા સાચી છે કે પહેલે શિલાલેખ કે જે ચંદ્રગુપ્ત બીજાના સમયને છે તે અનુમાન સ્વીકારતાં “તેની વર્ષ પ૭ ની તારીખ ગુપ્તસંવતની પહેલામાં પહેલી નેંધ છે કે જે આજ સુધીમાં મળી શકી છે.” મથુરાના આ બે શિલાલેખે ઉપરાંત ગુપ્ત સાથે સંબંધ ધરાવતી બીજી બે જૈન ધે છે; તેમાંની કાલક્રમાનુસાર પહેલી ઉદયગિરિ ગુફાને શિલાલેખ કે જે ચોકકસ રાજાના ઉલ્લેખ ખના બદલે શરૂઆતના ગુપ્ત રાજાઓની વંશાવળી રજુ કરે છે, તેમાંની તારીખ પરથી તે પણ કુમારગુપ્ત ૧લાના સમયને લાગે છે. તેમાં તારીખ શબ્દોમાં આપી છે જે વર્ષ ૧૦૬ (ઈ. સ. ૪૨૫-૪ર૬) ના કારતક માસના કૃષ્ણપક્ષના પાંચમા સૂર્યદિવસની છે. તે શિલાલેખને નીચેનો ભાગ તેને જૈન શિલાલેખ હેવાનું પુરવાર કરે છે. તે (શંકર કે જેનામ છઠ્ઠી લીટીમાં છે) કે જેણે (આધ્યાત્મિક) શત્રુઓને જીત્યા છે, જેણે સુખ અને સંયમ સાધ્યા છે તેણે આ ગુફાના મુખ પર પાર્વજિનની આ મૂર્તિ નાગની વિસ્તૃત ફણ અને તેની પરિચારિકા દેવીસહિત બનાવરાવી છે તે ખરેખર સાધુ આચાર્ય ગેશ્રમણને અનુયાયી છે...વિગેરે.” આમ આ શિલાલેખને ઉદ્દેશ ઉદયગિરિ ગુફાના મુખ ઉપર તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિની પ્રતિષ્ઠાની નેંધ પૂરત છે. ઉપર જણાવેલ બીજો શિલાલેખ કુમારગુપ્ત ૧લા પછી 1. I have shown, so far, that the early Gupta dates and, with them, any others that can be proved to the same uniform series, are to be preferred to the epoch of A.D. 319-320, or thereabouts, brought to notice by Alberuni and substantiated by the Verāwal inscription of Vallabhi-samvat 945.”—Fleet, op. cit., Int., p. 69. CJ. Dutt, Ancient India, p. 50; Bhandarkar, A Peep into the Early History of India, p. 48. For a detailed discussion about the Gupta era see Fleet, op. cit., Int., pp. 16 ff. 2. C. ibid, Int., p. 23. 3. Cf. Smith, I.A., xxxi., pp. 265-266. Candragupta's rule extended from c. A.D. 380 to C. A.D. 412, and that of Kamāragupta from c. A.D. 413 to c. A.D. 455. Cf. ibid.; Smith, Early History of India, pp. 345-346; Bhandarkar, op. cit., pp. 48-49; Barnett, op. cit., pp. 47-48. 4. Bühler, op. and loc. cit. 5. CJ. Fleet, op. cit., Ins. No. LXI, p. 258. 6, Ibid, p. 259. CS. Hultzsch, I.A., xi, p. 310, Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ થયેલ સ્કંદગુપ્તના કહાઉમ શિલાતંભ પર છે. કહાઉમ ગામની ઉત્તરે છેડે દૂર રા રેતિયા શિલાતંભ પર તે છેતરાયેલ ઉભે છે. તેમાં પ્રાચીન ગુમરાજા કંદગુપ્તને ઉલ્લેખ છે. તેમાં પણ તારીખ શબ્દમાં નેધી છે અને તે વર્ષ ૧૪૧ (ઈ. સ. ૪૬૦૪૬૧) ને જ્યેષ્ઠ માસ છે. તેમાંની નોંધ તેનો હેતુ સ્પષ્ટ કરે છે. “તેણે અર્થાત્ મ (જેનું નામ તે લેખની આઠમી પંક્તિમાં છે) સંસારને ક્ષણભંગુર જાણને મોક્ષ અને સર્વ પ્રાણીના હિતાર્થે અહંતના માર્ગે જેઓ ચાલી ધાર્મિક અનુષ્ઠાને આચરે છે તેમની પત્થરની સુંદર પાંચ (પ્રતિમાઓ )* બેસાડી ખબ પુપાર્જન કર્યું અને ત્યારબાદ ત્યાં એક રમ્ય શિલારસ્તંભ ઉભું કરવામાં આવ્યું કે જે મહાન પર્વતના શિખર સમાન છે અને જે (તેને) કીર્તિ અર્પે છે. ૫ આ પ્રમાણે કહાઉમ્ શિલાલેખ નોંધે છે કે મદ્ર આદિકર્તા અર્થાત્ તીર્થકરેની પાંચ મૂર્તિઓ બેસાડી હતી અને તેની સાક્ષી તે સ્તંભ પરનું શિલ્પ પૂરે છે. આમાં પાંચ નગ્ન ઉભી પ્રતિમાઓ ખાસ અગત્યની છે કે જે ડૉ. ભગવાનલાલ ઇંદ્રજીના મત અનુસાર જૈનેના પાંચ માનીતા તીર્થકરે અનુક્રમે આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરની છે. ગુપ્તા અને જેનેના સંબંધ વિષે આ શિલાલેખના પુરાવા ઉપરાંત ગુપ્તકાળના જૈન ઇતિહાસ પર કવલયમાલાના વિદ્વત્તાભર્યા લેખમાં જે પ્રકાશ મુનિ જિનવિજયજીએ પાડ્યો છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. જેનકથાસાહિત્યના આ ગ્રંથના કર્તા ઉદ્યોતનસૂરિજે 1. "Kahāum or Kahāwam, the ancient Kakubha or Kakubhagrāma of this inscription, is a village about five miles to the west by south of Salampur-Majhauli, the chief town of the Salampur Mahauli Pargana in Deoriyā or Dewariyā Tahsil or subdivision of the Gorakhpur district in the north-west provinces," -Fleet, op. cit., p. 66. Cf. Bhagwanlal Indraji, I.A., X., p. 125. 2. C. Smith, op. cit., p. 346. He is said to have succeeded Kumāragupta I in c. A.D. 455. Cf. ibid. ; Barnett, op. cit., p. 48. 3. CJ. Fleet, op. cit., Ins. No. XV, p. 66; Bhagwanlal Indraji, op. and loc. cit. 4, Fleet, op. cit., p. 68; Bhagwanlal Indraji, p. cil., p. 126. 5. The exact wording of this part of the inscription is as follows: frrhaahamiana Tacai miferat ... etc. Dr Indraji has translated it as follows: "Having established ... five chief Ādikartris ( Tirthankaras ) in the path of the ascetic Arhats. "-I. A., X., p. 126. To this the learned scholar makes a note as follows: "Adikartri- Originators,' the first who lead in the path, but usually applied to the Tirthankaras. See Kalpa-Satra, Sakraslava. a y of સમાસ માવો મહાવીર . . . વમસ્તિત્વથરસ. Sanskrit trans.: નમોસ્ત શ્રમય મારે માવાયાવિહાર્વે વરતાર્થ વિ.”—Ibid., p. 126, n, 16. 6. lbid., p. 126. CS. Fleet, op. cil, p. 66. 7. Jinavijaya, J.S.S., iii., pp. 169 ff. 8. This is a piece of the narrative literature of the Jainas of the eighth century A. D. It was completed in Jabalipura, situated at present in Marwar, though at one time it was considered to be a part of Gujarat. Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તકાળમાં જૈનધર્મ ૧૮૯ સમયમાં થયા તે સમયને લાક્ષણિક રીતે તેઓ પિતાની પ્રસ્તાવનામાં રજા કરે છે. તેઓ જણાવે છે કે આ રસપ્રદ કથા શક સંવત ૭૦૦ અર્થાત્ ઈ.સ. ૭૭૯ માં સમાપ્ત થઈ. આ અનેક કૃતિઓ રચાયાનો કાળ છે કે જેમાં કેટલાક લેખકેએ પિતાનાં નામો પણ દર્શાવવાની ઉપેક્ષા કરી છે. આમ છતાં ઐતિહાસિક દષ્ટિએ કુવલયમાલા ગ્રંથરચનાકાળ તથા સંજોગોનું ઠીક ભાન કરાવે છે અને તેના કર્તા મહાન સૂરિની ગુરુપરંપરા એમાં આપે છે. આપણને મળી આવતા પ્રાસ્તાવિક કેમાંના ડાક ઉપયોગી નીચે પ્રમાણે છે - (१) अस्थि पुहईपसिद्धा दोण्णि पहा दोणि चेय देस त्ति। तत्थत्थि पहं णामेण उत्तरावहं बुहजणाइण्णं ॥ (२) सुइदिअचारुसोहा विअसिअकमलाणणा विमलदेहा । तत्थरिथ जलहिदइआ सरिआ अह चंदभाय त्ति ॥ (३) तीरम्मि तीय पयडा पव्वइया णाम रयणसोहिल्ला । जत्थरिथ ठिए भुत्ता पुहई सिरितोरराएण ॥ (४) तस्स गुरू हरिउत्तो आयरिओ आसि गुत्तवंसाओ। तीय णयरीय दिण्णो जेण णिवेसो तहिं काले॥ (५) तस्स वि सिस्सो पयडो महाकई देवउत्तणामो त्ति। 3 । ઉપરોક્ત લેકેનો સાર આ છે “વિશ્વમાં બે પથ અને બે દેશ (દક્ષિણપથ અને ઉત્તરાપથ) પ્રખ્યાત છે તેમાં ઉત્તરાપથ વિદ્વાનને દેશ છે. તે દેશમાં સમુદ્રની રાણું માફક ચંદ્રભાગા નદી વહે છે. તેને કાંઠે પવઈયા નામે સમૃદ્ધિસંપન્ન અને પ્રખ્યાત શહેર છે. શ્રી તેરરાય જ્યારે અહીં હતા ત્યારે પૃથ્વી પર રાજ્ય ભેગવતા હતા. ગુપ્તવંશના હરિગુપ્ત તે રાજાના ગુરુ હતા અને આ સમયે તે પિતે ત્યાં જ વસતા હતા. દેવગુપ્ત કે જે મહાકવિ હતા તે આ આચાર્યના શિષ્ય હતા.” 1. सगकाले वोलीणे वरिसाण सएहि सत्तहि गएहिं । एगदिणेणूणहिं रइया अवरण्हवेलाए । -Ibid., v. 26, p. 180. 2. Jinavijaya informs us that only two manuscript copies of Kuvalayamala are available at present--one in the Government collection at Poona and the other in the Jaina Bhandara at Jesalmer. Both copies differ from each other in minor points as well as in points of great historical importance. The learned scholar ascribes these differences to the author himself, and believes that in both the texts they come down from the original sources themselves. Cf. ibid., p. 175. 3. Cf. ibid., p. 177. In the Poona manuscript the first two verses are not to be found; it begins with the third verse, and the opening portion completely differs from that of the Jesalmer manuscript; it is as follows: fy PET toj | For C o in the Poona manuscript we find a CATUTUT. For the first half of the fifth verse we find the following whole verse in the Poona copy : [तस्स] बहुकलाकुसलो सिद्धन्तवियाणओ कई दक्खो। आयरिय देवगुत्तो ज [स्स] जवि विज्जरए कित्ती । -Ibid. Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ઉદ્યતનસૂરિના આ પ્રાસ્તાવિક ક્ષેક જૈન સમાજ અને હિંદી ઈતિહાસ એ બે દષ્ટિએ અગત્યના છે. ત્રીજા લેકમાં નિશેલ રાજા તેરાય યા તેરમાણ તે હણના પ્રખ્યાત સરદાર સિવાય અન્ય કેઈનથી, કે જેની સરદારી નીચે વાયવ્ય ઘાટમાં થઈ હૂણોનાં ટોળાં ઉત્તર હિંદમાં પ્રલયની માફક ફરી વળ્યાં હતાં. આ તરરાયને તેરમાણ ગણવામાં ઐતિહાસિક ભૂલ પણ નથી કેમકે હિંદી તવારીખમાં પૃથ્વીકતા તરમાણ એક જ છે. તે તે સમયની એક પ્રખ્યાત વ્યક્તિ છે કે જે આગળ જણાવ્યા પ્રમાણે ગુપ્ત સામ્રાજ્યને અંત લાવવામાં કારણભૂત એવાં હૂણ ટેળાઓને પ્રેરક હતું. તે તેના અનુયાયીઓ સાથે મધ્ય એશિયા છોડી હિંદમાં પ્રવેશે અને પંજાબ તથા દિલ્લી જીતી મધ્ય હિંદમાં માળવા સુધી ઘ. વિન્સન્ટ સ્મિથના શબ્દોમાં “હિંદપરના આ વર્ષો સુધી ચાલેલા હુમલાને તેરમાણુ નામે નેતા સરદાર હતો કે જે ઈ. સ. ૫૦૦ લગભગ માળવાને સત્તાધીશ બન્યો હતો એમ મનાય છે. હિંદી પદ્ધતિ અનુસાર તેણે મહારાજાધિરાજ પદ ગ્રહણ કર્યું હતું અને વલ્લભીને રાજા તથા ભાનુગુપ્ત આદિ અન્ય રાજાઓને પિતાના ખંડિયા રાજા બનાવ્યા હશે.” સ્વાભાવિક રીતે આ હણાધિપતિ જે મધ્ય એશિયાના આને સરદાર હતે તેણે હિંદની રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિમાં અનેક પરિવર્તન કર્યા હશે. જો કે તેની સત્તાને સમય ટૂંકે હવે તે પણ ઈ. સ. છઠ્ઠા સૈકાના પ્રથમ દશકામાં તે વિદેહ થયે ત્યારે તેણે જીતેલ હિંદના ભાગે એટલા વ્યવસ્થિત હતા કે તેના પુત્ર અને વારસ મહાવીર મિહિરકુલને તે રાજ્ય મળ્યું. આમ છતાંય પુરાતત્ત્વવિદેને તેની રાજધાની વિષે કાંઈ માહિતી નથી. જુદાં જુદાં સાધનથી માત્ર એટલું જાણી શકીએ છીએ કે સાકુલ-આજનું શિયાળકેટ એ તેના વારસ મિહિરકુલની રાજધાની હતી. તે પણ કુવલયમાલાના આધારે ચંદ્રભાગા-આજની ચિનાબ નદીના કાંઠા પરનું પવઈયા શહેર એ તેની રાજધાની હતી. આ પવઈયા કે જેનું સંસ્કૃત રૂપ પાવંતિકા યા પાર્વતી છે તેનું ઉત્તર હિંદમાં સ્થાન નકકી કરવું મુશ્કેલ છે. તેમ છતાંય યુયાનાંગની હિંદની મુસાફરીમાં મી-લે-સાન-પુલુ અર્થાત મુલતાનથી ઉત્તર-પૂર્વ ૭૦૦ લી. દૂર તે પિફાટે દેશમાં ગયાનું જણાવે છે. બૅટર્સ કહે છે કે “આ પ-ફ—ટે તે પિલા-ફા–ટે યા પર્વત છે.” આ ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ ખરા કે ચીનાઈ મુસાફરનું પર્વત શહેર તે તેરમાની રાજધાની 1. The Hūnas were a tribe of Aryans in Central Asia. They shattered the Gupta Empire, and dominated a large part of it for a short period. The dominion of the Hūnas did not long survive the defeat and death of Mihirakula, the son and successor of Toramāņa, and this can be put down approximately in the middle of the sixth century A.D. For further information about the Hüņas see Ojha, History of Rajputana, i., pp. 53 ff., 126 ff. 2. Smith, op. cit., p. 335. C. Barnett, op. cit., p. 49. 3. Cf. Smith, op. and loc. cit.; Ojha, op. cit., p. 128. 4. CJ. Smith, op. and loc. cit.; Ojha, op. cit., p. 129; Barnett, op. cit., p. 50. 5. CJ. Watters, Yuan Chwang's Travels in India, ii., p. 255; Beal, Si-Yu-Ki, ii., p. 275 6. Watters, op. and loc. cit. Cf. Beal, op. and loc. cit. Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તકાળમાં જૈનધર્મ ૧૯૧ પવઈયા હશે? તેમ છતાં આ વિષય પરત્વે વિદ્વર્ગમાં મૌકય નથી. આપણા હેતુ માટે એટલું જ બસ છે કે જેના મતે તેરમાણની રાજધાની પવઈ હતી કે જેનું ઉત્તર હિંદમાં સ્થાન નક્કી કરવાનું ઉભું રહે છે. આપણો અગત્યને મુદ્દો એ છે કે એક આચાર્ય હરિગુણ મહાન તરમાણના ગુરુ હતા. કુવલયમાલાની આ નેધ ખરેખર લાક્ષણિક છે. અહીં સુધી તે ગુપ્તકાળના જૈનોની સ્થિતિ સમજવા આપણે જોઈ ગયા તે શિલાલેખ સિવાય અન્ય કોઈ સાધન નથી. તોરમાણ જેવા પરદેશી વિજેતાના જૈન આચાર્ય ગુરુ હતા એ જૈન ઇતિહાસિને માટે ઓછા મુદ્દાની હકીકત નથી. તે ગમે તેટલી નજીવી લાગે તો પણ તેથી આપણે એમ તો ધારી શકીએ કે શશુનાગ, નંદ અને મર્યકાળની માફક હિંદી ઇતિહાસના આ સુવર્ણયુગમાં પણ જૈન સાધુઓ રાજગુરુપદે હતા. મહાન આચાર્ય હરિગુપ્તને વિચાર કરતાં લાગે છે કે તે તે સમયના એક મહાન નર હોવા જોઈએ તે ગુપ્તવંશના હતા એ તો આપણે જોયું છે. તે ગુપ્ત નામના સામાન્ય કે રાજકુળમાં જન્મ્યા હતા તે અનુમાન કરવું કઠણ છે. એ કંઈપણ પુરા નથી કે જેને આધારે આપણે આવું કંઈ ખાતરીપૂર્વક કહી શકીએ. તેમ છતાં જિનવિજયજીનાર મતે જેના સાધુવર્ગની એક સામાન્ય પ્રથા એ છે કે મહાન કુલ કે વંશની કોઈ વ્યક્તિ દીક્ષિત થાય ત્યારે પિતાની સાંપ્રદાયિક મહત્તા માટે તેની કાળજીપૂર્વક નોંધ રખાય છે. ઘણું ખરું સાધુઓ સંઘ સમક્ષ ઉપદેશ આપતાં પિતાના વર્ગના ઈતિહાસની આવી બાબતેને ઉલ્લેખ કરે છે અને શ્રોતાજનોને મહાવીરના ધર્મ તથા અનુયાયીઓની મહત્તાનું ભાન કરાવે છે. આમ આ પરથી આપણે અનુમાન કરીએ કે હરિગુપ્ત વંશ કે જેને વિષે તોરમાણ અને તેના ગુરુ પછી ત્રણ સૈકા બાદ થયેલ ઉદ્યતનસૂરિએ નેધ કરેલ છે તે એક બળવાન અને માનવંત કુળ દેવું જોઈએ, તે તેમાં કંઈ વધારા પડતું યા ઐતિહાસિક દ્રષ્ટિએ અછાજતું નથી. આ ઉપરાંત હરિગુપ્તને હૃણ સમ્રાટ સાથે સંબંધ પણ તે કલ્પનાને ટેકે આપે છે. ગુપ્તના રાજકુટુંબની વ્યક્તિ એક જૈન સાધુ હોય એ પ્રથમ નજરે જોતાં કાંઈક વિચિત્ર અને અવિશ્વસનીય જણાય છે, છતાં તેમ સમજવાનું કંઈ કારણ નથી. વિશેષમાં ઉદ્યતન સૂરિના એજ પ્રાસ્તાવિક કલેકે સૂચવે છે કે હરિગુપ્તને શિષ્ય મહાકવિ દેવગુપ્ત હતું. તે દેવગુપ્તને સૂરિએ આગળ પ્રસ્તાવનામાં રાજર્ષિ કહ્યો છે. આથી એ સ્પષ્ટ છે કે દેવગુપ્ત એ 1. According to Vincent Smith Po-fa to ( Parvata ) indicates the reign of Jamū (Jammoo), in the south of Kashmir state as at present constituted. cf. Watters, op. cit., p. 342. Cunningham identifies Po-la-fa-to with Shorkot, though he believes that the position directed by the traveller agrees with the site of Jhang, on the Chenab. Cunningham, Ancient Geography of India, pp. 233-234. In the opinion of Dr Fleet, Po-fa-to cannot be anything else but the ancient place of Harappā.--Fleet, J.R.A.S., 1907, p. 650. 2. Jinavijaya, op. cit., p. 183. 3. F THE gaat ja Tarot grafreit-Chaturavijaya, Kwalayanālā-Katha (Jaina Ātmananda Sablia), Int., p. 6. Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ગુપ્તના રાજકુલની કઈ વ્યક્તિ હેવી જોઈએ. આ બધી હકીકતને ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારવા પહેલાં આ સમયનાં અન્ય સાધને તેને ટેકો આપે છે કે કેમ તે તપાસવું જોઈએ, પરંતુ આવી ઐતિહાસિક ઘટનાના સાધન તરીકે આવા સાધનોનો ઉપયોગ તે કાંઈવધારે પડતું નથી. આટલે પહોંચ્યા પછી ગુપ્તવંશની કઈ વ્યક્તિ હરિગુપ્ત કે દેવગુપ્ત સાથે બંધ બેસતી છે કે કેમ તે જોઈએ. તે વંશની આજ સુધીની ને તપાસતાં તેમાં હરિગુપ્તનું તે નામનિશાન પણ નથી, પરંતુ ઈ. સ. ૧૮૯૪ માં અહિચ્છત્રમાંથી કનિંગહામે ત્રાંબાને સિક્ક મેળવ્યો હતો જેની એક બાજુ કળશ અને બીજી બાજુ “શ્રી મહારાજ હરિગુપ્ત” એમ શબ્દો છે. લિપિના આકાર અને ઘાટપરથી અને તે પરના નામ પરથી સિકકાઓમાં રસ લેનારાઓને લાગે છે કે તે સિકકે ગુપ્તવંશના કેઈ રાજાએ કેતરાવેલ હોવો જોઈએ. તેમ છતાં ગુપ્તવંશના કેઈપણ રાજા સાથે હરિગુપ્તને સંબંધ શોધ શક્ય નથી. સિક્કાના પુરાવાથી તે વિક્રમ સંવતના છઠ્ઠા સૈકાના મધ્યને જણાય છે. આમ તારીખ અને સ્થળની દૃષ્ટિએ આ સિકકે જૈન હરિગુપ્તને બંધબેસતો છે કે જે પંજાબને એક જિલ્લામાંથી આવે છે અને તેરમાણના સમસમી હોવાથી વિક્રમના છઠ્ઠા સૈકાની મધ્યના ગણી શકાય તેમ છે. આમ તારીખ, સ્થળ, નામ અને વંશ એ બધાની સમાનતાની નજરે આ સિક્કાનો અને જૈન દંતકથાને હરિગુપ્ત એક જ વ્યક્તિ ગણીએ તે તે કઈ છેટું નથી. દેવગુમના સંબંધમાં પણ તેવીજ મુશિબત છે, પરંતુ બાણનું હર્ષચરિત કે જે “એતિહાસિક રોમાંચ કથાને પ્રથમ પ્રયાસ ગણાય છે, તેમાં જણાવ્યું છે કે કેનેજ અને થાણેશ્વરના મહાન રાજાને સમસમયી માળવાની ગાદી પર એક રાજા બેઠો કે જે હર્ષવર્ધનના મોટા ભાઈ રાજ્યવર્ધનથી પરાજિત થયે હતે; કારણ કે માળવાને રાજા એ હર્ષવર્ધનના બનેવી એવા કાન્યકુબ્ધના રાજા ગૃહવને શત્રુ હતે. 1. CJ. Allan, Catalogue of Indian Coins, Gupla Dynasties, p. 152 and Plate XXIV, 16; Cunningham, Coins of Mediceval India, P. 19, Plate II, 6. It may be mentioned here that, as Jinavijaya has rightly remarked, Kalaša is one of the popular symbols of the Jainas. Cf. Jinavijaya, op. cil, p. 184. 2. C. Cunningham, op. cit., pp. 18-19. "The form of the letter 'H' is peculiar to the Guptas.”—Ibid., p. 19. 3. "Coin of Harigupta seems to belong to the fifth century, from its epigraphy. "-Allan, op. ct., p. cy. 4. Cowell and Thomas, Harsacarita, Int., p. viji. 5. Cf. Ibid., Int., pp. xi-xii. "... the illustrious Räjyavardhana, by whom, playing his whip in the battle, the Kings Devagupta and others who resembled wicked horses--were all subdued with averted faces."--Bühler, E.I., 1., p. 74 Cf. Barnett, op. cit., p. 52; Mookerji (Radhakumud), Harsha, pp. 16-19, 53. Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Æ શ્રી મહારાજા હરિગુપ્તને સિકકો બ્રિટિશ મ્યુઝીયમ કેઈન્સ એન્ડ મેડલસ ડીપાર્ટમેન્ટના સૌજન્યથી. Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તકાળમાં જૈનધર્મ ૧૯૩ ડૉ. બુહલરે માળવાના આ રાજાને મધુબન શિલાલેખના દેવગુપ્ત તરીકે માન્ય છે. અહીં પ્રશ્ન એ ઉઠે છે કે જેન દંતકથાના દેવગુણને હર્ષચરિતમાં નિશેલ માળવાના રાજા તરીકે સ્વીકારવાનું શક્ય છે? આ વિષે મુશ્કેલી ફક્ત બન્ને દેવગુપ્તના સમયને સમન્વય છે. તેરમણ વિષે અનેક તારીખો છે તેમાંની ઈસ. પ૧૬ છેલ્લામાં છેલ્લી છે. તેને સ્વીકાર કરતાં પણ ૭૫ વર્ષથી વધારે ફરક રહે છે કે જે માત્ર નીચેના અનુમાનથી ઘટાવી શકાય કે તેરમાણ ઈ. સ. પ૧૬ પછી કેટલેક વર્ષે વિદેહ થયે હેય, હરિગુપ્ત પિતાના આશ્રયદાતા રાજાના મરણ પછી પણ લાંબું જીવ્યા હોય અને દેવગુપ્ત પિતાને ગુરુના છેલ્લાં વર્ષોમાં દીક્ષા લીધી હોય. ગમે તે હે, પરંતુ આ બાબત પર વધુ ભાર મૂકવે અસ્થાને છે; કારણ કે આપણી તપાસના સમય કરતાં આપણને આગળ દોડી જવાને ભય છે અને તે ઉપરાંત ઉદ્યોતનસૂરિએ લખેલ દંતકથા વિષે અન્ય સાધનો આવિર્ભાવ સુધી રાહ જોયા વિના અન્ય રસ્તા નથી. આમ ગુપ્તકાળમાં પણ જૈન એ જીવંત ધર્મ હતો તે વાત તે ઉપરોક્ત ચર્ચાથી સ્પષ્ટ છે અને જૈન તથા બૌદ્ધ શિલાલેખોના સમૂહ અને ગુપ્ત રાજાઓના જેન અને બૌદ્ધ ધર્મપ્રતિના આદરથી જણાય છે કે તે વસ્તુસ્થિતિમાં તથ્ય છે. હવે એક વાત વિચારવાની રહે છે અને તે એ કે ઈ.સ. પાંચમા સૈકાની અંતમાં વલ્લભી વંશને ઉભવ. વલ્લભી વંશને ઉભવ ઘણે ખરે અંશે દોઢસૈકાના ગુપ્ત અમલના અંત સાથે ગોઠવાઈ જાય છે. કુમારગુપ્ત ૧લાનું મૃત્યુ કે જે ઈ. સ. ૪૫૫ માં હોવાનું ચોક્કસ કહી શકાય ત્યારથી તે સામ્રાજ્યની પડતી શરૂ થઈ અને કુમારગુપ્ત બીજાના કાળમાં ગુપ્ત સામ્રાજ્યને ચોક્કસ અંત આવ્યો. સૌરાષ્ટ્ર દ્વિપકલ્પની પૂર્વમાં આવેલ વલ્લભીમાં આ ન વંશ કે જે ઈ. સ. ૭૭૦ સુધી ચાલ્યું તે “ઘણું કરીને કેઈ પરદેશી રાજ્યની મૈત્રક જાતિના સરદાર ભટાર્ક શરૂ કર્યો. 1. "Assuming the correctness of Bana's account. ,. it may be suggested that Devagupta was the name of the Mālava king. The latter certainly was the chief foe, and the conquest of his kingdom is attested by the further statement of Bana that Bhandin, who had accompanied Rajyavardhana, brought the booty from Malava to Harsha when the latter had reached the territory of Kumāra-Bhaskaravarman on his expedition of revenge against the King Gauda. I may add that the word Malava need not refer here or in the other passages of the Sriharshacarita to the Malava in Central India. There was another Mālava in the Punjab, much nearer to Thāņeśar, which may be meant."-Biihler, op. cit., p. 70. C. Mookerji (Radhakumud), op. cit., pp. 25, 50 ff. 2. Smith, op. cil., pp. 318, 320. 3. Ibid., p. 346."... the power of the Guptas continued to wane, and deprived of possessions and powers, at the end of the sixth century A. D., they died out."--Wilberforce-Bell, The History of Kathiawad, p. 37. 4. Smith, op. cit., p. 332. "Meanwhile, about the year AD. 470, the history of Saurashtra again underwent a change. In this year Skanda Gupta died, and the bards relate that at the time, one Bhattarka, of the Maitraka clan, was Commander-in Chief of the army. This man came to Saurashtra and, having declared his independence, established a dynasty which lasted for nearly 300 years." --Wilberforce-Bell, op. and loc. cil. Cf. Barnett, op. cit., p. 49. ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ તેને ચાર પુત્રો હતા કે જે બધા કેપ્ટન વિલબર-બેલ અને બીજાઓની નામાવલી મુજબ વલ્લભી રાજાઓની યાદીમાં ગણાય છે. તેમાંને ધ્રુવસેન ૧ લે કે જેને કમાંક થે છે તે આ વંશના સ્થાપકનો ત્રીજો પુત્ર હવે જોઈએ. તેને નિર્દેશ કરવાનું કારણ એ છે કે જૈનસંપ્રદાયના આચાર્ય દેવગણને તે સમકાલીન હતું કે જેમનાથી ઉત્તર હિંદના જૈનસાહિત્ય લેખનકાળ શરૂ થાય છે. આ ઉપરાંત મિથ ખાત્રી આપે છે કે “વલ્લભીના પહેલા રાજાઓ સ્વતંત્ર ન હતા અને તેઓ નિસંશય હણને ખંડણી આપતા હતા.”૨ આમ ધ્રુવસેન પણ હણને ખંડિયે રાજ હવે જોઈએ કેમકે શાપેટિયર અને બીજાઓએ તેને અમલ ઈ. સ. પર૬ માં પૂરે તે દર્શાવે છે. સ્મિથ અને વિલ્બરફોર્સ–બેલના આધારે ભટાર્કે ઈ. સ. ૪૯૦ લગભગમાં આ વંશ સ્થાપે, તે પરથી આ તારીખ સાચી ઠરે છે. ભટાર્ક અને ધ્રુવસેન વચ્ચે જે બે ભાઇઓએ રાજ્ય કર્યું તેમને રાજ્યકાળ ટૂંકે હોવું જોઈએ અને આમ ધ્રુવસેન ૧લે ઈ. સ. પર લગભગમાં ગાદીએ બેઠે હશે. વલ્લભી વંશને સાતમો રાજા ધરસેન બીજે ઈસ. પ૬૯ માં ગાદીએ બેઠે હતું તે પણ આ વાતને ટેકો આપે છે. વલ્લભીપતિ ધ્રુવસેનના આશ્રય નીચે મળેલ જૈન શ્રમણ સંઘનો નિર્દેશ હવે પછીના પ્રકરણમાં કરીશું, અહીં તે એટલે ઉલેખ બસ છે કે જેને શાસ્ત્રીય અને બીજું સાહિત્ય આ અસામાં લખવામાં આવ્યું અને જેને ઈતિહાસના સ્મૃતિપરંપરાકાળને અંત આવ્યું. જેન ઇતિહાસના આ મહત્ત્વના બનાવને સંબંધ ગુપ્તવંશ સાથે છે તે ખાસ આગત્યનું છે. આ સમય દરમિયાન જેને હિંદના જુદાજુદા ભાગોમાં ફેલાયા હતા તેની તે ના પાડી શકાય તેમ નથી. છઠ્ઠા સૈકા પછી જૈન સમાજને લગતા શિલાલેખોની સંખ્યા ઘણી વધી ગઈ હતી. 1. Cf. Wilberforce-Bell, op. cit., pp. 38-39; Barnett, . cit., pp. 49-50. 2. Smith op. and loc. cit. " This dynasty was at first subordinate to the Guptas and then to the Hunas, and later became independent."-Barnett, op. cit., p. 49. 3. Dhruvasena I, Maitraka, king of Vallabhi, was reigning A.D. 526-540.-Barnett, op. cit.. p. 50. “Now, as King Dhruvasena I of Vallabhi is supposed to have succeeded to the throne in A.D. 526... ."-- Charpentier, Uttaradhyayana-Sutra, Int., p. 16. This date of the learned scholar is based on the date of Mahāvīra's Nirvana in 467 B. C, and on 993 A. V., as the date of the redaction of the Jaina canon. The other date for the redaction of the canon is A. D. 980, and, counting upon this, the date of the council comes to c. A. D. 514. Cf. Jacobi, Kalpa-Sutra, Int., p. 15; Farquhar, Religious Literature of India, p. 163. The difference between these two dates is based on this ground, that in 980 A. V. the Jaina canon was put in a definite form and in 993 A. V. Kalpa sutra, was read before the Sangha, under the patronage of Dhruvasena I in Anandapura. नवशताशीतितमवर्षे कल्पस्य पुस्तके लिखनं, नवशतत्रिनवतितमवर्षे च कल्पस्य पर्षद्वाचनेति.-- Kalpa-Satra, Subodhika-Țikā, str. 148, p. 126. For the two dates of 980 A. V. and 993 A. V. see also Jacobi, S. B. E, xxii, p. 270. 4. C. Smith, op. and loc. cit.; Wilberforce Bell, op. cit., p. 38. 5. C[. bid., p. 39. “Dharasena II . . . was reigning 571-589.”–Barnett, op. cil, p. 51. Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તકાળમાં જૈનધર્મ ૧૯૫ ગુપ્ત સામ્રાજ્યના અંત પછી હિંદની મુસાફરી કરનાર હ્યુએન્ટંગે જૈનધર્મ હિંદ અને તેની પણ હદ બહાર ફેલાયેલે નિહાળે હતો. જૈન ધર્મના સંબંધમાં આવી વિસ્તૃત હકીકતો મેળવવી રસપ્રદ તે છે, પરંતુ તે આપણી હદબહારનો વિષય છે. ઉપર ધેલ વિગતે તેમ છતાં ટેકે આપે છે કે બૌદ્ધોથી જુદા અને સ્વતંત્ર એવા અગત્યના ધાર્મિક સમાજ તરીકે જૈનોનું અસ્તિત્વ બૌદ્ધ પરંપરા અને ઐતિહાસિક પ્રમાણેના આધારે મહાવીરના નિર્વાણ પછી પાંચ સૈકા સુધી હતું અને તે પ્રમાણમાં કેટલાક એવા પણ છે કે જે જૈન દંતકથાના હેવાલમાં ઉદ્ભવતી શંકાઓને પણ નિરસ્ત કરે છે. 1. "Hiuen-Tsiang's note on the appearance of the Nirgrantha or Digambar in Kiapishi ... points to the fact that they had, in the north-west at least, spread their missionary activity beyond the borders of India."--Bühler, Indian Sect of the Jainas, pp. 3-4, n. 4; Beal, op. cit., i., p. 55. Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય જૈનએ પિતાના વિશાળ સાહિત્યક્ષેત્રમાં સર્વકાળે પ્રગતિ સાધી છે. આ સાહિત્ય અત્યંત વિસ્તૃત અને રસપ્રદ છે. હિંદી તથા યૂપીય પુરતકાલહસ્તલિખિત જૈન પ્રતિઓને ઘણે મેટ સંગ્રહ ધરાવે છે, જેને હજુસુધી કાંઈપણ ઉપયોગ થયો નથી.”૧ જૈન ગ્રંથકર્તાઓ ઘણે અંશે સાધુવર્ગના હતા કે જેઓ ચાતુર્માસ દરમિયાન વિહાર કરી શકતા ન હોવાથી આ સમયને ઉપગ સાહિત્યિક પ્રવૃત્તિમાં કરતા હતા. લેખકે ઘણું ખરું સાધુવર્ગના હોવાથી એની છાયા સાહિત્યમાં જણાય છે. બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યની માફક ધાર્મિક વિષયમાં જ તેની મર્યાદા પર્યાપ્ત થાય છે. ઈશ્વરવાદ, દર્શનશાસ્ત્ર, સાધુપુરુષની દંતકથાઓ, ધાર્મિક સ્તંત્ર અને તીર્થકરેની સ્તુતિ આદિ તેના મુખ્ય વિષય છે. વિજ્ઞાન, કાવ્ય, નાટક, ચપૂ કે શિલાલેખ આદિ વિષયે પૃથક્ હોવા છતાં એ દરેકમાં ધાર્મિક વાતાવરણ ગુંજ્યા કરે છે. જૈન ઈતિહાસના જે કાળનો આપણે વિચાર કરીએ છીએ તે જૈન સાહિત્યના વાચના પહેલાને સમય છે. દેવગણિ એક તિર્ધર સમા શોભે છે અને તેઓ જૈન સાહિત્યમાં સિદ્ધાંત તરીકે ગણાતા ગ્રંથને પુસ્તકારૂઢ કરીને આ અપ્રસિદ્ધ કાળનો અંત લાવે છે. તેમ છતાં સમસ્ત જૈનવાર્ભયને પ્રાસ્તાવિક આરંભ કરતાં જણાવવું જોઈએ કે આ સમૃદ્ધ સાહિત્યમાં વિવિધ વિષયની ચર્ચા છે. “પ્રથમ તે સિદ્ધાંત અને તેના પર લખાયેલી ટીકાઓને વિશાળ સમૂહ છે અને વધારામાં વૈજ્ઞાનિક સાહિત્ય પણ અનેકવિધ છે. જેનોએ સિદ્ધાંત, ન્યાય અને દર્શનશાસ્ત્ર આદિ શાખાઓમાં વિશિષ્ટ પદ્ધતિ ખીલવી છે અને બ્રાહ્મણ વિજ્ઞાનના બધાય વિષમાં આબાદ સફળ થયા છે. તેઓએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના વ્યાકરણ અને શબ્દકોષ રચ્યા છે. ગુજરાતી ભાષાના પણ ડાં વ્યાકરણ અને શબ્દકે ઉપરાંત ફારસી ભાષાને એક કેષ છે. કાવ્ય અને છંદ તેમજ નીતિ ઉપર અસંખ્ય જૈન ગ્રંથે મળી આવે છે. નીતિના બે વિભાગે છેઃ રાજનીતિ–રાજદ્વારી પ્રશ્નોની મીમાંસા અને સામાન્યનીતિ-જીવનના વર્તન માટેના સામાન્ય નિયમે, રાજકુમારની કેળવણી માટે જૈન લેખકોએ હાથી, ઘોડા, રથ, શસ્ત્રાસ્ત્ર અને શૃંગારરસ આદિ વિષયેના પણુ ગ્રંથ લખ્યા છે અને સામાન્ય પ્રજાગણના ઉપયોગ માટે તેઓએ જાદુગરી યા ચમત્કાર, તિષ, શુકન, અપશુકન વિદ્યા અને મંત્રતંત્ર વિદ્યા આદિ વિષયે ચર્ચા છે; 1. Hertel, On the Literature of the Svetāmbaras of Gujarat, p. 4. Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૧૯૭ જેની હિંદી જીવન પર ખાસ અસર થઈ છે. આ ઉપરાંત તેઓએ શિલ્પવિદ્યા, સંગીતશાસ્ત્ર, કાવ્ય, સુવર્ણ તથા રત્નપરીક્ષા પર પણ લખ્યું છે, આમ તેઓ વિશાળ લેકપ્રિય સાહિત્યના સટ્ટા છે.” આટલી પ્રાસ્તાવિક નેંધ પછી જૈનોના પવિત્ર ગણાતા સિદ્ધાંતસાહિત્ય તરફ વળીએ જે તેમની દૃષ્ટિએ આપણે વિચાર કરીએ છીએ તે કાળની સાથે સંબંધ ધરાવે છે. આગળ જોઈ ગયા તેમ તથા આ પ્રકરણમાં હવે પછી જોઈશું તેમ તેમના સાહિત્યિક વારસાની દંતકથાઓ પર આપણે અવિશ્વાસ ન મૂકી શકીએ. અહીં તે માત્ર જૈન સિદ્ધાંત ગ્રંથની યાદી આપી છે જેને સ્વીકાર વેબર,૨ વિન્ટરનિટઝ, શાપેન્ટિયર આદિ વિદ્વાનોએ ડે ઘણે અંશે પણ કર્યો છેઃ ૧. ચૌદ પુ યા પૂર્વે (આજે અસ્તિત્વમાં નથી): ૧. વાય (ઉત્પાદ). ૨. અણિય યા અમ્માણીય (અગાણીય). " ૩, વરિયપવાય (વીર્યપ્રવાદ), ૪. અસ્થિનWિપવાય (અસ્તિનાસ્તિપ્રવાદ), પ, નાણપવાય (જ્ઞાનપ્રવાદ), ૬, સચ્ચપ્પવાય (સત્યપ્રવાદ), ૭, આયપવાય (આત્મપ્રવાદ). ૮. કમ્પષ્પવાય (કર્મપ્રવાદ). ૯. પચ્ચકખાણપૂવાય (પ્રત્યાખ્યાનપ્રવાદ). ૧૦. વિજાણુણ્યવાય (વિદ્યાનપ્રવાદ) ૧૧. અવંઝ (અવંધ્ય). ૧૨. થાણાયામ (પ્રાણાયુઃ). ૧૩. કિરિયાવિસાલ (ક્રિયાવિશાલ). ૧૪. લેગબદુસાર (લેકબિદુસાર). ૨. બાર અંગ : ૧. આયાર (આચાર). ૨. સૂયગડ (સૂત્રકૃત). ૩. થાણ (સ્થાન). 1. Hertel, op. cit., pp. 5-6. 2. C[. Weber, I.A., xvii, pp. 279 ff., 389 f, ; xviii., pp. 181 f, 369 ft.; xix, pp. 62 ff.; xx, pp. 18 ff., 170 ft., 365 ff.; and xxi, pp. 14 ft., 106 ft., 177 ft., 210 ft., 293 ff., 327 f, 369 ff. 3. C Winternitz, Geschichte der Indischen Literatur, ii., pp. 291 ff. 4. Cf. Charpentier, op. cit., Int., pp. 9 ff.; Belvalkar, Brahma-Sutras of Badarāyana, pp. 107 ff. 5. Cf. Charpentier, op. cit., Int., p. 12. Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ૪. સમવાય ૫. વિયાયન્નત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ), જેને ભગવતી પણ કહે છે. ૬. નાયાધમ્મકહાઓ (જ્ઞાતાધર્મકથા). ૭. ઉવાસદસાઓ (ઉપાસદશા). ૮. અંતગડદસાએ (અંતકૃતદશા:). ૯. અણુત્તરવવાઈયદસાઓ (અનુત્તરૌપપાતિકદશા). ૧૦. પહાવાગરણાઈ (પ્રશ્નવ્યાકરણાનિ). ૧૧. વિવાગસુય (વિપાકત). ૧૨. દિઠ્ઠિવાય (દષ્ટિવાદ), આજે અસ્તિત્વમાં નથી. ૩. બાર ઉપાંગ (બાર અંગના અનુક્રમ મુજબ): ૧. એવાઈ (ઔપપાતિક). ૨. રાયપાસેનઈજ (રાજપ્રસ્ત્રીય). ૩. વાભિગમ. ૪. પન્નવણા (પ્રજ્ઞાપના). ૫. સૂરિશ્યપન્નત્તિ (સૂર્યપ્રજ્ઞપ્તિ). ૬. જંબુદીવપન્નત્તિ (જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ). ૭ ચંદપન્નત્તિ (ચંદ્રપ્રજ્ઞપ્તિ). ૮. નિરયાવલિયા (નિયાવલિકા). ૯. કમ્પવશિઆ (કલ્પાવતસિક). ૧૦. પુષ્કિઆઓ (પુપિકા). ૧૧. પુલિઆઓ (પુષ્પલિકા). ૧૨. વહિદસાઓ (વૃષ્ણિદશા). ૪. દશ પન્ના ર ૧. ચઉસરણ (ચતુશરણ). ૨. આઉરપચ્ચકખાણ (આતરપ્રત્યાખ્યાન). ૩. ભરપરિણું (ભક્તપરિણા). ૪. સંથાર (સંસ્તાર). ૫. તંડલ યાલિય (ઠંડુલતાલિક). ૬. ચંદાવિજય (ચંદ્રધ્યક). ૭. દેવિન્દથ્થવ (દેવેન્દ્રસ્તવ). ૮. ગણિવિજા (ગણિતવિદ્યા). ૯. મહાપચ્ચકખાણ (મહાપ્રત્યાખ્યાન). ૧૦. વીરથ્થવ (વીરસ્તવ). Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૧૯૯ પ. છ છેદસૂત્રઃ ૧. નિસીહ (નિશીથ). ૨. મહાનિસીહ (મહાનિશીથ). ૩. વવહાર (વ્યવહાર). ૪. આયાદસાઓ (આચારદશા), અથવાદસાસુયખબ્ધ (દશાશ્રુતમ્બન્ધ). પ. બૃહત્કલ્પ. ૬. પંચકલ્પ. ૬. ચાર મૂલસૂત્ર: ૧. ઉત્તરક્કયણ (ઉત્તશધ્યયન). ૨. આવસ્મય (આવશ્યક). ૩. દશયાલિય (દશવૈકાલિક). ૪. પિડનિજુત્તિ (પિંડનિર્યુકિત). ૭. બે ચૂલિકાસૂત્રઃ ૧. નંદીમુત્ત (નંદીસૂત્ર). ૨. અણુઓગદારસુત્ત (અનુગદ્વારસૂત્ર). ઉપરના બધા વેતાંબર સંપ્રદાયના સિદ્ધાંતગ્રંથે છે કેમ કે દિગંબરે તેને સ્વીકાર કરતા નથી. હિંદુરાજા ચંદ્રગુપ્ત મૌર્યના સમૃદ્ધ સમયમાં મગધમાં જે ભીષણ દુષ્કાળ ફાટી નીકળે હતે તે સાથે દિગંબરની આ દંતકથા જોડાયેલી છે. અનુયાયીઓ સાથે ભદ્રબાહુના દક્ષિણના ગમન બાદ જૈન ધર્મના પવિત્ર મૂળગ્રંથેનો નાશ પામવાને ભય ઉભું થયું અને તેથી ત્યાં રહેલ સ્થૂલભદ્ર અને તેમના અનુયાયીઓએ ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકાની શરૂઆતમાં મોર્યોની રાજધાની અને જેનેની ઐતિહાસિકભૂમિ એવા પાટલીપુત્રમાં શ્રમણસંઘની સભા ભરી. ડે. શાપેન્ટિયર કહે છે તેમ “જૈનોની આ સભાએ બુદ્ધના પહેલા સંઘે જે રીતે ગ્રંથની નેંધ લેવાનું કાર્ય કર્યું હતું તેજ રીતે ઓછેવત્તે અંશે કર્યું હોવું જોઈએ. આ સભાએ પૂર્વ તથા અંગ આદિના ગ્રંથે નક્કી કર્યા કે જે સિદ્ધાંતની પ્રાથમિક ભૂમિકા છે. દક્ષિણમાંથી પાછા ફરેલા શ્રમણને આ વ્યવસ્થાથી કેઈપણ રીતે સંતોષ ન થયે. તેઓએ આ સિદ્ધાંત સ્વીકારવાની ના પાડી અને જાહેર કર્યું કે પૂર્વે અને અંગાને વિચ્છેદ થયે 1. Charpentier, op. cit., Int., p. 14. 2. "Thus, according to Sthūlabhadra's tradition, a canon was established including the ten first Pteras and Arigas, as well as other scriptures which are recorded to have been camposed by Bhadrabahu--e.g. the Kalpa-Sutra."--Ibid. "Therefore a council was called at Patalīputra in which the 11 Arigas were put together and the rest of the 14 Parvas were incorporated into the 12th Anga, the Ditthivaya."-Winternitz, op. cit., p. 293. Cf. Farquhar, Religious Literature of India, p. 75; Jacobi, Kalpa-Sutra, Int., pp. 11, 15. For Hemacandra's version about the synod at Pataliputra see Parisishtaparvan, Canto IX, vv. 55-76, 101-103. Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ છે. દિગંબરાની માન્યતા કે જેનેાના સિદ્ધાંત તરીકે જે રહ્યું છે તે તેના મૂળ પમાં નથી, તેનું મૂળ આ છે. શ્વેતાંબર માન્યતાનાં કારણાના વિચાર કરતાં દિગંબરોની આ દંતકથા પાયા વિનાની છે જે હવે પછી ફરી એક વાર તપાસીશું. તેમ છતાં આ પ્રશ્ન પર આવતા પહેલાં જૈન સાહિત્યના ઇતિહાસમાં બુદ્ધઘેષ સમા શ્રીદેર્વાધગણિના નેતૃત્વ નીચે ગુજરાતના વલ્લભીમાં ઇ. સ. ની છઠ્ઠી શતાબ્દિમાં મળેલી બીજી પરિષદના નિર્દેશ કરીએ. મગધની પહેલી સભા પછી કાળ જતાં વેતાંબાના સિદ્ધાં તગ્રંથેામાં ગેરવ્યવસ્થા વધતી ગઈ અને તેના વિચ્છેદ થવાના પ્રસંગ ઉભા થયા. આ કારણે આગળ જોઈ ગયા તેમ મહાવીરના નિર્વાણ પછી ૯૮૦ કે ૯૯૩ વર્ષે “મહાન જૈનાચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે લેખી પ્રતાના અભાવે સિદ્ધાંત વિચ્છેદ જવાના ભય જણાવાથી વલ્લભીમાં ખીજી મહાન પરિષદ લાવી.”૨ તે દરમિયાન ખારમું અંગ કે જેમાં પૂર્વોના સમાવેશ થયેલા હતા તે વિચ્છેદ ગયું હતું અને જે કાંઈ બાકી રહ્યું હતું તેને લેખી આધારના રૂપમાં મૂકવામાં આવ્યું. આમ દેવાધિગણિના કાર્યમાં જાની લેખી પ્રતાના તથા દંતકથાના આધારે પવિત્ર શાસ્ત્રોના સિદ્ધાંતાની રચના થઈ હાવી જોઇએ. ૩ આજના બધા અભ્યાસીએ માને છે તેમ શંકારહિત કહી શકાય કે સિદ્ધાંતનું સમગ્ર બાહ્યસ્વરૂપ જે આજે અસ્તિત્વમાં છે તે ધ્રુવસેન કે જેના આશ્રય નીચે આ સભા મળી હતી તેમના સમયનું છે. દિગંબર દંતકથા અનુસાર મગધના ભીષણ દુષ્કાળના કારણે જૈન સિદ્ધાંતનો તરતજ વિચ્છેદ થયા એવા ઉડાઉ હેવાલના કોઈ પુરાવા નથી. આગળ વધતાં પહેલાં એક નોંધ લેવાની જરૂર છે કે મહાવીરના પહેલા શિષ્યા અંગા તથા પૂર્વી જાણતા હતા તેના સ્વીકાર દિગંબરા પણ કરે છે. “ શ્વેતાંબરાની માફક દિગંબરે પણ દ્વાદશાંગીનું બહુમાન તા કરે છે જ.”” હવે એ સાબીત કરવાનું રહે છે કે મૂળ સિદ્ધાંત સદાને માટે નાશ પામ્યા ન હતા. આવા લેખી પુરાવા એ મથુરાના શિલાલેખા છે. આગળ દિગ્દર્શન કર્યાં મુજબ, આ શિલાલેખામાં આવતા કુલ અને શાખાએ સિદ્ધાંતમાંના નામે સાથે મળતા આવે છે, કે જે ગ્રંથાને દિગંબરા પાછળના અને અનાવશ્યક જાહેર કરે છે, 1. For the famine in Magadha, etc., see Charpentier, op. cit., Int., pp. 13-15; Winternitz, op. and loc. cil. 2. Charpentier, op. cit, Int., p. 15. Cf. Winternitz, op. it, pp. 293-294; Jacobi, S. B. E., xxii., Int., pp. xxxvii-xxxviii. According to another tradition the Siddhanta was issued "at the hands. of a council in Mathura under Sri Skandilacarya." -Weber, I. A., xvii., p. 282. 3. “ Payo sarasiddhāntānā pāthanaan calapāthena'yā · sit.”—Jacobi Kalpa Silva, p. 137. Cf. Winternitz, op. cit., p. 294. For the work done and the exact method adopted by the redactors of this conncil see Charpentier, oh. ct, Int, pp. 16 ff. “To provide every teacher, or at least Upasraya with copies of the sacred books, Devardhiganin must have issued a large edition. of the Siddhānta."--Jacobi, S.B.E., xxii., Int, p. xxxviii. 4. Cf. Bühler, I.A., vii,, p. 29. “However, we are told by the Svetambaras, as well as the Digambaras, that besides the Angas there existed other and probably older works, called Purvas of which there were originally fourteen.'' - Jacobi, oh, ct, Int., p. xliv. Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૨૦૧ જો કે તેઓ તેના કેટલેક અંશે ઉપયોગ કરતા તો દેખાય છે.’૧. આ ઉપરાંત મહાવીરની દંતકથા આ ગ્રંથમાં દેખાય છે તે જ રીતે મથુરાના શિલ્પકામમાં આલેખેલી છે અને જૈન સાધુઓને વાચક૨-ઉપદેશકના નામે ઓળખાવેલા છે. ડૉ. વિન્ટરનિટઝના મતે આ પાછળની વિગત ઇ. સ. પહેલાં જેનેાના પવિત્ર ગ્રંથા અસ્તિત્વમા હૈાવા જોઇએ તેના લેખી પુરાવા પૂરા પાડે છે. આ ઉપરાંત આગળ જોઈ ગયા તેમ અપવાદ તરીકે જૈનસાધુએ નગ્ન વિડુરી શકે છે એમ શ્વેતાંબર ગ્રંથામાં જણાય છે. આ પૂરવાર કરે છે કે મૂળ ગ્રંથોમાં મનગમતા ફેરફાર કરવાની કાઇએ હિંમત કરી નથી અને તે વારસામાં જેમ હતા તેમ આપવામાં આવ્યા છે. અંતમાં જૈન દંતકથાના તથ્યના સાબૂત પુરાવા એ છે કે ઘણી ઉપયોગી વિગતામાં તે બરાબર બુદ્ધ દંતકથાઓને મળતી આવે છે. 64 કેટલાક વિદ્વાનેાના અભિપ્રાય પ્રમાણે શાસ્રના ખાસ અગત્યના ભાગામાં ગ્રીક ખગોળને લગતા વિચારાના ઉલ્લેખ ન હેાવાથી એ વાતની ચોકકસ સાબીતી મળે છે કે છેવટે ઈ. સ. પહેલી શતાબ્દિથી તે શાસ્ત્રો અય્યાધિત રહ્યાં હાવાં જોઇએ.૪ આ ઉપરાંત તેમાંના છંદ ઉપરથી યાકેાખી જેવા ખારીક અવલાકનકાર તથા હિંદી છંદઃશાસ્ત્રના નિષ્ણાતને પણ તેમજ લાગે છે કારણ કે સામાન્યતઃ આ સિદ્ધાંતગ્રંથામાં વપરાયેલ વૈતાલિય, ત્રિષ્ટુભ અને આર્યાં, પાલી સિદ્ધાંતગ્રંથામાંના છંદો કરતાં વિકસિત છે; જ્યારે તે લલિતવિસ્તર અને ઉત્તર હિંદના અન્ય બુદ્ધગ્રંથા કરતાં દેખીતી રીતે જૂના છે. આ આધારભૂત પુરાવા પરથી યાકોબી એ અનુમાનપર આવ્યા કે સિદ્ધાંતના મુખ્ય તથા અગત્યના પ્રાચીન ભાગ ઈ. સ. પહેલા સૈકા અને ત્રિપિટકની વચ્ચે અર્થાત્ ઈ. સ. પૂર્વે ૩૦૦ થી ઈ. સ. ૨૦૦ દરમિયાન રચાયેલ હાવા જોઇએ અને હું પણ આ અનુમાન પ્રામાણિક માનું છું.” પ આ ઉપરાંત આખાય સિદ્ધાંતમાં છૂટાછવાયા ઘણા ફકરાએ છે કે જે જૈસિદ્ધાંતના સમય નક્કી કરવામાં મદદરૂપ થઈ પડે છે. આવા ફકરાને! વિચાર ક્ષેત્રમહારને છે, પણ અહીં માત્ર એક દૃષ્ટાંત લઇએ કે જે તે સમયની ચર્ચા માટે રસપ્રદ છે. ડૉ॰ શાર્પેન્ટિયરના શબ્દોમાં “ બીજા ઉપાંગ રાયપસેઈન્જ કે જેના દીનિકાયના પાયાસમુત્ત સાથેના રસપ્રદ સંબંધને વિચાર પ્રે. લાયમને કર્યાં છે તેમાં એક સ્થાને એવી નોંધ છે કે કોઈ 1. Charpentier, op. cit., Int., p. 11. Cf. Biihler o⟩. and loc. cil. 2. वाचकस्य अर्य्यबलदिनस्य VII, etc., pp. 383–386. -Bihler, E., i., Ins, No. III, p. 382. Ct. ibid., Ins. Nos, IV, 3. Cf. Winternitz, op. and loc. cit. 4. Cf. Charpentier, op. cit., Int., p. 25. "But an argument of more weight is the fact that in the Siddhanta we find no traces of Greek astronomy. In fact the Jaina astronomy is a system of incredible absurdity, which would have been impossible if its author had had the least knowledge of the Greek science. As the latter appears to have been introduced in India about the third or the fourth century A.D., it follows that the sacred books of the Jainas were composed before that time.”—Jacobi, opp. cit., Int., p. xl. 5. Charpentier, p. cit, Int., pp. 25-26; Jacobi, ob. cit., Int., pp. xli ff. ૨૬ Jain Educationa International For Personal and Private Use Only / Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ બ્રાહ્મણે અમુક ગુન્હો કર્યો હોય તે તેને ડામ દેવામાં આવતો-શુનક (કૂતરા) કે કુથિની પ્રતિકૃતિ તેને કપાળે છાપવામાં આવતી. આ કૌટિલ્યના પૃ. ૨૨૦ સાથે બંધબેસતું છે કે જે લખે છે કે ચાર ચિન્હો વાપરવાં ચેરી માટે કૂતરાનું, જીવવધ માટે ભગનું, મનુષ્યવધ માટે (કબંધ) માથા વિનાના ધડનું અને દારૂ પીનાર માટે મધ્વજ ચિન્હ વાપરવું. પણ આવો નિયમ મનુ અને પછીના કાયદા ગ્રંથે માં નથી અને તેમાં બ્રાહ્મણોને શારીરિક શિક્ષાથી પર ગણ્યા છે. આ રિવાજ કૌટિલ્ય પછી તરત બંધ થયે હોવો જોઈએ અને જૈન ગ્રંથમાં આ વિષે ઉલ્લેખ હેવાથી અનુમાન એ નીકળે છે કે આ જૈન મૂળ ગ્રંથ બીજા ધર્મશાસ્ત્રો કરતાં પહેલાંના અને કૌટિલ્યની નજીકના કાળના હોવા જોઈએ.' આ બધા પછી એક વાત ચોક્કસ છે કે તાંબરના હાલના સિદ્ધાંતગ્રંથે પાછળના નથી, અને તે બધા કેટલીક જગ્યાએ વધારા ઘટાડા સહિત હોવા છતાં મૂળગ્રંથે પરથી લખાયેલા છે. આ મૂળ ગ્રંથેની તારીખને સવાલ રસપ્રદ પરંતુ ગુંચભર્યો છે. તેમ છતાંય આ ગ્રંથને આધાર મુખ્યત્વે પાટલીપુત્રની સભાપર નિર્ભર છે એમ કહેવામાં કાંઈ ખોટું નથી. જો કે કેટલાક વ્યક્તિગત દાખલાઓમાં તે તેથી પણ પહેલાને સમય છે. આપણે હવે ટૂંકમાં સિદ્ધાંતના વિષય પર ઉપલક દૃષ્ટિ કરી એ દરેકના આવશ્યક મુદ્દાઓ ચર્ચા તેને સારાંશ નેંધીએ. ક્રમાનુસાર પ્રથમ સ્થાન ચૌદ પૂર્વોનું છે. તે સિદ્ધાંતને પ્રાચીનતમ વિભાગ છે અને વેતાંબરે પણ તેને દૃષ્ટિવાદ નામના બારમા અંગની સાથે વિચ્છેદ ગયેલું માને છે. જ્યારે આ જૂનાં ગ્રંથ અંગ સાહિત્યથી રવતંત્ર રીતે જુદાં ન ટકી શક્યા ત્યારે તેને સમાવેશ દષ્ટિવાદમાં કરવામાં આવ્યો હતો. આગળ જોઈ ગયા તેમ પૂર્વેને ઉપદેશ મહાવીરે કર્યો હતો જ્યારે તેમના શિષ્ય ગણધરેએ અંગેની રચના કરી હતી. ડો. શાન્ટિયર કહે છે કે “આ દંતકથા તીર્થકર ઋષભની કર્તા તરીકે અવગણના કરે છે અને સિદ્ધાંતના મૂળ ગ્રંને મહાવીર સાથે સાચી રીતે જોડે છે. સિદ્ધાંતને મુખ્ય ભાગ મહાવીર અને તેમના નિકટવર્તી વાર દ્વારા ઉત્પન્ન થયે એ વાત વિશ્વસનીય લાગે છે.” પૂર્વે પછી બીજું સ્થાન અંગેનું છે. તેના દરેક વિભાગની લાક્ષણિકતા એ છે કે તે દરેક એક બીજા સાથે છેવત્તે અંશે સંબંધ ધરાવે છે. બાર અંગમાંનું પહેલું આયરંગ કે આચારાંગ લેતાં જણાય છે કે તે ગદ્ય તથા પદ્યમાં અસ્તિત્વ ધરાવતે પ્રાચીનતમ સિદ્ધાંત ગ્રંથ છે, કે જેમાં જેનસાધુના આચારનું વર્ણન છે. તેના બે વિભાગ યા શ્રુતસ્કંધ છે, જે વિષયની 1. Charpentier, op. cit., Int., p. 31. 2.“ ... I do not consider that the principal sacred scriptures represent even in their present shape the actual canon fixed at the council of Pataliputra."-Ibid. Cf. Jacobi, op. cit., Int., pp. ix, xliii. 3. Charpentier, op. cit., Int., pp. 11-12. 4. C. Winternitz, op. cit., p. 296; Belvalkar, op. cit., p. 108; Weber, op. cit., p. 342. "I am of opinion that the first book of the Acāranga-Sutra and Satraky tanga-Sutra may be reckoned among the most ancient parts of the Siddhanta." --Jacobi, op. cit., Int., p. xli. Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૨૦૩ ચર્ચા તથા પદ્ધતિમાં જુદા પડે છે. તેમને પહેલે વિભાગ અસ્તિત્વ ધરાવતા સાહિત્યમાં પ્રાચીનતમ નહિ તે પણ પ્રાચીન હોવાની છાપ પાડે છે. સૂત્રકૃતાંગ અને સિદ્ધાંતના બીજા મૂળ ગ્રંથની માફક આચારાંગના મોટા પેરેગ્રાફને અંતે પણ ત્તિ વૈમિ (રૂતિ દ્રવી) હું આમ કહું છું” આ શબ્દો આપે છે અને તે પદ્ધતિ અનુસરવામાં મહાવીરના શિષ્ય સુધર્માનું સ્થાન છે. ગદ્યવિભાગ આ પ્રમાણે શરૂ થાય છે. સુર્ય મે કાસમ ! તે મવા પુર્વ અTચમ્ (“હે આયુષ્મન ! મેં સાંભળ્યું છે કે તે ભગવતે આમ કહ્યું છે.”) મહાવીરના ઉદ્ધારને આ અનુવાદ સુધર્માએ પોતાના શિષ્ય જંબૂને સંબોધીને કહ્યો છે. ધર્મકથા, ગણિત (કાલ), દ્રવ્ય અને ચરણકરણ એ શાસ્ત્રોના ચાર અનુગ પૈકી માત્ર એકનું આચારાંગ સત્રમાં વર્ણન છે. તેમાંને ઉપદેશ સમભાવી અને નિષ્પક્ષપાતી અવાજે આપેલ આધ્યાત્મિક ગુરુની ગંભીર ચેતવણીરૂપ છે; તે સૂત્રને એક વિભાગ ટાંકીએ? ભૂત, વર્તમાન અને ભવિષ્યને અહંતે અને ભગવંતે બધાય આમ જ કહે છે, બેલે છે, જણાવે છે, સમજાવે છે કે બધાય શ્વાસે શ્વાસ લેતા, અસ્તિત્વ ધરાવતા, જીવન વીતાવતા ચેતનમય પ્રાણીઓને મારી નાંખવા નહિ, તેમની સાથે હિંસક રીતે વર્તવું નહિ, તેમને ગાળ ન દેવી, પીડા ન આપવી તથા તેમને હાંકી કાઢવા નહિ. “આ શુદ્ધ, અપ્રતિમ અને શાશ્વત નિયમ સંસારનું સ્વરૂપ જાણનાર જ્ઞાની પુરુષોએ પ્રરૂપેલ છે. આ નિયમ ગ્રહણ કરીને કેઈએ તે છૂપાવે નહિ કે તેને તજી દે નહિ, સાચી રીતે એ નિયમનું સ્વરૂપ સમજનારે ઈદ્રિના વિષે પ્રતિ ઉદાસીન ભાવ કેળવ જોઈએ અને “સાંસારિક હેતુથી કાંઈપણ ન કરવું જોઈએ..” જેઓ સાંસારિક સુખમાં લુખ્ય બને છે તેઓ વારંવાર જન્મ મરણ કરે છે. “દૃઢતાથી અપ્રમાદી રહી રાત દિવસ તું પ્રયત્ન કરી નિરંતર તારી બુદ્ધિ સમતોલ રાખી એટલું જેતે રહે કે મેક્ષ પ્રમાદીથી દૂર રહે છે, જે તે પ્રમાદરહિત બનીશ તે તું જીતીશ. આમ હું કહું છું.” બીજું અંગ સૂયગડાંગ યા સૂત્રકતાંગ કાવ્યમાં દાર્શનિક ચર્ચા કરે છે અને છેવટે કિયાવાદ, અક્રિયાવાદ, નયિક અને અજ્ઞાનવાદ સામે પ્રત્યુત્તર આપે છે. આ સૂત્રને હેતુ બાલ સાધુઓને નાસ્તિક સિદ્ધાંતમાં રહેલ ભય તથા લાલચની ચેતવણી આપી તેથી બચાવી પિતાના સિદ્ધાંતમાં દઢ કરી તેમને મોક્ષે દોરી જવાનો છે. આના પણ પ્રથમ અંગની માફક બે વિભાગ છે. અને કેબી તથા અન્ય વિદ્વાનોના મતે સિદ્ધાંતના પ્રાચીનતમ ગ્રંથમાં આનું સ્થાન પ્રથમ છે. બુદ્ધસાહિત્યની માફક આ ગદ્ય અને 1. CS. Weber, op. cit., p. 340; Jacobi, p. cit., pp. 1, 3; Vaidya ( P. L. ), Stayagadan, pp. 65, 80. 2. अनुयोगः चत्वारि द्वाराणि-चरणधर्मकालद्रव्यारख्यानि . . . रक्खिअज्जेहिं । जुगमासज्ज विभत्तो મgયો તો શો વા€T –Avasyaha-Sitra, p. 296. 3. Jacobi, p. cit, pp. 36–37. 4. C.Vaidya (P. L. ), op. cit, pp. 3–11. 5. Cf. Jacobi, op. cit., Int., p. xli; Winternitz, op. cit., p. 297. Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ પદ્યમાં છે અને તેમાં ઉપમાનાં અનેક દૃષ્ટાંતા છે. દાખલા તરીકે “ જેમ કૈંક જેવાં શિકારી પક્ષીએ જેની પાંખેા પૂરતી વિકસિત નથી તેવાં બચ્ચાંઓને ઊચકી જાય છે તેમ સિદ્ધાંત વિનાના મનુષ્ય નિયમથી અપરિપકવ એવા ખાલજીવાને લલચવી, ખેંચી જાય છે.’૧ મહાવીરના પ્રતિસ્પર્ધિ યુદ્ધ અને અન્ય સાંપ્રદાયિક ગુરુએ સામેના પ્રત્યુત્તરથી સૂત્રકૃતાંગ શરૂ થાય છતાં પણ વિન્ટરનિટઝના મતાનુસાર આ સૂત્રમાંના સંસાર અને કર્મ વિષેના સિદ્ધાંતા આ નાસ્તિક મતાથી કાંઈ વિશેષ જુદા પડતા નથી. બૌદ્ધગ્રંથામાં પણ નીચેના દાર્શનિક વિચારે મળે છેઃ * · માત્ર હું દુઃખ પામું છું એમ નથી, દુનિયાના સર્વે પ્રાણી દુ:ખ અનુભવે છે; ડાહ્યા પુરુષે આમ વિચાર કરવા અને જે કાંઈ દુઃખ આવી પડે તે અવિકારી શાંતિથી ભાગવું જોઇએ.” ૨ સાધુજીવનના માર્ગમાં આવતાં અનેક કષ્ટો અને લાલચેાના આમાં બારીક વિચાર કરેલા છે અને ખાલસાને વીરતાપૂર્વક તે સર્વનો સામનો કરવા વારંવાર સૂચવેલું છે. સ્ત્રીએ પ્રતિની લાલચથી ચેતતા રહેવાની ખાસ સલાહ આપવામાં આવી છે. આવી ચેતવણી આપતાં ઘણી ખરી વખત હાસ્યરસના તેને પાશ આપવામાં આવ્યા છે કે જે સમગ્ર વાતાવરણને વધારે સારું અનાવે છે. દાખલા તરીકે “ સ્ત્રીએ જ્યારે પુરુષોને લુબ્ધ બનાવે છે ત્યારે તેને અનેક કાર્ચ માટે મેકલે છેઃ શીશીના બૂચ ખેલવાના પેચ લાવા, સુંદર ફળ લાવે, શાર્ક બનાવવા માટે લાકડાં લાવે...; મારા પગે મેંદી મૂકા, મારી પીઠ દાખે..... મારી દેવદર્શનની ડબ્બી, ઘરેણાં તથા વીણા આપે.... ચીપીએ, કાંસકી તથા અંબાડાનું નાડું લાવો; આરિસા લાવે અને દાતણ મારી પાસે મૂકે !” ખીજાં એ અંગે સ્થાનાંગ અને સમવાયાંગના સમગ્ર વિચાર કરીએ. બુદ્ધોના અંગુત્તર નિકાયની માફ્ક જૈન આગમ સાહિત્યના આ બે ગ્રંથા અગત્યના ધાર્મિક વિષયા અનુક્રમે ચર્ચે છે. સ્થાનાંગ ૧ થી ૧૦ સુધી અને સમવાયાંગ ૧ થી ૧૦૦ અને વળી ૧૦૦૦,૦૦૦ સુધી. બંને આગમેાના વિષય બાબત એટલું કે વિચ્છેદ થયેલ બારમા અંગ દૃષ્ટિવાદના વિષયની અનુક્રમણિકા સ્થાનાંગમાં છે અને તે ઉપરાંત સાત નિન્હેવા, તેના ઉત્પાદકે અને તેમનાં સ્થળ આદ્ધિ પણ તેમાં છે.પ સમવાયાંગમાં બારે અંગના વિષયની નોંધ ઉપરાંત જૈન ઇતિહાસ, દંતકથાઓ તથા સિદ્ધાંતના નિર્દેશ અને નોંધ છે. સિદ્ધાંતના અગણિત સમૂહને વાસ્તવિક રીતે સમજવા માટેના સંપૂર્ણ ખજાના આ બે અંગામાં છે. 1. Cf. Jacobi, S.B.E., xlv., p. 324. 2. Cy. ibid., p. 251. 3. Ibid., pp. 276, 277. 4. Winternitz, op. cit., p. 300; Belvalkar, op. and loc. cit. 5. Cf. Winternitz, op. and loc. cit.; Weber, I.A., xviii., p. 370. 6. Cf. Winternitz, oh, and loc. cit.; Weber, oh. cit., p. 377. “ To the detailed consideration af the 12 Angas there is appended here, as in the Nandi, a passage on the entire Duvalasangom Jain Educationa International For Personal and Private Use Only / Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૨૦૫ પાંચમું અંગ ભગવતી એ જૈન સિદ્ધાંતમાં વધુ અગત્યને પવિત્ર મૌલિક ગ્રંથ છે. જૈન ઇતિહાસની દૃષ્ટિએ તેનું સ્થાન અદ્વિતીય છે. પાશ્વ, મહાવીર અને તેમના સમસમીએના સંબંધમાં પહેલાના પ્રકરણોમાં અનેક વાર અને નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત જૈન માન્યતાની કેટલીક ગુંચ ઉકેલ પણ આમાં છે, કેઈક ઠેકાણે ઉપદેશરૂપે તે કેઈક ઠેકાણે દંતકથાના સંવાદ (ઐતિહાસિક સંવાદ) રૂપે છે. આમાંની મુખ્ય દંતકથાઓ મહાવીરના પૂર્વાનુગામીઓ, સમસમીઓ, પાશ્વના શિષ્ય તથા જેણે ભગવતીનું પંદરમું શતક કયું છે તેવા સંપ્રદાય પ્રવર્તકે જમાલિ અને ગોસાલ મખલિપુત્તની છે. વેબરના શબ્દોમાં “આ બધી દંતકથાઓની હકીકત વિશ્વસ્ત લાગે છે. ઘણું ખરું આ દંતકથાઓ મહાવીરના પિતાના જીવન સમયને અગત્યને પુરો (કેમકે વારંવાર આમાંનું વર્ણન બુદ્ધ દંતકથાઓને મળતું આવે છે) પૂરે પડે છે” નાયાધમ્મકહાએ અર્થાત્ સિદ્ધાંતનું છઠું અંગ ધર્મકથા આપણને જેનેના વર્ણના ત્મક સાહિત્ય પ્રતિ દરે છે. નૈતિક ઉદાહરણના હેતુથી આ ઉપમેય વાર્તાને સમૂહ રચાય છે અને હિંદી વાર્તા સાહિત્યની માફક જૈનકથા સાહિત્ય પણ તે હેતુ સિદ્ધ કર્યો છે. જૈન વ્યાખ્યાનકાર ધર્મદેશનાનો વિષય ગદ્ય કે પદ્યમાંથી ઉપાડીને પ્રાંતે મહાવીરના સિદ્ધાંતના પ્રચાર માટે અમોઘ સાધન તરીકે અનુયાયીઓને એક વિસ્તૃત અને રસપ્રદ કથા કહી સંભલાવે છે. હર્ટલના મતે જૈન ધર્મદેશનાનું આ સ્વરૂપ સાહિત્યની દૃષ્ટિએ બુદ્ધ જાતકને મળતું છે એમ નહિ પરંતુ તેનાથી ચઢિયાતું છે. પર્વાત્ય સાહિત્યને આ અભ્યાસી નોંધે છે કે “હિંદી કળાનું લાક્ષણિક સ્વરૂપ એ જૈન કથાનકે છે. જેની કથા કહેવાની પદ્ધતિ બુદ્ધની પદ્ધતિથી મુખ્ય મુદ્દામાં જુદી પડે છે. તેમનાં મુખ્ય કથાનક ભૂતકાળનાં નહિ, પણ વર્તમાનનાં હોય છે, તેઓ પોતાના સિદ્ધાંત સીધી નહિ પણ આડકતરી રીતે ઉપદેશે છે અને આ વાર્તાઓમાં ભાવી જીનનું પાત્ર રજુ કરવું પડતું નથી.” Ganipidagam. This deals partly with the attacks which it was subjected to in the past, which it now experiences in the present and will experience in the future, partly with the devoted acquiescence which is its lot to meet with in these three periods, and concludes with the declaration of its certain existence for ever: na kayāi na asi, na kayai na'tthi, na kayai na bhavissali."- Ibid. To this Weber makes the following note: "According to Abhayadeyasuri attacks at the hands of Jamali, Goshthāmāhila, etc.-i.e. the representatives of the seven schisms." - Ibid., n. 65. 1. Cf. Winternitz, op. cit., pp. 300-301. “Of the legends which are adduced here, those claim a special interest which deal with predecessors or contemporaries of Mahavira, with the opinion of his heterodox opponents ... and with their conversion."--Weber, I. A., xix, p. 64. 2. Ibid., p. 65. 3. Hertel, op. cit., p. 7. 4. Ibid., p. 8. Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જેનેનાં આ વર્ણન ઘણાંખરાં ઉપમેય વાર્તાઓનાં છે. સામાન્યતઃ મુખ્ય વાર્તા કરતાં આ ઉપમાએ પર ખૂબ વજન દેવામાં આવે છે. પહેલા અંગમાં નીચે પ્રમાણે એક કથા છેઃ એક ગૃહસ્થને ચાર પુત્રવધૂએ હતી. તેમની પરીક્ષા માટે તેણે તે દરેકને ચેાખાના પાંચ દાણા પાછા માગતા સુધી સાચવવા આપ્યા. તે દરમિયાન પહેલીએ “ કોઠારમાં આવા દાણા ઘણા છે, માંગશે ત્યારે ખીજા આપીશ” એમ વિચારી તે દાણા ફેંકી દીધા, અને બીજી પણ તેજ વિચારથી દાણા ખાઈ ગઈ. ત્રીજીએ તે દાણા પાતાનાં આભૂષણાની ડબ્બીમાં સાચવી મૂક્યા, પરંતુ ચેાથીએ પાંચ વર્ષ સુધી દાણા પાછા માંગ્યા નહિ ત્યાંસુધી વાળ્યા કર્યાં અને તેને પાક એકઠો કરી સંઘરી રાખ્યા. જ્યારે તે ગૃહસ્થે દાણા પાછા માંગી તપાસ કરી ત્યારે તેણે પહેલીને છાણ વાસીદાનું, ખીજીને રસાઇનું, ત્રીજીને માલમિલકતની રક્ષાનું અને ચેાથીને સમગ્ર ઘરની વ્યવસ્થાનું કામ સોંપ્યું. આ વાર્તાના સાર એ છે કે આ ચાર પુત્રવધૂઓની સરખામણી સાધુએના પ્રકાર સાથે અને પાંચ દાણાની સરખામણી પંચમહાવ્રત સાથે છે. પહેલા વર્ગ પાંચ મહાવ્રત પાળવા જરાપણ ઉત્સુક હાતા નથી, ખીજે વર્ગ તેની ઉપેક્ષા કરે છે, ત્રીજો વર્ગ ત્રતા પાળવા પ્રામાણિક પ્રયત્ન કરે છે અને ચાથા વર્ગ તા પાળીને સંતેાષ પામે છે એટલું જ નહિ પરંતુ પેાતાના અનુયાયીઓ મેળવવા પ્રયત્ન કરે છે. ૨૦૬ સાતમું, આઠમું અને નવમું અંગ પણ વર્ણનાત્મક છે; તેમાંના પહેલા વાસગ દસાઓમાં દશ ધનાઢ્ય અને સુશીલ વેપારી શ્રાવકોની દંતકથાઓ છે કે જે ગૃહસ્થ હોવા છતાંય તપદ્વારા અદ્ભુત શક્તિએ મેળવે છે. આખરે તે આદર્શ જૈન સાધુની માર્કે મરણાંત અનશન કરી કાળ કરી દેવલોકમાં જાય છે. તેમાં પણ ધનાઢ્ય કુંભાર સદ્દાલપુત્ત - આજીવકના ભક્ત'ની વાત અતિ રસપ્રદ છે કે જેને આખરે મહાવીરે પોતાના સિદ્ધાંતનું સત્ય સમજાવી તેને સ્વીકાર કરાવ્યેા હતેા. તેજ પ્રમાણે આઠમું અને નવમું અંગ સંસાર તજી ઉત્કૃષ્ટ દૈવી સુખ–મેક્ષ મેળવનાર પવિત્ર પુરુષાની દંતકથાઓનું છે.જ અસ્તિત્વ ધરાવતાં અંગેામાંનાં છેલ્લાં પ્રશ્નવ્યાકરણાનિ અને વિપાકશ્રુતં એ બેમાંનું પહેલું દંતકથાનકાને બદલે સૈદ્ધાન્તિક છે જ્યારે બીજું તેથી ઊલટું છે. તેમાં દસ નૈતિક ધર્મની ચર્ચા છે જેના બે વિભાગ છે. પાંચ અધર્માં-હિંસા, અસત્ય, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહ ત્યાજ્ય હાઈ નિષેધરૂપ છે; જ્યારે પાંચ ધર્માં-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ઉપાદેય હોઈ આજ્ઞારૂપ છે.૫ વિપાક-સૂત્રમાં પુણ્ય અને પાપ કાર્યાના કૂળની દંતકથાઓ છે કે જે ડૉ. વિન્ટરનિટઝના મતે, અવાનરાતક અને કર્મશતક નામની બૌદ્ધધર્મકથાઓના જેવી છે. 1. Cf. Jnatā, st. 63, pp. 115–120. 2. Cf. Hoernle, Uāsaga-Dasao, i., pp. 1-44, etc. 3. Cf. ibid., pp. 105-140. 4. Cf. Barnett, The Aniagaa-Dasão and Ayuttarayaiya-Dasão, pp. 15-16, 110, etc. 5. Cy. Weber, I.A., xx., p. 23. 6. Cf. Winternitz, oh. cit., p. 306, Jain Educationa International For Personal and Private Use Only / Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૨૦૭ જેનું બારણું અંગ આજે હસ્તીમાં નથી. ચૌદ પૂર્વો કે જે અંગ સાહિત્યથી સ્વતંત્ર રીતે જુદાં અસ્તિત્વ ધરાવતાં બંધ થયાં ત્યારે તેને સમાવેશ બારમા અંગમાં કરવામાં આવ્યું હતું તે બારમું અંગ વિચ્છેદ ગયું છે. દૃષ્ટિવાદના વિચ્છેદને અંગે એક પ્રશ્ન વિચારવા જેવું છે. યુરોપના જૈન સાહિત્યના પ્રખ્યાત અભ્યાસીઓ માને છે કે તેમના પવિત્ર સાહિત્યમાં સૌથી વધારે ને અને પવિત્ર ભાગ વિરછેદ ગયે તેનું ખાત્રીલાયક કાંઈ કારણ જેને પણ આપતા નથી તેથી આ સંબંધમાં તેમના અનેક મતે તેમણે દર્શાવ્યા છે. આ અભ્યાસીઓના કેટલાક મતની નેંધ લઈએ. વેબર માને છે કે દૃષ્ટિવાદ ધાર્મિક સિદ્ધાંતના મૂળતને બંધબેસતો ન જણાયાથી જેનેએ પિતે તેને ઈરાદાપૂર્વક ત્યાગ કર્યો હતો. યાકેબીના મતે દષ્ટિવાદ વિરછેદ ગયે કેમકે તેમાં મહાવીર અને તેમના પ્રતિસ્પર્ધીઓના પ્રવાહ (સંવાદ-ચર્ચા) હતા કે જેમાં કમશઃ રસ ઓછો થત ગયે અને છેવટે જૈનેને પિતાને પણ તે સમગ્ર સમજવું કઠણ થઈ પડયું. છેલ્લે લૉયમન દૃષ્ટિવાદના વિચ્છેદનું તદ્દન જુદું જ કારણ આપે છે. તેમના મતે આ અંગમાં મંત્ર તંત્ર વિદ્યા, ઈદ્રજાળ, જ્યોતિષ અદિ સમાયાં હશે અને તેના વિરછેદનું આ સાચું કારણ હશેજ જૈનના બારમા અંગેના વિચ્છેદનાં આ બધાં કારણેમાં એક ખામી સામાન્ય જણાય છે તે એ કે દૃષ્ટિવાદ (“અર્થાત્ પૂ–જે એક જ મનાય છે” ૫) જેનેએ ત્યજી દીધું છે. જૈનેની દંતકથાના આધારે તે ખાસ કરીને આ વધારે વિચિત્ર લાગે છે, કારણ કે તેઓ માને છે કે પૂર્વે ધીમે ધીમે વિરે છેદ ગયાં, અને તે પણ મહાવીરના નિર્વાણથી ૧૦૦૦ વર્ષે, એટલે કે સિદ્ધાંત પુસ્તકારૂઢ થયાં તે સમયે પૂર્વે સંપૂર્ણ વિશ્લે ગયાં હતાં. ગમે તેટલા ઓછા અંશે આ નેંધ સ્વીકારીએ તે પણ ડો. શાપેન્ટિયરની સાથે અમારા મતે “આ આખીય ધની ઉપેક્ષા કરી શકાય તેમ નથી.” અંગોના ક્રમાંક સાથે સંબંધ ધરાવતે સિદ્ધાંતને બીજો વિભાગ બાર ઉપાંગોનો છે. વેબર અને અન્ય વિદ્વાનોના મતે “અંગ અને ઉપાંગના કમને પરસ્પર સાચે આંતરિક સંબંધ હોવાને પુરાવો મળતા નથી.” પહેલાં જણાવ્યા પ્રમાણે પ્રથમ ઉપગ ઔપપાતિ 1. The fourteen Purvas were included as the third great subdivision of the twelfth Arga. C. Weber, op. cit., p. 174. 2. CJ. Weber, I.A, xvii, p. 286. 3. Cf. Jacobi, S.B.E., xxji., Int., pp. xlv ff. 4."... des Ditthivāya eine ganz analoge tantra-artige Texpartie gestanden hat, sondern, lässt damit zugleich auch errathen, warum der Ditthivāya veloran gegangen ist. "-Leumann. " Beziehungen der Jaina Literatur zu Andern Literaturkreisen Indiens," Actes du Congress à Leide, 1883, p. 559. 5. Charpentier, op. cit., Int., pp. 22-23.“ Tradition indeed appears to regard the Purvas as identical with the Ditļhivāya." --Weber, 1.A., XX., p. 170. 6. Cf. Charpentier, op. cit., Int., p. 23. 7. Weber, op. cit., p. 366. Cf. Winternitz, op. and loc. cit., Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ કને વિચાર કરતાં તે ઐતિહાસિક અગત્યતા ધરાવે છે જેમાં ચપામાં મહાવીરની પધરામણી અને તેમની દેશના તથા રાજા કૃણિય યા અજાતશત્રુનું મહાવીરના વંદન માટે આગમન આદિનું વર્ણન છે. રાજપ્રસીય નામના બીજા ઉપાંગમાં સૂરિઆભ દેવનું પોતાના પિરવાર સહિત રાજા શ્વેતના અમલકપ્પા નગરમાં આગમન અને મહાવીર પ્રતિ પોતાના સંગીત, વાદન અને નૃત્ય વડે ભક્તિ દર્શાવ્યાનું વિસ્તૃત વર્ણન છે. વધુમાં તે ગ્રંથની અગત્યતા રાજા પએશી (પ્રદેશી ) અને ગણધર કેસિ વચ્ચેના સંવાદના કારણે વિશેષ છે, કે જે જીવ ( આત્મા ) ના દેહ ( શરીર ) સાથેના સંબંધને લગતા પ્રશ્નથી શરૂ થાય છે અને આ ખુટ્ટા મનના રાજાના જૈનધર્મના સ્વીકારમાં પરિણમે છે. બાકીના ઉપાંગામાંના ત્રીજા અને ચેાથાને સાથે લઈ એ કારણ કે વસ્તુ અને ચર્ચામાં તે સમાન છે. આમાંનુ પહેલું ચેતનમય કુદરતના જુદા જુદા વગેર્યાં અને રૂપાની સંવાદમાં ચર્ચા કરે છે જ્યારે બીજું જીવેાની જુદા જુદા પ્રકારની જીવનચર્ચા નોંધે છે. તેમ છતાં પણ ચોથું ઉપાંગ પ્રજ્ઞાપના બાકીના સિદ્ધાંત પ્રથાથી જુદું પડે છે અને તે ખરતર તથા તપગચ્છની પટ્ટાવલિમાં જણાવેલા વીર પછી ચોથા સૈકામાં થયેલા અજ સામ ( આર્ય શ્યામ અર્થાત્ શ્યામાર્ય ) ને કર્તા તરીકે નોંધે છે. આ પછી જેનેાના પાંચમા, છઠ્ઠા તથા સાતમા ઉપાંગેાના સમૂહ આવે છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ એ જૈનેાના વૈજ્ઞાનિક ગ્રંથ છે. આ ગ્રંથેા ખગોળ, ભારતવર્ષની દંતકથા પ્રમાણેની ભૂગોળ અને સ્વર્ગ આદિના વર્ણન સહિત કાળગણના પદ્ધતિ અનુક્રમે વર્ણવે છે. આમાંથી પાંચમા ઉપાંગ સૂર્યપ્રપ્તિ પર ખાસ વિચાર કરવાની જરૂર છે. ડા. વેખર કહે છે કે “ તેમાં જેનેાના ખગેાળને લગતા વ્યવસ્થિત હેવાલ છે. ગ્રીક અસરે તેમાં ફેરફાર કરવામાં કાંઈ ભાગ ભજવ્યેા છે કે કેમ તે એક પ્રશ્ન છે; હિંદી ખગોળ વિદ્યાની મૌલિક પદ્ધતિ કે જે નાસ્તિકાની પ્રમાણભૂત તથા વિસ્તૃત અસર થયા પહેલાંની છે તેની અહીં નોંધ લેવાની છે.’પ હુંદી ખગોળ વિદ્યાની મૌલિક પદ્ધતિ માટે સૂર્યપ્રજ્ઞપ્તિ એ એક અદ્વિતીય નમૂને છે કે જે પૂર્વમાં ગ્રીક અસર થઈ તે પહેલાંના છે એ હકીકત બીજા વિદ્વાના પણ સ્વીકારે છે. અને જૈન ઇતિહાસની દૃષ્ટિએ તેની અગત્યતા સ્પષ્ટ છે. 1, Cf. Rajaraśiya-Stra (Agamodaya Samiti ), St. 1 fi, 2. Cf. bid., St. 65-79. 3. Cf. Weber, oh. ct., pp. 371, 373. 4. CJ. Klatt, I.A., xi., pp. 247, 251, According to Dr Charpentier, “ Uhāga a is expressly stated to be the work of Arya Syama, a patriarch who is certainly identical with that Kalakacāryal whom the tradition places in the time of Gardabhila, the father of Vikramaditya."-Charpentier, op. cil., Int., p. 27, Cf. Jacobi, Z.D.M.G., xxxiv,, pp. 251 ff. 5. Weber, I.A,, xxi., pp. 14–15. 6. Cf. Jacobi, S.B.E., xxii., Int., p. xl; Leumann, p. it, pp. 552-553. Thibaut, J.A.S.B., xlix., 1880, p. 108. For some facts of especial interest in connection with the Suryaprajnapti see ibid., pp. 107-121, 181–206. Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંનું જૈન સાહિત્ય ૨૦૯ છેલ્લાં પાંચ ઉપગે નિરયાલીસુત્ત નામે એક જ મૂળ ગ્રંથના પાંચ વિભાગે છે. વેબરના શબ્દોમાં “આ પાંચ વિભાગોની પાંચ ઉપાંગો તરીકે ગણના અંગોની સંખ્યા સાથે તેની સંખ્યા સરખી કરવાના વિચારથી ઉદ્દભવી જણાય છે.” આઠમા ઉપગની ઐતિહાસિક અગત્યતા તેમાં કણિકના દશ સાવકા ભાઈએ મહાન લિચ્છવી રાજા ચેડગ સામેના યુદ્ધમાં મરાયા હતા અને પરિણામે તેઓએ જુદા જુદા નરકમાં પુનર્જન્મ લીધું હતું તેની ચર્ચામાં છે. - સિદ્ધાંતના બીજા સમૂહ ઉપાંગો વિષે આટલું બસ છે. સિદ્ધાંતને ત્રીજે સમૂહ દશ પયન્ના અથવા પ્રકીર્ણનો બનેલું છે. આ ગ્રંથ “શબ્દના ભાવવાહી અર્થ અનુસાર “છૂટી. છવાઈ' અર્થાત “ઉતાવળથી તૈયાર કરેલી” છે એ નામ ધરાવે છે અને તે વૈદિક પરિ. શિષ્ટોની માફક ગ્રંથેના જુદા સમૂહ તરીકે બરાબર બંધબેસતે છે. પરિશિષ્ટની જેમ કેટલાક અપવાદ સિવાય અંગેની કારિકા માટે વપરાયેલી આર્યામાં આ ગ્રંથ લખાયેલા છે.”૩ આ પન્ના અનેક વિષયો ચર્ચે છે. તેમાં અડુતે, સિદ્ધ, સાધુઓ અને ધર્મના ચાર શરણ અંગીકાર કરવા સંબંધી પ્રાર્થનાઓ, લેખનાવિધિ, ગર્ભમાં ચેતન, ગુરુ અને શિષ્યના ગુણો તથા દેવેની ગણના આદિ વર્ણન છે.* - હવે સિદ્ધાંતના ચેથા સમૂહ છેદસૂત્રોને લઈએ. તેમાં સાધુ તથા સાધ્વીની જીવનચર્યાના નિષેધાત્મક નિયમો છે અને તે માટે શિક્ષા યા પ્રાયશ્ચિત્ત પણ બતાવેલાં છે, તે ઉપરાંત તેમાં દંતકથાને પણ ગૌણ રીતે ગૂંથેલી છે. તે બધાં પરિણામે બુદ્ધના વિનયને મળતાં આવે છે જેની સાથે કેટલાક તફાવત હોવા છતાં પણ વસ્તુ અને ચર્ચાની પદ્ધતિમાં સંબંધ ધરાવે છે. છેદસૂત્રની પ્રાચીનતા બાબત વિન્ટરનિટઝ અને વેબરના મત પ્રમાણે તેમને માટે ભાગ ઘણે પ્રાચીન છે. કારણ કે આ સમૂહને ઘણે ભાગ છેદ ૩-૫ સિદ્ધાંતના જૂનામાં જૂના ભાગમાં જ છે." આ ત્રણ દસ-ત્રીજું, ચોથું અને પાંચમું જે દસા-કપ–વવહારના નામથી પ્રસિદ્ધ છે તે એક સમૂહ તરીકે છે. તેમાંના કલ્પ અને વ્યવહાર એ બે સૂત્રોના સંબંધમાં વારંવાર ભદ્રબાહુને નિર્દેશ થયે છે કે જે તેમણે નવમાં પૂર્વમાંથી ઉદ્ધરેલાં જણાય છે. છેદસૂત્રોના સમૂહમાંના ત્રીજા આચારસાઓના કર્તા તરીકે તે ભદ્રબાહુ વિષે દંતકથા પણ ટેકે આપે છે. તેમાંનું આઠમું પ્રકરણ ભદ્રબાહુના કલ્પસૂત્રને નામે લાંબા વખતથી 1. Weber, p. cil., p. 23. 2. Cf. Niryāvalika-Stdra, pp. 3-19. 3. Weber, op. cit., p. 106. C. Winternitz, op. cit., p. 308. 4. CJ. Weber, op. cit., pp. 109-112; Winternitz, op. and loc. cit. 5. C). Weber, op. cit., p. 179; Winternitz, op. cit., p. 309. 6, cf. bid., p. 308; Weber, op. cit., pp. 179-180. 7. CJ. Winternitz, op. cit., p. 309; Weber, p. cit., pp. 179, 210. 8. ફુલાવETI, નિગૂઢા નેળ નવમgવાબો ! વંકામિ મદ્વાદું, . . -Rs/hinandalastotra, v. 166. ૨૭ Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ પ્રખ્યાત છે. તે કલ્પ-સૂત્ર નામના આખા ગ્રંથનું બનેલું છે, જેને ત્રણ ભાગ છે. જો કે યાકેબી અને બીજાઓ સારી રીતે માને છે કે “સામાચારી યા યતિના નિયમે નામને ત્રીજો ભાગ કે જે પર્યુષણ ક૫” તરીકે ઓળખાય છે તે જ આ છે અને બાકી રહેલા આચારસાઓ સાથે તેને ભદ્રબાહુનો ગણાવી શકાય.' ભદ્રબાહુ રચિત કલ્પસૂત્રના વિષયને અહીં વિગતથી ચર્ચવાની આવશ્યકતા નથી. મહાવીર અને તેમના પુરોગામી ત્રેવીસ તીર્થકરોનાં ચરિત્ર, મહાવીરના અનુગામી જૈન સિંઘના આચાર્યો તથા યતિઓને પાળવાનાં વિધિવિધાન વગેરે વર્ણન પ્રસંગે આપણે તેને નિર્દેશ કર્યો છે. છેદસો બાબત આટલી ચર્ચા બાદ આપણે જૈન સિદ્ધાંતના બાકીના બે સમૂહ ચાર મૂલસૂત્રો અને બે ચૂલિકાને ટૂંકમાં વિચારીશું. પ્રથમ મૂળસૂત્રો લેતાં જૈન સિદ્ધાંતના આ સમૂહનું નામ શંકાસ્પદ લાગે છે. સામાન્યતઃ તેને અર્થ મૂલ ગ્રંથ એ થાય. ડાં. શાર્પેટિયરના મતે બુદ્ધની માફક જેનોએ પણ “મૂળ ગ્રંથના” પર્યાય તરીકે મૂળ શબ્દ વાપર્યો હોય તેમ લાગે છે, અને તે પણ મહાવીરના પિતાના મૂળ શબ્દોને અનુલક્ષીને જ. આ સૂત્રના વિષય સંબંધમાં પ્રથમના ત્રણ સાહિત્યિક દષ્ટિએ મહાન અગત્યના છે. પ્રાચીન કાવ્યના નમૂના સમું પહેલું ઉત્તરાધ્યયન સિદ્ધાંતના અમૂલ્ય ખજાનારૂપ છે. સાધુની આદર્શ જીવનચર્યાને લગતા નિયમને અને તે વિષયને સ્પષ્ટ કરતી ઉપમાઓથી તે ભરેલું છે. યાકેબીએ ટૂંકમાં દર્શાવેલ પ્રાચીન વિદ્વાન મતાનુસાર મૂળ ગ્રંથને ઉદ્દેશ “નવીન સાધુને તેના મુખ્ય આચારોનું સૂચન કરવાને, ઉપદેશો અને ઉદાહરણથી સાધુ જીવનની મહત્તા બતાવવાને, તેના આધ્યાત્મિક જીવનમાં રહેલ ભયરથાને સામે ચેતવણી આપવાનું અને કેટલીક સિદ્ધાંતવિષયક માહિતી આપવાને છે. જૈન સાહિત્યના અર્વાચીન વિદ્વાનોના મતે તેમાં ઘણે ખરે હેવાલ આપણુ પર પ્રાચીનતાની છાપ પાડે છે અને તે આ પ્રકારના બૌદ્ધ ગ્રંથે તેમ જ સિદ્ધાંતના પ્રાચીનતમ વિભાગ બીજા અંગનું સ્મરણ કરાવે છે. આમ તે તેના ઉદ્દેશ અને તેમાં ચર્ચાયેલ વિષયેના સિંબંધમાં સૂત્રકૃતાંગને મળતું આવે છે. તેમ છતાંય ઉત્તરાધ્યયનમાં “પ્રસંગે પ્રસંગે નાસ્તિકવાદની ચર્ચા કરી છે, જે કે સંપૂર્ણ રીતે તો નહિ જ. દેખીતી રીતે આ દિશા તરફનાં ભયસ્થાને સમય જતાં ઓછાં થતાં ગયાં અને સંપ્રદાયની સંસ્થા દૃઢ બની ગઈનવીન સાધુને જીવ અને અજીવ સંબંધી સંપૂર્ણ જ્ઞાનની આવશ્યકતા વધુ રસપ્રદ હોય તેમ લાગે છે, કેમકે પુસ્તકને અંતે આ વિષેને એક વિસ્તૃત નિબંધ ઉમેરવામાં આવ્યું છે. ૫ 1. Jacobi, Kalpa-Sudra, pp. 22-23; Winternitz, op. and loc. cit.; Weber, op. cit., p. 211. 2. Charpentier, op. cit., Int., p. 32. 3. Jacobi, SB.E, xls, Int., p. xxxix. 4. CJ. Charpentier, op. cit., Int., p. 34; Winternitz, op. cit., p. 312; Weber, op. cit., p. 310. 5. Jacobi, op. and loc. cit. Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૨૧૧ મૂલસૂત્રોમાંનું બીજું આવશ્યક-સૂત્ર જૈન સાધુ યા ગૃહસ્થના આવશ્યક કર્તવ્યરૂપ છ આવશ્યકની ચર્ચા કરે છે. આ ક્રિયાઓની સાથે ઐતિહાસિક અને અર્ધ ઐતિહાસિક વણને છે કે જે ટીકાઓમાં આપણને વારસામાં મળ્યાં છે. વેબરના મતે “આ વિષયના સંબંધમાં તેમાં મહાવીરના સિદ્ધાંતની ચર્ચા માત્ર છે એમ નહિ પણ તે સિદ્ધાંતને એટલે કે મહાવીરને, તેમના પુગામીઓને, તેના અનુગામી ગણધરને અને તેમના પ્રતિસ્પર્ધા વિન્ડનો ઇતિહાસ પણ આપે છે. નિન્હ કાળાનુક્રમે વર્ણવેલા છે. હરિભદ્ર પ્રાકૃત ગદ્યમાં (કેટલેક પ્રસંગે પદ્યમાં) આ વિષયનાં દૃષ્ટાંતે અને ઉદાહરણો જે મૂળગ્રંથમાં વારંવાર વર્ણવેલા છે તે વિગતવાર નેંધે છે.”૨ હવે બાકીનાં બે મૂલસૂત્રો લેતાં તેમાંનું પહેલું દસયાલિય વિનય અર્થાત જૈનસાધુના નિયમનને સ્પર્શે છે અને ડે. વિન્ટરનિટઝના મતે તે બૌદ્ધોના ઘમ્મપદનું સ્મરણ કરાવે છે. જૈન સિદ્ધાંતના આ સળંગ ગ્રંથના કર્તા મહાવીરની પાટના ચોથા પુરુષ શર્થંભવ યા સજભવ છે. શ્રીમતી સ્ટીવન્સન “સાધુજીવન ગાળતા પિતાના પુત્ર પ્રતિના પ્રેમના મારક તરીકે આ સૂત્રને ગણે છે, કારણ કે તે સૂત્રની રચના તે આચાર્યના પુત્ર મનકના હિતાર્થે કરેલી છે. છેલ્લા મૂલસૂત્રના સંબંધમાં એટલું કહેવું બસ છે કે તે આગમના પરિશિષ્ટરૂપ છે. છેવટે જૈન સિદ્ધાંતમાં નંદીસૂત્ર અને અનુગારસૂત્રને વિચાર કરવાનો રહે છે. બન્નેના વિષયે સમાન હોવા છતાં પદ્ધતિમાં બન્ને જુદાં પડે છે. તે ઓછેવત્તે અંશે જ્ઞાનમેષ સમ છે અને પવિત્ર મૂળગ્રંથનું સાચું જ્ઞાન મેળવવા અને સમગ્ર આલેચનાત્મક પદ્ધતિસર માહિતી મેળવવાના સાધનરૂપ છે. આ રીતે ડૉ. વેબરના અભિપ્રાય પ્રમાણે તેના કર્તા પિતાના વાચકને આ સૂત્રોમાં પ્રસ્તાવનારૂપે સિદ્ધાંત પ્રતિપાદન કરે છે. તે વિદ્વાન જણાવે છે કે “આ બે ગ્રંથે તેના માટે સુંદર રીતે જેલા છે કે જે ગ્રંથના સમૂહને પૂર્ણ કરીને કે તેની ટૂંક ને ઉતારીને પવિત્ર જ્ઞાનના ઝરણામાંથી પાન કરવા જીજ્ઞાસ હેય.” જે કે જૈનદંતકથા પ્રમાણે દેવર્ધિગણિ આ બે ચૂલિકાના કર્તા ગણાય છે. તે પણ વેબર અને શાપેન્ટિયરના મતે આ અનુમાન પર આવવા માટે કોઈ પણ બાહ્ય કારણ 1. समण सावएण य अवस्सकायब्वयं हवह जम्हा। अंती अहोणिसस्स य तम्हा आवस्मयं नाम Avašvaka-Satra, p. 53; the six Avasyakas in order are as follows:- The Samãiam, or avoidance of evil deeds; the Cauvisatth), or praise of twenty-four Jinas; the Vandanayam, or veneration of the teachers; the Padikamaṇam, or confession; the Kausagga, or atonement of sins committed by penance and meditation, and the Paccakkhānam, or abstention from food, etc. C. ibid.. 2, Weber, op. cit., p. 330, 3 Cf. Winternitz, op. cit., p. 315. 4. Stevenson (Mrs), op. cit., p. 70. 5. C1. Jacobi, Kalba-Satra, p. 118, Klatt, op. cit., pp. 246, 251. For the tradition about the composition of the Daśavaikälika see Hemacandra, Parisishtaparvan, Canto V. 6. C. Weber, op. cit., pp. 293-294; Winternitz, op. and loc. cit. 7. Weber, op. cit., p. 294, Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જણાતું નથી અને વિષયપરથી મળતી માહિતી પણ તેને ટેકો આપતી નથી. છેવટે શાન્ટિયર જણાવે છે કે “હું માનું છું ત્યાંસુધી દેવર્ધિને કર્તા તરીકે સ્થાપિત કરવાને મજબૂત કારણે મળી શકતાં નથી. પણ આપણે તેમને સિદ્ધાંત ગ્રંથના કર્તાને બદલે વાચના કર્તા તરીકે ગણી શકીએ.” વેતાંબર જૈનેના સિદ્ધાંત ગ્રંથ માટે આટલું બસ છે. તેની ભાષાસંબંધમાં દેવધે ગણિના સમય સુધીની જૈનસાહિત્યની અસ્તવ્યસ્ત દશા ઉપરથી એ અનુમાનપર આવી શકીએ કે વારસામાં મળેલી મૂળ ભાષામાં ધીમે ધીમે પરિવર્તન થયું છે. તેમ છતાં એ સંભવિત છે કે ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિના સાંપ્રદાયિક સુધારકે લેકસમૂહના મોટા ભાગને મોક્ષમાર્ગ સમજાવવા બ્રાહ્મણ વિદ્રાની સામે થઈ વિઠભે સંસ્કૃત ભાષાના બદલે સામાન્ય જનસમૂહની ભાષા પિતાના ઉપદેશ માટે વાપરતા થયા હતા. લેકસમૂહની આ ભાષા મહાવીરની જન્મભૂમિ મગધની માતૃભાષા અને લિપિ હોય તેમ જણાય છે. તેમ છતાં જેને એ વાપરેલ માગધી “અશોકના શિલાલેખો તથા પ્રાકૃત વૈયાકરણીઓની માગધી સાથે ઓછો સંબંધ ધરાવે છે”૪ આ કારણે જેને એ વાપરેલી શુદ્ધ ભાષાને અર્ધમાગધી-મિશ્રભાષા કહેવામાં આવે છે કે જે મોટા ભાગે માગધીની બનેલી છે, પરંતુ તે સાથે તેણે પરભાષામાં પણ કેટલાંક ત ગ્રહણ કર્યા છે. મહાવીરે પોતે તેમના • સંસર્ગમાં આવનારાઓને સમજાવવા માટે આવી મિશ્રભાષા વાપરી હતી કેમકે તેથી પિતાની માતૃભૂમિના સીમાડા પર રહેતી પ્રજા પણ તે ભાષા સમજી શકેપ જૈનદંતકથા અનુસાર “જાનું સૂત્ર અર્ધમાગધી નામની ભાષામાં રચાયું હતું પરંતુ તે “જુના સૂત્રની” જૈન પાકૃતભાષા ટીકાકારે અને કવિઓની ભાષાથી જુદી પડે છે. જૈનો તે ભાષાને ત્રાષિઓની ભાષા અર્થાત આર્ષ કહે છે, જ્યારે સિદ્ધાંત લખવામાં વપરાયેલ ભાષા મહારાષ્ટ્રને લગભગ મળતી છે કે જે જૈન મહારાષ્ટ્રી તરીકે ઓળખાય છે. જૈન ગ્રંથને છેવટના રૂપમાં મૂકતા પહેલાં જેને એ વાપરેલી અને વિકસાવેલી ભાષાની ખૂબીઓની વિગતમાં આપણે ઉતરીશું નહિ. એટલું જ બસ છે કે “જૈન મહારાષ્ટ્રી, પવિત્ર ભાષા તરીકે સ્વીકાર્યા બાદ સંસ્કૃત ભાષામાં તેનું સ્થાન લઈ લીધું ત્યાંસુધી તે જૈનેની શાબ્દિક ભાષા તરીકે કાયમ રહી.” જૈનેના સૈદ્ધાંતિક સિવાયના અન્ય સાહિત્યમાં એક બાજુ ટીકાગ્રંથ કે જે સાહિત્યના એક સમૂહ તરીકે નિજજુત્તિ યા નિર્યુક્તિના નામે ઓળખાય છે તે અને બીજી બાજુ 1. cy. Webr, op. cil, p. 294; Charpentier, op. it., Int., p. 18. 2. Ibid., 3. About the Siddhanta of the Digambaras see Winternitz, op. cit., p. 316; Jacobi, op. cit., Int, p. 30. 4. Jacobi, p. cil. Int., p. 17. 5. Glasenapp, Der Jainismus, p. 81. 6. પોરાઇમહમહિમાસાનિયયં દવા સુi–Hemacandra, Prairi Grammar, iv. 287. 7. Jacobi, op. cit., Int., p. 20. For further details about the language of the sacred writings of the Jainas see ibid., pp. 17 ff. Glasenapp, op. cit., pp. 81 ff. Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૨૧૩ સિદ્ધાંત, નીતિ અને સાધુના નિયમન સંબંધી વિદ્વત્તાભર્યા ગ્રંથ છે, તેમાં કાવ્યગ્રંથ પણ છે કે જેમાં કેટલાક જીનના પ્રભાવની સ્તુતિરૂપે છે જ્યારે બીજા જેનેના વર્ણનાત્મક સાહિત્યરૂપ છે. એટલું તો ચોકકસ છે કે ગ્રંથને છેવટનું રૂપ દેવર્ધિના સમયમાં અપાયું તે પહેલાં સિદ્ધાંત ગ્રંથ પર જૈન સાધુઓએ ટીકાઓ લખવી શરૂ કરી હતી, કારણ કે પ્રાચીન ટીકાઓ કે જે નિષુત્તિ યા નિયુકિતના નામે પ્રખ્યાત છે તે સૂત્ર સાથે મૂળ સંબંધ ધરાવે છે અને કેટલીકે તે સૂત્રની જગ્યા પણ લીધી છે. પિડનિર્યુક્તિ અને ઘનિર્યુક્તિ તે સિદ્ધાંતગ્રંથમાં સ્થાન પામી ચૂકી છે અને ઘનિર્યુકિત તે પૂર્વોમાંથી ઉદ્ધરેલી પણ કહેવાય છે.” ડૉ. શાપેન્ટિયરના મતે જે કે નિર્યુક્તિ ની તો છે પણ તે જૈનોના ટીકા સાહિત્યના પ્રાથમિક ગ્રંથ તરીકે ચકકસ નથી. તે પ્રાચીનતમ નથી પરંતુ જૈનેના સૈદ્ધાંતિક સાહિત્ય પરના આજે મળતા ટીકાથામાં તે પ્રાચીન છે. આમ કહેવાનું કારણ એ છે કે “નિર્યુક્તિ મુખ્યત્વે અનુક્રમણિકાપે છે. તે વિસ્તૃત ટીકા કે જેમાં આ બધી વાર્તાઓ તથા દંતકથાઓ વિસ્તારથી આપેલી છે તેના સારરૂપે છે. પ્રાચીનતમ ટીકાકાર ભદ્રબાહુ લાગે છે જે આગળ દર્શાવ્યા મુજબ વર્ધમાનના નિર્વાણ પછી ૧૭૦ વર્ષે કાળધર્મ પામ્યા હતા. તેમણે સૈદ્ધાંતિક ગ્રંથમાંના આચારાંગ, સૂત્રકૃતાંગ, સૂર્યપ્રાપ્તિ, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને રષિભાષિત એ દશ પર નિયુક્તિ રચી કહેવાય છે. બનારસીદાસ જૈનના મત મુજબ ભદ્રબાહુની આવશ્યક પરની નિર્યુકિત ઋષભના પૂર્વનો પ્રાચીનતમ પૂરાવે છે, કેમ કે “અંગે તે મહાવીરના સમસમીઓના પૂર્વ અને ભાવી જેના અનેક નિર્દેશ કરતા છતાં પણ તીર્થકરોના પૂર્વભવને કાંઈ ખાસ નિર્દેશ કરતા નથી.” આ બધા ટકા ગ્રંથે બહુ કીમતી એટલા માટે છે કે તેમણે આપણા માટે ઐતિહાસિક અને અર્ધ ઐતિહાસિક દંતકથાઓ અને લેકવાર્તાઓને મહાન સમૂહ સંઘરી રાખે છે. બુદ્ધસાધુઓની માફક જૈન સાધુઓએ પણ હિંદીઓની ધાર્મિક કથાઓ સાંભળવાની લુબ્ધતાને લાભ લઈ પોતાના અનુયાયી મેળવવા અને તેમને ટકાવી રાખવા સારુ મહર્ષિએની કથાઓ તથા દંતકથાઓને ઉપગ કર્યો છે. આમ “દંતકથાઓ અને વાર્તાઓને સમૂહ એકઠે થયે જેમાંની કેટલીક પ્રાચીન કાલની લોકકથાના સમૂહમાંથી અને કેટલીક જેનેની પિતાની દંતકથાઓમાંથી લીધેલી છે જ્યારે બાકીની કેટલીક કદાચ પાછળથી રચાયેલ હોય એમ લાગે છે જે પછીથી મૂળથેની કાયમની ટીકા તરીકે કાયમ રહી ગઈ 1. C. Winternitz, op. cit., p. 317. 2. Charpentier, op. cit., Int., pp. 50-51. 3. Cf. Avašyaka-Sutra, vv. 84-86, p. 61 ; Jacobi, op. cit., Int., p. 12. 4. Jain, Jaina Jatakas, Int., p. iii. 5. Charpentier, op. cit., Int., p. 51. Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આ પ્રખ્યાત ભદ્રબાહુને ભષાહવી-સંહિતા નામની સંહિતા કે ખગેાળ વિદ્યાના ગ્રંથ છે તેના તથા પાશ્વનાથની સ્તુતી નામે ઉવસગ્ગહરસ્તોત્રના કર્તા ગણવામાં આવે છે. તેમ છતાં પણ સંહિતાના ભદ્રાડુ અને ઉપર જણાવેલ નિર્યુક્તિઓના ભદ્રબાહુ એ એ એક જ વ્યક્તિ છે કે કેમ તેની શંકા છે. આ સંહિતા પણ બીજી સંહિતાઓના જેવી જ છે; પરંતુ વરામિહિરે ભામાહવી સંહિતાના નિર્દેશ કર્યાં નથી જોકે તેણે જે અનેક કર્તાઓને આધાર લીધેલા છે તેમાં બીજા જૈન ખગેાળવેત્તા સિદ્ધસેનના ઉલ્લેખ કરેલા છે અને તેથી તે વરાહમિહિરની પછીની હાવી જોઇએ. યાકોબીના મતે “ગમે તેમ પણ ૫-સૂત્રના રચિયતા ભદ્રબાહુ આના કર્તા ન હોઈ શકે કારણ કે તેને રચના કાળ બાજુએ મૂકીએ તે પણ તેની વાચનાની તારીખ (વી. સં. ૯૮૦=ઈ. સ. ૪૫૪ યા ૫૧૪ )જે તેમાં આપેલી છે તે વરાહમિહિર કરતાં પહેલાંની છે યા છેવટે સમસમયી છે,’૨ ઉવસગ્ગહરાત્ર સંબંધમાં ભદ્રબાહુને તેના રચિયતા ગણવાની દંતકથા નીચેના શ્લેાકપરથી બંધાયેલી છે. उवसग्गहरं थुत्तं काऊणं जेण संघकल्लाणं । करुणापरेण विहिअं स भद्दबाहू गुरू जयउ ॥ “ સંઘના કલ્યાણના હેતુથી દયાર્દ્ર એવા ગુરુ ભદ્રબાહુએ ઉવસગ્ગહરસ્તોત્રની રચના કરી તેમના ય હા.” આ સ્તોત્રના વિષય તીર્થંકર પાર્શ્વનાથની ભક્તિદર્શક સ્તુતિ છે. સ્વાત્રના છેલ્લા શ્લોક ઉપરથી આ સ્પષ્ટ જણાય છે જે નીચે પ્રમાણે છેઃ “ હે મહાયશ ! ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા અંતઃકરણથી આ સ્તવના કરી તે કારણથી હે દેવ ! પાર્શ્વ જીન ચંદ્ર ! મને ) જન્મોજન્મને વિષે આધિબીજ આપો.”” ભદ્રબાહુને આના કર્તા તરીકે સ્વીકારતાં યાકોબી જણાવે છે કે જો તેમ હાય તો જૈન સ્તુતિએના નવા વિસ્તૃત સાહિત્યમાં તે એક પ્રાચીન નમૂના છે.પ ભદ્રબાહુના સિવાયના પણ બીજા કેટલાક સ્વતંત્ર ગ્રંથા છે પરંતુ આપણે તે માત્ર તેમાંના ખાસ અગત્યના હોય તેના નિર્દેશ કરી અટકીશું. તેમાંના આપણું ધ્યાન ખેંચે તેવા ગ્રંથ ધર્મદાસગણિની ઉપદેશમાળા છે જે મહાવીરના સમસમયી તરીકે જૈનેામાં જાણીતા છે. ગ્રંથ ગૃહસ્થ તથા સાધુએ માટે નીતીના નિયમેાના સંગ્રહ ધરાવે છે અને તેની વિખ્યાતિ તેના પરની ઘણી ટીકાઓને કારણે છે કે જેમાંની એ ઇ. સ. નવમા સૈકાની છે. આ મૂળ 1. Kern, Brat Sanita, Pre., p. 29. 2. Jacobi, oh. ct., Int., p. 14. For the tradition of the Digambaras about Bhadrabahu II and the legendary story of the Svetambaras about Bhadrabahu and Varahamihira see ibid., pp. 13, 30. Vidyabhusana, Medieval School of Indian Logic, pp. 5-6. 3. Kalpa-Sitra, Subodhika-Tika, p. 162. 4. Cf. Jacobi, op. cit, Int, p. 13. 5. Cf. ibid., p. 12. 6. Cf. Dharmadasagani, Upleaālā ( Jaina Dharma Prasaraka Sabha ), p. 2. 7. Cf. Winternitz, of ci., p. 343; Macdonell, India's past, p. 74; Stevenson ( Mrs), p. cit,, p. 82. Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૨૧૫ ધર્મદાસ પછી ઉમરવાતિનું સ્થાન છે કે જે શ્વેતાંબર અને દિગંબર બન્ને સંપ્રદાયમાં માન્ય છે. વિન્ટરનિટઝના મતે દિગંબરની માન્યતાનુસાર તેમના વિચાર મળતા નથી. તેથી તેઓ તેમને પિતાનામાંના એક હોવાનો દાવો કરી શકે નહિ. ઉમાસ્વાતિના વિષયમાં આ બાબત કેટલી હદે માનવી તે કહી શકાય તેમ નથી. તેમ છતાં પણ બીજા વિદ્વાનની સાથે પિતાનું અનુમાન બાંધવામાં આ વિદ્વાન સાચો છે અને તે એ કે કદાચ આ આચાર્ય એવા કાળમાં થયા હોવા જોઈએ કે જ્યારે આ બે સંપ્રદાયમાં તીક્ષણ મતભેદ નહિ પડ્યા હોય. આ માન્યતાને જૈનેની તપગચ્છની પટ્ટાવલિ ટેકે આપે છે કે જે મુજબ, વીરના નિર્વાણ પછી ચોથા સૈકામાં થયેલ પ્રજ્ઞાપનાના કર્તા શ્યામાર્ય ઉમાસ્વાતિના શિષ્ય હતા. આથી ઉલટું હિરાલાલના મતાનુસાર “આ પ્રશ્નને ઉકેલ એ છે કે ઉમાસ્વાતિએ બે સંપ્રદાયને લગતા ચર્ચાસ્પદ વિષયને સ્પર્શ કર્યો નથી.૩ આ ઉમરવાતિ વાચક-શ્રમણના નામે પ્રખ્યાત છેઃ તત્વાર્થાધિગમ-સત્રમાંની વેતાંબર કારિકા અનુસાર નાગરવાચકના નામે પણ તેઓ ઓળખાય છે. તેમાં તેઓ જણાવે છે કે પિતે ન્યાયિકામાં જન્મ્યા હતા, પરંતુ કુસુમપુર યા પાટલીપુત્રમાં રહેતા હતા. હિંદુતત્ત્વવેત્તા માધવાચાર્ય તેમને ઉમરવાતિ-વાચકાચાર્ય તરીકે ઉલ્લેખ કરે છે. આ મહાન આચાર્યની રચેલી ૫૦૦ કૃતિઓ કહેવાય છે, જેમાંની માત્ર પાંચ આજે મળે છે. તેમનાં નામો નીચે પ્રમાણે છેઃ (૧) તસ્વાર્થાધિગમ-સૂત્ર; (૨) તે પરનું ભાષ્ય, (૩) પૂજપ્રકરણ; (૪) જંબદ્વીપસમાસ; (૫) પ્રશમરતિ કે જે બંગાલની રૉયલ એશિયાટિક સંસાઈટી તરફથી પ્રગટ થઈ છે તેમાં લખ્યું છે કેઃ “કૃતિઃ સિતારાવાર્થચ મામાસ્વાતિ वाचकस्य इति।" ઉપરના ગ્રંથમાંના તવાધિગમ-સૂત્ર પર તેમની ખ્યાતિ અવલંબિત છે. કેટલાક અમૂલ્ય ગ્રંથરત્ન કે જે કાળને ગ્રાસ બનતાં બચી ગયાં છે તેમાંનું આ એક અતિ કીંમતી છે. જેના આગમ સાહિત્યનું દહન કરી જૈન તત્તે સંસ્કૃત સૂત્રોમાં ગૂંથવાની પદ્ધતિ 1. CJ. Winternitz, op. cit., p. 351 ; Hiralal (Rai Bahadur ), Catalogue of MSS. in C.P. and Berar, Int., pp. vii-ix; Vidyabhusana, op. cit., p. 9. 2. Cf. Klatt, op. cit., p. 251. This account of the Svetāmbara Patļāvali assigns him to centuries before Christ. Arya Mahāgiri, the tenth pontiff after Mahāvīra, dies two hundred and forty-nine years after the latter. He had two pupils, Bahula and Balissaha. The pupil of the latter was Umāsvāti. Cf. ibid., pp. 246, 251. In the Digambara account Umāsvāti is mentioned as the sixth in succession from Bhadrabahu, and as succeeding Kundakundācārya. His date of death is given v. s. 142 or A. D. 85. C. Hoernle, I.A., XX., p. 341. For further information about Umasvati see Hiralal (Rai Bahadur ), op. cit., Int., pp. vii-ix; Peterson, Report on San. MSS., iv., Int., p. xvi; Jaini, S.B.J., ii., Int., pp. vii-ix. 3. Hiralal ( Rai Bahadur ), op. cit., Int., p. ix. 4. Tattvarthādhigama-Sutra ( ed. Motilal Ladhaji), Adhyāyana X, p. 203. 5. CJ. Cowell and Gough, Sarva-Darsana-Samgraha, p. 55. 6. Hiralal, op. cit., Int., p. viii. Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ દાખલ કરનાર આ આચાર્ય સૌથી પહેલા જ છે. તેથી જ તે જૈન અને જેનેાના બધા સંપ્રદાયા તેને માને છે. તે કેટલી પ્રમાણભૂત પૂરાવા તેના પ્રતિ જૈન ટીકાકારોએ આપેલા લક્ષ્યપરથી સ્પષ્ટ આછી તેના પરની એકત્રીસ ટીકાએ આજે હસ્તીમાં છે. આ સૂત્રેામાં કોઇપણ જૈન સિદ્ધાંત કે માન્યતા સીધી કે આડકતરી રીતે દર્શાવ્યા વિના રહી જવા પામી નથી. સાચે જ તત્વાર્થ-સૂત્ર એ જૈન તત્ત્વજ્ઞાનના પવિત્ર ખજાના છે.૧ બાઈબલ રૂપ મનાય છે અને ઉત્તમ કૃતિ છે તેના સમજાય છે. ઓછામાં મહાન ઉમારવાતિ-વાચક સંબંધમાં આટલી પ્રાસ્તાવિક નોંધ કરી આપણે વિક્રમાદિત્યના સમય પ્રતિ નજર કરીશું કે જે દરમિયાન જૈન સાહિત્યના ઇતિહાસમાં સિદ્ધસેન દિવાકર અને પાદલિપ્તાચાર્ય જેવા ઝળકતા સિતારાએ પ્રકાશ્યા હતા. સિદ્ધસેન અને વિક્રમના ધર્મપરિવર્તન સંબંધની પ્રાચીન અને દૃઢ જૈન દંતકથાની સત્યતા બાબત આપણે વિચાર કરી ગયા છીએ તેથી દિવાકરના સમય ખાખતની વધુ વિગતમાં ઉતરવાની આવશ્યકતા નથી, તેમ છતાં સિદ્ધસેનની દંતકથા અનુસાર તારીખ સાબીત કરવા માટે બે પ્રમાણેા વિચારી શકાય. એક તા વાચક-શ્રમણની માફક સિદ્ધસેન પણ દિગંબર અને શ્વેતાંબર બન્ને સંપ્રદાયને માન્ય છે અને બીજું એ બન્નેને નિર્દેશ કરતા ઉલ્લેખે અન્ને સંપ્રદાયમાં પ્રાચીન છે.૩ મહાન સિદ્ધસેન રચિત મળી આવતા સાહિત્યમાં જૈન ન્યાય, તથા તત્ત્વજ્ઞાનના ખત્રીશ સ્વતંત્ર ગ્રંથે તેમના લખેલા કહેવાય છે. તેમની રચેલી કૃતિઓની સંખ્યાના મામુલી સવાલ દૂર કરીને પણ કહી શકાય કે તે પ્રકરણ શબ્દના ભાવવાહી અર્થ અનુસાર પ્રકરણ રચનાર પ્રથમ શ્વેતાંબર ગ્રંથકાર છે. “પ્રકર્ણ એ પદ્ધતિસર ચર્ચા છે કે જેમાં દરેક વિષય વૈજ્ઞાનિક રીતે ચર્ચા હાય છે, તેમાં સૈદ્ધાંતિક ગ્રંથાની માફ્ક ગમે તેમ છૂટાછવાયા કે દંતકથારૂપે વિષય ચર્ચી શકાતા નથી; તેની ભાષા પ્રાકૃત પણ હેઈ શકે, પરંતુ સામાન્ય વિષય તરીકે તે સંસ્કૃત રહી છે.” સિદ્ધસેન અને બીજા મહાન વિદ્વાન આચાર્યાના ઈ. સ. પૂર્વ અને પછીના થોડા સૈકાના, શ્વેતાંબરેશને હિંદી માનસિક સંસ્કૃતિના વિકાસને માર્ગે દોરવાના આવા શુભ પ્રયત્નોને અંત હેમચંદ્રાચાર્યના સમયમાં આન્યા કે જેમણે સાંપ્રદાયિક પ્રમાણભૂત ગ્રંથો ઉપરાંત મુખ્ય હિંદી વૈજ્ઞાનિક શાખાઓ પર સુંદર આધારભૂત ગ્રંથો પૂરા પાડ્યા છે. સિદ્ધસેનની ખ્યાતિ સમ્મતિતર્ક અને ન્યાયાવતારને આભારી છે. તેમાં પ્રથમ ન્યાયના પદ્યાત્મક ગ્રંથ છે. જેમાં પ્રમાણુ (સમ્યજ્ઞાનનાં સાધન ) અને નય ( જુદા ! સજોગ અનુસાર વસ્તુના વિચાર કરવાનાં સાધન ) ના સિદ્ધાંતાની ચર્ચા છે જ્યારે બીજો ખુદા 1. Jaini, op, cit., Int., p. viii. 2. Rice (E P.), Kanarese Literature, p. 41. 3. Hiralal ( Rai Bahadur ), op. cit., Int., p. xiii. 4. Jacobi, Samarāicca Kalhā, Int., p. xii. Jain Educationa International For Personal and Private Use Only / Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૨૧૭ ન્યાયના સિદ્ધાંતેની વિસ્તૃત ચર્ચા કરતા સામાન્ય તત્ત્વજ્ઞાનને પ્રાકૃતમાં એક જ ગ્રંથ છે. આ બન્ને વિદ્વત્તાભર્યા ગ્રંથ રચાયા પહેલાં જૈન ન્યાયસંબંધમાં કેઈ અન્ય પ્રમાણભૂત ગ્રંથ હોવાનું જણાતું નથી, જો કે તેના સિદ્ધાંતિ, ધર્મ અને નીતિના સાહિત્યમાં છૂટાછવાયા રહેલાં હતા. ડૉ. વિદ્યાભૂષણ કહે છે કે “હિંદુસ્તાનના બીજા સંપ્રદાયની માફક જૈનેના પ્રાચીન ગ્રંથમાં ધર્મ અને નીતિની ચર્ચામાં ન્યાય મિશ્ર થઈ ગયેલો હતો. ન્યાયના જ વિષયની શુદ્ધ ચર્ચા કરવાનું પ્રથમ માન સિદ્ધસેન દિવાકરને છે; કેમકે વિદ્યાની અનેક શાખાઓમાંથી દેહન કરીને બત્રીસ કલેકેમાં ન્યાયવિષે ન્યાયાવતારના નામે ગ્રંથ લખી ન્યાયના વિષયને જુદો પાડી આપનાર જૈનેમાં સિદ્ધસેન એ પહેલા જ છે.” ભદ્રબાહુની માફક સિદ્ધસેનની સાથે પણ જેનેની એક સ્તુતિ જે પાશ્વની સ્તુતિ છે તે જોડાયેલી છે. આને કલ્યાણમંદિરસ્તોત્ર કહેવામાં આવે છે જેના વિષે નીચે મુજબ દંતકથા છેઃ એક વખત સિદ્ધસેને પોતાના ગુરુ સમક્ષ જાહેર કર્યું કે સમગ્ર પાકૃત પવિત્ર સાહિત્યને તે સંસ્કૃતમાં ઉતારવા ઈચ્છે છે. આવા પાપમય ઉતારના પ્રાયશ્ચિત્ત તરીકે તેમના ગુરુએ તેમને પારચિહક પ્રાયશ્ચિત્ત આપ્યું જે મુજબ તેને બાર વર્ષ સુધી તીર્થસ્થાનોની મનપણે યાત્રા કરવાની હતી. તે નિયમાનુસાર એક વખત તે ઉજજૈન ગયા અને ત્યાં મહાકાળના મંદિરમાં રહ્યા. અહીં શિવને નમસ્કાર ન કરવાથી ત્યાંના પૂજારીઓને કેપ તેમના ઉપર ઉતર્યો. તેઓએ વિક્રમાદિત્ય રાજાને બોલાવ્યું. રાજાએ તેમને શિવને નમસ્કાર કરવાની ફરજ પાડી. સિદ્ધસેને કલ્યાણ મંદિર સ્તોત્રને સ્તુતિરૂપે બેલીને નમસ્કાર તે કર્યો, પણ પરિ ણામે શિવની મૂર્તિના બે ભાગ થયા અને તેમાંથી જૈન તીર્થંકરની મૂર્તિ નીકળી. તેના આ પ્રભાવથી વિક્રમાદિત્ય અને બીજાઓએ જૈનધર્મ અંગીકાર કર્યો.૨ પાદલિપ્તની બાબતમાં રાજા મુરુડને જૈનધર્મ સ્વીકાર કરાવ્યાને ઉલ્લેખ કરી ગયા છીએ કે જેને “કાન્યકુન્જના ૩૬,૦૦,૦૦૦ પ્રજાને શહેનશાહ તરીકે ઓળખાવવામાં આવે છે”૩ તેમને આપણે તરંગવતીના કર્તા તરીકે ઓળખીએ છીએ જે પ્રાચીનતમ અને પ્રખ્યાત રોમાંચક કથા છે. આ કથાનું મૂળ તો વિચ્છેદ ગયું છે, પરંતુ તરંગલા નામની ટૂંકાવેલ બેંધ મળે છે. નેમિચંદ્ર તેના કર્તા છે અને તેમણે તરંગવતીના ગુંચવણ ભરેલા કલેકે તથા લેકપદા (લેક કહેવત) તેમાંથી કમી કર્યા છે. નેમિચ મૂળને ટૂંકાવવાનું કારણ એ બતાવ્યું છે કે મૂળ બહુ જ વિસ્તૃત, ગુંચભર્યું, લેકનાં યુગલકે, પકે, કુલક આદિથી ભરેલું હોવાથી માત્ર વિદ્દગ્ય હતું અને સામાન્ય જનતા તેને લાભ લઈ શકતી ન હતી. 1. Vidyabhusana, Nyāyāvatara, Int., p. 1. 2. Hiralal ( Rai Bahadur ), op. cit., Int., p. xiii. CJ. this story with the one given in the Jainistic recension of Vikramacarita.-Edgerton, op. cit., p. 253. 3. Ibid., p. 251. 4. Cf. Jhaveri, Nirvana-Kalika, Int., pp. 12-13. ૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ તરંગલેલા એ તરંગવતીની ટૂંકાવેલ બેંધ હોવા છતાં તે મહાન સાહિત્યિક રસવાળી છે, અને તે સમયમાં પ્રચલિત વાર્તા સાહિત્યનું પ્રતિબિંબ છે જે સંસ્કૃત અને પ્રાકૃત એ બન્ને ભાષામાં વિશાળ હોવું જોઈએ, જોકે તેમાંના ઘણા થેડા જ ગ્રંથે આપણને વારસામાં મળ્યા છે. આવા સાહિત્યના બીજા નમૂનાની માફક, આ રોમાંચ કથામાં પણ અંતે નાયિક સંસારનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે. પૂર્વજન્મનું જાતિસમરણ જ્ઞાન અને તેના પરિણામે એ આ કથાને હેતુ છે. આ કથાનકમાં છૂટીછવાઈ ધાર્મિક સૂચનાઓ ઘણે ઠેકાણે આવે છે તેમ છતાં પણ તે ઉપદેશાત્મક બની જતી નથી. પાદલિપ્તના તરંગવતી સિવાયના ગ્રંથમાં ભૂસ્તર વિદ્યાને ગ્રંથ પ્રશ્ન-પ્રકાશ અને નિર્વાણ-કલિકા મુખ્ય છે, તેમાં નિર્વાણ-કલિકા એ મૂર્તિની સ્થાપના વિધિ દર્શાવતું પ્રાચીનતમ પુસ્તક છે કે જે પ્રતિષ્ઠા–પદ્ધતિના નામે ઓળખાય છે. આ ગ્રંથ પુરાતત્વવિદને ખબ અગત્યને છે કેમ કે “તે જૈન પવિત્ર સાહિત્યના રચનાકાળ તથા વાચનાકાળ એ બે વચ્ચેની સાંકળ છે. તે કાળના સામાન્ય રિવાજ અનુસાર જૈન ધાર્મિક પુસ્તક કે જે અર્ધમાગધી ભાષામાં લખાતાં હતાં તેને બદલે આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયે છે. આચાર્ય પદવીને લગતે ઠાઠ ભારે છે. હાથી, ઘેડે, પાલખી, ચામર અને છત્ર જેવાં રાજચિન્હો, તેમજ ગપટ્ટક (પૂજામાટે નકશે), અને ખટિકા (કલમ), ગ્રંથે, સ્ફટિકની નવકારવાળી, ચાખડી આદિ પદવીદાન સમયે આચાર્યને આપવામાં આવે છે. નિત્ય-કર્મવિધિમાં અષ્ટમૂર્તિ (અષ્ટમુખી શિવ) ને નિર્દેશ અગત્યને છે અને તે બતાવે છે કે જૈન પૂજા વિધિપર તાંત્રિક આગમની અસર થયેલી છે જેમાં મુખ્ય દેવ શિવ છે.૨ આમ જે બધું આપણે ઉપર જોઈ ગયા તે ઉપરથી એટલું તે ચોક્કસ છે કે જૈન ઈતિહાસને મહાવીર પછીને ૧૦૦૦ વર્ષને કાળ પણ પ્રાચીન સાહિત્યના અખલિત પ્રવાહનો યુગ ખુશીથી કહી શકાય કે આ સમયના પરંપરાગત જૈન સાહિત્યની વિસ્તૃત સમાચના આપણે કરી શક્યા નથી તોપણ આપણે એમ કહી શકીએ ખરા કે આ જૈન સાહિત્ય તે સમયના અન્ય હિંદી સાહિત્યના મુકાબલે વિવિધતા અને વિશિષ્ટતામાં જરાપણ ઉતરે તેમ નથી જ, આ જૈન સાહિત્યમાં બધા વિષયે આવી જાય છે અને શાસ્ત્રીય સાહિત્ય સામે સંબંધ ધરાવતા સિદ્ધાંત, નીતિ નિયમ, ચર્ચારપદ તથા અકારણ દલીલથી ભરેલા વિષયના ગ્રંથે ઉપરાંત ઈતિહાસ, દંતકથાઓ, મહાકાવ્ય, રોમાંચક કથા અને છેવટે ખગોળ વિદ્યા, ભૂસ્તર વિદ્યા અને જોતિષશાસ્ત્ર જેવા વૈજ્ઞાનિક વિષયે પણ તેમાં ચર્ચાયા છે. 1. Jhaveri, op. cit., Int., p. 1. 2. Ibid, Int, p. 5. Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only 1kel¥fe ]]>Ella ble lth૭ lll> *eJA ne ee wid=1gIFE--1Jalse?I]? Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ઉત્તરીય જૈનકળા આ પ્રકરણમાં આપણે સામાન્યતઃ ઉત્તર હિંદની કળાના ઇતિહાસમાં શિલાલેખ, સ્થાપત્ય તથા ચિત્રકળા આદિમાં જૈનેના ફાળાના વિચાર કરીશું, ડૉ. ગેરિનેટ કહે છે કે જેનાનાં ઘણાં નામાંકિત સ્મારકોને હિંદીકળા આભારી છે. ખાસ કરીને શિલ્પશાસ્ત્રના ક્ષેત્રમાં તેઓ એટલા સંપૂર્ણતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા છે કે તેના કેઈ પ્રતિસ્પર્ધી નથી.”૧ નિઃશંકરીતે જૈનધર્મ શિલ્પકળામાં તેના સત્ય સ્વરૂપમાં પ્રત્યક્ષ થાય છે. હિંદના અન્ય સંપ્રદાયા કરતાં મેાક્ષાર્થે મંદિર બંધાવવાની માન્યતાના પરિણામે જૈન સંપ્રદાયનાં સ્થાપત્યકળાના નમૂનાઓ તેમની વસ્તીના પ્રમાણમાં વધારે છે. પ્રથમ તે તેમાં ખાસ કરીને તાદૃશતા છે. તેઓ પોતાનાં સ્મારક ઝાડીવાળી અને ખુલ્લી ટેકરીઓ પર તથા શણગાર માટે ખૂબ જ અનુકૂળતા હાય તેવાં જંગલામાં બંધાવવાનું વિશેષ પસંદ કરે છે. સમુદ્રની સપાટીથી ૩,૦૦૦ થી ૪,૦૦૦ ફૂટ ઉંચા આવેલા શત્રુંજય અને ગરનાર પર્વતોના શિખર ઉપર મંદિશનાં ભન્ય નગરો શેાભી રહ્યાં છે. મંદિરોના સમૂહની ‘મંદિરોના નગર’ રૂપી જમાવટની લાક્ષણિકતાને હિંદના અન્ય ધર્મના અનુયાયીઓ કરતાં જૈનોએ વિશેષ અમલ કર્યાં છે.૨ “શત્રુંજયના શિખરપર ખાસ કરીને પ્રત્યેક બાજુએ સુવર્ણમય અને રંગબેરંગી નકશીદાર મંદિર ખુલ્લાં અને સૂક ઊભાં છે; તેમાં જળહળતા પ્રદીપા વચ્ચે ભવ્ય અને શાંત તીર્થંકરોની મૂર્તિ છે. આ પ્રશાંત મુદ્રાઓના સમૂહ, નાશ અને વિસ્મૃતિની ઉપેક્ષા ધરાવતી આકર્ષક મૂકતા અને નિર્જનતા, ભૂલભૂલામણીવાળી મંદિરોની હારાવલી તેમજ ગગનચુમ્મિ કિલ્લામાંના દેવદેવીએ એવું સૂચન કરતા જણાય છે કે આ બધાં સ્મારક માનવી પ્રયત્નથી નહિ પરંતુ કોઈ દૈવી પ્રેરણાથી બંધાવાયાં છે.” બાંધકામની વિવિધતા છતાંય શત્રુંજય અને ગિરનારના સમૂહે જુનાગઢની પૂર્વમાં આવેલ ખાવા પ્યારાના નામથી એળખાતા આધુનિક મઠ અને કેટલીક જૈન ગુફાઓ સિવાય કોઇપણ ઐતિહાસિક નોંધ કે સ્મારક ધરાવતા નથી કે જેનું સુગમતાથી સંશાધન થઈ શકે. એવી કાઇપણ નોંધ રહી હોત તે પણ “ મુસ્લિમ રાજ્યકાળના ચાર સૈકાએ પ્રાચીન ઘણા ખરા અવશેષોના નાશ કરી નાખ્યા છે.”પ ke 1. Guérinot, La Religion Djaina, p. 279. 2. Fergusson, History of Indian and Eastern Architćcture, ii, p. 24. Cf. Smith, A History of Fine Art in India and Ceylon, p. 11, 3. Elliot, Hinduism and Buddhism, i., p. 121. 4. Cj. Burgess, A.S.W.I., 1974–1875, pp. 140-141, Plate XIX, etc. “There is no trace of distinctively Buddhist symbolism here, and, like the others, they were probably of Jaina origin," —Fergusson, ob. cit., p. 31 5. Ibid. Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સર્જનની શેભા અને કળાના હાર્દિક આવિષ્કારની દૃષ્ટિએ જૈનકળાની સુંદરતા દર્શાવતાં અદ્વિતીય સમારકમાં ચિતોડના કીર્તિસ્તંભ અને વિજયસ્તંભ તેમ જ આબુનાં મંદિરે ગણી શકાય. તીર્થયાત્રાનું ધામ આબુ શિલ્પની સૂમ નાજુકતા તથા કળાવિધાનની વશિષ્ટતાની દૃષ્ટિએ ઘેર્યું અને ખૂબ જ શ્રમ ખરચનાર આ પ્રદેશમાં પણ અપ્રતિમ છે. તે જ પ્રમાણે બંગાળમાં આવેલ સમેતશિખર યા પાર્શ્વનાથતીર્થ, રાજપૂતાનામાં સાદરી નજીક આવેલું રાણકપુરનું ભવ્ય મંદિર, પટણા જીલ્લાના પાવાપુરીનાં જલમંદિર અને થળમંદિરનાં પવિત્ર દહેરાં? આદિનાં નામ આપી શકીએ; પણ જેનોના કળાપ્રતિના પ્રેમનું દર્શન કરાવતા સ્થાપત્યના આ નમૂનાઓ “જૈન શિલ્પકળાના પહેલા અથવા મહાન યુગના છે, જે યુગ ઈ. સ. ૧૩૦૦ કે તે પછી શેડો વખત ચાલ્યો હોય.” ૨ અથવા તે “તે જૈન કળાના મધ્ય યુગના હોવા જોઈએ, જે મેવાડ વંશના મહાન શક્તિ સંપન્ન રાજા કુંભા કે જેની પ્રિય રાજધાની ચિતોડ હતી તેના અમલ દરમિયાન પંદરમા સૈકામાં પુનર્જન્મ પામ્યું હતું. જેનોના આ સર્વાગ સુંદર સ્મારકની સાથે સંબંધ ધરાવતી સ્થાપત્ય, પ્રાચીનતા અને દંતકથાઓને લગતી હકીકત મેળવવી રસપ્રદ અને જ્ઞાનવર્ધક તે નીવડે પરંતુ તે આપણા વિષયબહારની વસ્તુ છે. સ્થાપત્યકળાની જેમ જૈનોની ચિત્રકળાનાં અવશેષોમાં એવું ભાગ્યે જ છે જે આપણે વિષયની મર્યાદામાં આવી શકે. હિંદી કળાનાં આ અવશે જે જૈન ધર્મની ગંભીર અસર તળે ખીલી ઉઠ્યાં છે તેને સમાવેશ નિઃશંકપણે સચિત્ર હસ્તલિખિત પ્રતે, જૈન દંતકથાઓ તથા અધ્યાત્મશા અને આ ઉપરાંત સાધુઓને ચાતુર્માસ માટે નિમંત્રણ કરવા આચાર્ય ઉપર મોકલવામાં આવતાં વિજ્ઞાતિ–પત્ર તથા સંવત્સરી અર્થાત જેના પર્યુષણ પર્વના ઉપવાસના છેલ્લા અને આઠમા દિવસ જૈન ગૃહસ્થ અને સાધુઓ તરફથી આજુબાજુમાં રહેતા મહાન આચાર્ય પર મેકલાતાં ક્ષમાપના-પત્રોમાં થઈ જાય છે; પણ જૈન ચિત્રકળાની આ વિશિષ્ટ દંતકથાઓ ઇ. સ. બારમા સૈકાથી શરૂ થતી મધ્યકાલીન ગુજરાતની જૈન ચિત્રકળામાં સમાઈ જાય છે.* આપણા ક્ષેત્રના સમયના જૈન શિલ્પ અને કેતરકળાનાં અવશેષપર આવતાં આપણે જોઈએ છીએ કે આપણાં સાધને ઓરિસાની ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓ, જુનાગઢમાં ગિરનાર પર્વત, મથુરાના કંકાલી-ટીલા અને બીજી ટેકરીઓ આદિ સ્થાપત્યનાં અવશેષ છે. તેમ છતાં પણ આગળ વધતા પહેલાં સામાન્યતઃ હિંદી કળાની કેટલીક લાક્ષણિકતા વિષે પ્રાસ્તાવિક નોંધ કરીશું. 1. " Thalmandar ... , according to priests, is built on the spot where Mahāvira died, the Jalmandar being the place of his cremation."-B.O.D.G.P., p. 224. Cf. ibid., p. 72, 2. Fergusson, op. cit., p. 59. 3. Ibid., p. 60. 4. CJ. Mehta, Studies in Indian Painting, pp. 1-2; Percy Brown, Indian Painting, pp. 38, 51. Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only डाएदबतरा गाहिंधगाता विलवरना कालणतण मासम्रहाम पुवादित दिमाणसमा समपणसम पारकयामा હસ્તલિખિત સચિત્ર જૈન ગ્રંથનો નમૂનો તેરમી શતાબ્દિના હસ્તલિખિત કપસૂત્રના તાડપત્ર ઉપરથી. કેપીરાઈટ સ્વાધીન–અગમેદય સમિતિ, Page #281 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરીય જૈનકળા ૨૧ કે પ્રથમ તે યાદ રાખવું જોઈ એ કે ફર્ગ્યુસને ગણાવેલા હિંદી કળાના સાંપ્રદાયિકતાને વર્ગ ખામી ભર્યાં જણાય છે. સાચી રીતે કહીએ તેા શિલ્પ યા સ્થાપત્યમાં જૈન, બુદ્ધ બ્રાહ્મણ એવી પદ્ધતિ જ નથી; પરંતુ તે તે સમયની હુંદી કળાના યુદ્ધ, જૈન અને બ્રાહ્મણધર્મનાં અવશેષો માત્ર છે. તે તે તેના સ્વાભાવિક વિકાસમાં પ્રાંતિક ભેદ સાથે તેની પદ્ધતિમાં સાંપ્રદાયિક ફેરફાર ધરાવે છે કે જે આપણને હિંદી કળાના સાંપ્રદાયિક વર્ગીકરણ કરવા લલચાવે છે, પરંતુ તે છુ નથી. આપળે આગળ જોઈશું તેમ એમાં શંકા નથી કે કોઈ પણ નિશ્ચિત કાર્યના સ્વભાવ પર દરેક ધર્મની વિવિધ આવશ્યક જરૂરીઆતાની અસર થયેલી છે; પરંતુ શિલ્પ અને કળાના વિષયનું વર્ગીકરણ તેના યુગ અને ભોગેાલિક સ્થાન અનુસાર કરી શકાય પણ જે સંપ્રદાયના હેતુ માટે તે સ્મારક રચાયું હોય તદનુસાર નહિ. ૩ * આમ શિલ્પ કે કેતરકામને અંગે જૈન પદ્ધતિ જેવું કાંઈ જ નથી. યુદ્ધ અને જૈન શિલ્પની તાદૃશ સામ્યતાના કારણે તેના બુદ્ધ અને જૈન એવા બે વિભાગ ઉપલક દષ્ટિથી જેનાર પાડી શકે નહિ; તાત્કાલિક વિભાગ પાડવા માટે થોડા અનુભવની જરૂર રહે છે. હિંદી કળાના અભ્યાસીને ઉપયાગી બીજો મુદ્દો એ છે કે જો કે બધી હિંદી કળા ધાર્મિક છે. તો પણ હિંદુને ધાર્મિક કળામય અને વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ ખાસ વિધિક લાગતાં નથી. તેમની સંગીત વિષયક સાહિત્યિક અને શિલ્પની બધી સૂક્ષ્મ રચનાઓ આજે જો કે જુદી જુદી ચર્ચા શકાય તો પણ તે બધાં એક બીજા સાથે સંકળાએલાં છે. એ જોવાનું 1. "Bühler has emphasised the lesson taught by the Mathura discoveries that Indian art was not sectarian. All religions-Buddhist, Jaina and Brahmanical-used the art of their age and country, and all alike drew on a common storehouse of symbolic and conventional devices. Stupas, sacred trees, railings, wheels and so forth were available equally to the Jaina, Buddhist or orthodox Hindu as religious or decorative elements."-Smith, The Jaina Stupa and other Antiquities of Mathura, Int., p. 6. C⟩. Bihler, E I., ii., p. 322. 2. Cf. Coomaraswamy, History of Indian and Indonesian Art, p. 106. "But, although nearly all Indian art is religious, it is a mistake to suppose that style was dependent on creed. Fergusson's classical History of Indian Architecture is grievously marred by the erroneous assumption that distinct Buddhist, Jaina and Hindu styles existed."-Smith, A History of Fine Art in India and Ceylon, p. 9. 3. Ibid. 4. "The Stupas of the Jainas were indistinguishable in form from those of the Buddhists, and a Jaina curvilinear steeple is identical in outline with that of a Brahmanical temple."-Ibid. "... even highly educated people are not able to distinguish the one class of images from the other.'—Rao, Elements of Hindu Iconography, i., pt. i, p. 220. ઢ 5. Cj. Coomaraswamy, The Ats and Crafts of India and Ceylon, p. 16. “⟨an Image made) according to rule ( Sāstra ) is beautiful, no other forsooth is beautiful; some (deem) that beautiful which follows after (their own) fancy, but that not according to rule (appears ) unlovely to the discerning."-Ibid. "The Hindus always present an aesthetic principle in the guise of a religious precept.”—Smith, oh. cit., p. 8, Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ રહે છે કે આ હદ અથવા તે શિસ્ત શક્તિ વધારનાર સાધન છે કે બોધક હેતુનું ગુલામ બનાવનાર સાધન છે, તેમ છતાં પણ જે કે ધાર્મિક કથા, ચિન્હ કે ઈતિહાસ કળાકારને કાર્ય કરવા દેરે છે તે પણ તેઓ એકલા એને હાથ દેરવા પૂરતા નથી. જે સમયે તે કામ શરૂ કરશે તે જ ક્ષણે તેના હાથમાં રમતી કળા પોતાનું કામ શરૂ કરશે અને તે ત્રણેમાંથી ભાવવાહી પ્રેરણું મેળવશે. આ જ કારણથી “પોતાના ચિત્રકામના સર્વ આદર્શો સહિત સુધારક ઈટલીની ધર્મધ વૃત્તિ પણ પિતાના કલાકારોને ઉપદેશ કરતાં સારા ચિત્રકારો થતાં ન રેકી શકી અને તે ઉપદેશક કરતાં શણગારકાર તરીકે પિતાની જાતને વફાદાર રહ્યા. તેથી જ સિરેલી પિતાના પવિત્ર નુસકાઓને જીવંત પદાર્થો પરથી રાતી કળાવિષયક પિતાની શેનાં સાધન તરીકે વાપર્યા વિના ન રહી શકે અને ફે બાર્થેલેમ્યુના અનુયાયીઓએ દિલગીરી પૂર્વક મંદિરની ભીંતપરથી તેની સર્વોત્કૃષ્ટ અને અતીવ આકર્ષક સાધુ સેબાસ્ટીઅનની પ્રતિકૃતિ દૂર કરી સામાન્ય હિંદી કળાસંબંધી આ પ્રાસ્તાવિક નેંધ કરીને હવે આપણે જેનેનાં ખાસ અવશેષો પ્રતિ નજર કરીએ. આમાં ઓરિસાની ગુફાઓ આપણું પહેલું ધ્યાન ખેંચે છે, કે જે હિંદની ગુફાઓમાં અતિરસપ્રદ અને તે સાથે જ વિલક્ષણ છે. તે ઘણું ખરી જૈન ગુફાઓ છે તે તો શંકાવિનાની વાત છે. આપણું “કલિંગ દેશમાં જૈનધર્મ” એ પ્રકરણમાં આ ગુફાઓમાં મળી આવતી તીર્થકરોની પ્રતિમાઓ તથા તેમાં પાશ્વની અનેક મૂર્તિઓ કે તેના સર્પ ફણાના લાંછનની અનેક આકૃતિઓને લઈને તેમને અપાયેલ મુખ્ય સ્થાન આદિને નિર્દેશ કર્યો છે. ગુફાઓ તપાસતાં, તે બુદ્ધની હોવાનાં કાંઈ પણ અવશે જડતાં નથી; દાગાબા, બુદ્ધ કે બોધિસત્વ કે બુદ્ધ દંતકથાની સાથે સંબંધ રાખતે કઈ પણ દેખાવ તેમાં નથી. ખુલ્લા કે અણીદાર ત્રિશુલો, સ્તૂપ, સ્વસ્તિક, બંધ કઠેરા, વૃક્ષ, ચ, શ્રીદવી આદિ તેમાં દેખાય છે ખરાં પણ તે બધાં બીજા ધર્મોની માફક જૈનધર્મમાં સામાન્ય છે. આ ઉપરાંત વિખ્યાત વિદ્વાને, પુરાતત્વવિદો અને શિલ્પવિશારદો જેવા કે માલી, મનમોહન ચક્રવર્તી, બ્લેચ, ફરગ્યુસન, મિથ, કુમારસ્વામી અને અન્ય પુરુષોએ તેને સ્વીકાર કર્યો છે. 1. Solomon, The Charm of Indian Art, pp. 86-87. 2. Cf. Chakravarti ( Mon Mohan ), op. cit., p. 5; Fergusson, op. cit., p. 11. 3. O'Malley, B.D.G.P, p. 266. 4. "After having examined the caves carefully during my visits I have come to the con clusion that all the caves, so far as the present data are available, should be ascribed to the Jainas and not to the Buddhists."--Chakravarti (Mon Mohan ), op. and loc. cit. 5. "That the caves contain nothing Buddhistic, but apparently all belong to the Jainas, is a fact which is now, I think, generally ... accepted by all competent scholars."-Cf. ibid., p. 20. 6. "Till comparatively recently, however, they were mistaken for Buddhist, but this they clearly never were."-Fergusson, op. cit., i., p. 177. 1. Cf. Smith, o. it, p. 84. 8. CS.Coomaraswamy, History of Indian and Indonesian Art, p. 37, Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only ઉદયગિર ઉપરની ગણેશનુંકામાંની કેવાળનેા નમૂને. શ્રી. મિત્રના સૌજન્યથી-એન્ટિકલીટીઝ ઓફ ઓરિસ્સા. ઉદયગિર ઉપરની ગણેશગુંફાના ઉપરના ભાગમાંના કેવાળને નમૂનો. શ્રી, મિત્રના સૌજન્યથી-એન્ટિકલીટીઝ ઓફ ઓરિસ્સા. Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરીય જૈનકળા ૨૨૩ આમ અસ્તિત્વ ધરાવતા પ્રાચીન જૈન શિ૯૫ના નમૂનાઓ બતાવે છે કે અન્ય જાતિઓની માફક, જૈનોએ પણ પિતાના સાધુઓના વસવાટ માટે ગુફાઓ યા ભિક્ષુગ્રહ કેતરાવ્યાં હતાં, પરંતુ તેમના સંપ્રદાયની વાસ્તવિક જરૂરિયાત પૂરતી તેમના બાંધકામના પ્રકાર પર અસર થયેલી હતી. સામાન્ય રૂઢી તરીકે જૈન સાધુઓ મોટા સમૂહમાં રહેતા ન હતા અને સાથે સાથે તેમના ધર્મના સ્વભાવને લઈને બુદ્ધ ચૈત્યોના જેવા વ્યાખ્યાનમંડપની તેમને જરૂર ન હતી. આગળ દર્શાવ્યા મુજબ જૈન સંપ્રદાયની અનેક પ્રાચીન ગુફાઓ પૂર્વમાં ઉદયગિરિની ટેકરીમાં છે, અને તે પછીની પશ્ચિમ તરફના ખંડગિરિમાં છે. “તેના દેખાવની ભવ્યતા, શિલ્પની લાક્ષણિકતા અને સ્થાપત્યની વિગતે તેમ જ તેની પ્રાચીનતા એ સર્વ તેના કાળજીભર્યા અભ્યાસની અપેક્ષા દર્શાવે છે.” શિલ્પકળાની દષ્ટિએ નહિ તે પણ પુરાતત્ત્વની દષ્ટિએ ઉદયગિરિમાંની હાથીગુફા આપણું ધ્યાન પ્રથમ આકર્ષે છે; એ એક મહાન કુદરતી ગુફા છે. તેની ઉપરની પાંખ લેખમાટે સાફ કરાવી હોય તેમ જણાય છે. લેખસંબંધમાં તો આપણે વિસ્તારથી ચર્ચા કરી છે. જેકે જેમ તે આજે ઉભી છે તે દૃષ્ટિએ તેમાં શિલ્પની વિશિષ્ટતા બહુ જ થેડી જણાય છે તોપણ એટલું તે ચક્કસ છે કે તે કુદરતી ગુફા હોવા છતાં તેના પરની નેંધની અગત્યતા તપાસતાં હાથિગુંફ એક મહત્ત્વની ગુફા હેવી જોઈએ. કારણ કે ખડકમાંથી મંદિર કે ગુફા કેરી કાઢવાની ભાવના શાશ્વત પુણ્યની આકાંક્ષામાંથી ઉદ્દભવે છે અને તેવાં સ્મારક કઠણ ખડક પર જ ઊભાં કરી શકાય; કેમ કે તે સ્મારક કાયમ રહે ત્યાંસુધી તેનું પુણ્ય મળે છે. આ ઉપરાંત હાથીગુંફને કળાની દૃષ્ટિએ વિસ્તૃત બનાવવામાં અને સુધારવામાં આવી હતી તે વાત સિદ્ધ થાય છે. કારણ કે સામાન્ય નિયમ તરીકે ગુફા કરનારાઓ તેઓના કામની સરળતા માટે કુદરતી કેતરે કરતાં ફાટ અને ચિરાડોથી મુક્ત એવા નક્કર ખડકવાળી ટેકરીઓ પસંદ કરતા હતા. આનું કારણ એ છે કે કુદરતી કોતર એ પિલે ખડક હોય છે જેના કટકાઓ ગમે ત્યારે થઈ જાય અને તેમાં રહેવાનું ભયભરેલું થઈ પડે. આગળ દર્શાવ્યા મુજબ કળાની દષ્ટિએ ઉદયગિરિ ટેકરી પરની રાનિ અને ગણેશ ગુફાઓ રસપ્રદ છે. આ બન્ને કેવાળવાળી બે માળની ગુફાઓ છે જેની ઉપર અને નીચેની પરસાળમાં નાના દરવાજા છે. બેમાંની શનિ બધી ગુફાઓમાં સૌથી વધારે મોટી તથા સુંદર રીતે શણગારાયેલી છે અને તેમાંના ભવ્ય નકશીદાર કેવાળા મનુષ્ય સંબંધી હીલચાલનાં દ્રશ્યો રજુ કરે છે. આ કેતરકામનાં દશ્ય તથા ગણેશ ગુફામાં ઓછેવત્તે અંશે આવતા તેજ જાતના દેખા જીલ્લા ગેઝેટિયર અને પ્રખ્યાત વિદ્વાન ચકવતી તથા બીજા અભ્યાસીઓના મતે પાશ્વના જીવન પ્રસંગે રજુ કરે છે. આ વસ્તુ પર આપણે આગળ વિચાર કરી ગયા છીએ તેમ જ આ કેવાળાના વિષયેની વિગતવાર ચર્ચા પણ કરી છે. 1. Fergusson, op. cit., ii., p. 9. 2. C. Coomaraswamy, op. cit., p. 38. For Personal and Private Use Only Jain Educationa International Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આ પ્રાચીન જૈન અવશેષમાં આપણને જણાય છે કે હવે પછી આવનાર મથુરાના શિલ્પની માફક પુરુષ અને સ્ત્રીપાત્રોનાં વર અને કાપડની બાબતમાં ગ્રીક અને હિંદીતનું મિશ્રણ છે. ઈ. સ. પૂર્વે યવને ખૂબ આગળ વધ્યા હતા અને આ બાબતને વધુ ટેકો એમ મળે છે કે ગ્રીક રાજા ડિમેટ્રિયસને હિંદમાંથી પાછો હાંકી કાઢવામાં હાથિગુંફાના શિલાલેખવાળા ખારવેલનો ફાળો હતો. આ ઉપરાંત મથુરાની માફક આ દેખાવમાંનાં ચિત્રે કાંઈક વિશાળ કદમાં કરેલાં છે અને આમાં સ્ત્રીઓએ પણ જાડાં સાંકળાં પહેરેલાં દેખાય છે. ઓરિસા અને બીજાં જૈન અવશેની આ લાક્ષણિકતા નીચેની નોંધને ટેકે આપે છે કે “પૃથ્વી પરની પ્રજાઓનાં વસ્ત્રાભૂષણોને વિનિમય તે જ્યારથી મનુષ્ય પોતાની જાતને શણગારવાનું શરૂ કર્યું ત્યારથી શરૂ થયું હશે અને માનસશાસ્ત્રની દષ્ટિએ એ પણ સત્ય છે કે સ્વીકારાયેલા આવા રીતરિવાજમાં ગ્રહણ કરનારની ઉપયોગિતાની દષ્ટિએ ફેરફાર થયા હોય. આ અનુકરણ અને તેમાં થતા સુધારા અનંત છે. પછીના રીતરિવાજમાં તો તેના મૂળની સાથે સરખાવતાં ખૂબ અંતર પડી ગયેલું જણાય છે-કેટલીક વખત તે તે માલુમ પણ ન પડે.”૧ ગાંધારકાળ પહેલાંની જૈન અથવા હિંદી કળામાં પરદેશી તને સમાવેશ થયે જણાય છે એટલું જ નહિ પણ અમારે એ અભિપ્રાય છે કે આ જૈન પ્રાચીન શિલ્પકળામાં વિશિષ્ટ ચાતા રહેલી છે. સંપૂર્ણ સૌદર્ય તથા કળામાં પ્રવીણતા ઉપરાંત એ ચેતનની જીવંત ઉર્મિઓ અને અવિકારી આનંદ જગાવીને છેવટે અત્યંત વિચિમત કરી નાંખે તેવા દ્રશ્ય ખડાં કરે છે. આ પ્રતિછાયાઓ મનુષ્ય પ્રવૃત્તિનાં બીજાં દશ્યો ઉપરાંત શિકાર, લડાઈ નૃત્ય, પીણું અને પ્રેમ કરવાના દેખાવે રજુ કરે છે અને ફરગ્યુસનના મતે “ધર્મ યા કેઈપણ પ્રકારની પ્રાર્થના સિવાય બધું આમાં આવી જાય છે. તંદુરસ્ત પ્રજાની આ ઉમે એ ઉત્તમ બુદ્ધ અને જૈન કળાનું લક્ષણ છે અને એમાં થોડે ઘણે સંકેચ ગાંધાર શાખાને લીધે થયો હતો કે જેનો પ્રવેશ હવે પછી થાય છે. ઓરિસાના જૈન અવશેષો પર વિશેષ ચર્ચા કરવી તે અસ્થાને છે. તેમ છતાં પણ મથુરાનાં અવશે પ્રતિ વળતા પહેલાં કળાના વિષયમાં જૈન ફાળાની બે લાક્ષણિકતા વિષે અહીં વિચાર કરે આવશ્યક થઈ પડશે. એક તે સ્તૂપના આકારમાં અવશેની પૂજા અને બીજું જૈન મૂર્તિપૂજા વિધાન. આગળ દર્શાવ્યા પ્રમાણે, હાથીગુંફાના શિલાલેખની ચૌદમી પંક્તિ પરથી આપણે જાણીએ છીએ કે મથુરાના શિલ્પ-યુગ પહેલાં પણ બૌદ્ધોની માફક જેમાં પણ તેમના ગુરુઓના અવશેષો પર સ્તૂપ યા સ્મૃતિચિન્હ ઊભાં કરવાની પદ્ધતિ પ્રચલિત હતી. “પ્રાચીન સૂપ જે કે ધાર્મિક સંપ્રદાયનાં ચિન્હો ન હતાં પણ તે અગ્નિદાહને બદલે ભૂમિદાહની પ્રથા સાથે ઉભેલાં મૃતદેહોનાં અવશેષનાં સ્મૃતિચિન્હ હતાં.” એમ પણ બનવાજોગ છે કે આ પ્રમાણેની પૂજાપદ્ધતિ બોની 1. Andrews, Influences of Indian Art, Int., p. 11. 2. Fergusson, op. cit., p. 15. 3. Havell, Ancient and Mediaeval Architecture of India, p. 46. Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only (સરિ ) hÛä ××ô let api[ j&a કોપીરાઈટ રવાધીન—આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરીય જૈનકળા ૨૨૫ માફક જેનામાં એટલી બધી પ્રચલિત ન હતી, અને એટલું તેા ચાક્કસ છે કે થાડા સમય પછી તુરત જ તે પ્રથા બંધ થઈ હતી. મથુરાના વેદ્ર સ્તૂપ કે જે વિષે આપણે આગળ જોઈ ગયા છીએ અને જે દેવાથી બંધાયેલા હતા તે ઉપરથી આપણે એટલું તે નિશ્ચિત કરી શકીએ કે સ્તૂપ-પૂજા જેનેામાં પણ ચાક્કસ પ્રચાર પામી હતી. આ માન્યતાનું મુખ્ય કારણ એ છે કે “ પ્રાથમિક સ્તૂપો કોઈ મુખ્ય ધર્મનેતાની રાખ પર માટીના ઢગલા રૂપે જ હતા, અને તેના રક્ષણ માટે ચાર ખાજુ લાકડાની વાડ કરવામાં આવતી હતી. પાછળથી માટીના ઢગલાની આજુબાજુ ઈંટ તથા પથ્થર નંખાયા અને લાકડાને બદલે પથ્થરની વાડ થઈ.”૧ મથુરાના વાઢ તથા બીજા સ્તૂપાના દેખાવ પરથી તે તેવા પ્રાથમિક રૂપમાં નથી એમ જણાય છે. ત્યાં આપણે લાકડાની વાડને બદલે પથ્થરની જોઈ એ છીએ અને આ ઉપરાંત તેના બાહ્ય ભાગ પર ખૂબ શણગાર કરવામાં આવ્યેા છે. २ બીજો મુદ્દો જૈનાના મૂર્તિવિધાનને છે. હાથીશુંકા શિલાલેખ પરથી આપણે જોયું છે કે નંદાના સમય જેટલા પ્રાચીન કાળમાં પણ જેનામાં તેએના જીનની મૂર્તિએ હતી. મથુરાનાં અવશેષો આ વાતને ટેકો આપે છે કે ઇન્ડાસાઇથિક સમયના જેનેએ એક પ્રાચીન મંદિરમાંથી કોતરકામમાટે તેનાં અવશેષોનો ઉપયેગ કર્યા હતા. સ્મિથના મતે આ વિગત એટલું તે પૂરવાર કરે છે કે ઈ. સ. પૂર્વે ૧૫૦ માં મથુરામાં જૈન મંદિર હતું. આ ઉપરાંત જૈનાના દંતકથાવિષયક સાહિત્યમાંથી આપણે જોયું છે કે મહાવીરના સમયમાં પણ તેમના પિતા અને તે સમયના જૈનસંઘ તીર્થંકર પાર્શ્વની પૂજા કરતા. જૈનામાં મૂર્તિપૂજા ચેાક્કસ ક્યારે દાખલ થઈ તે પ્રશ્નસાથે આપણા વિષયને વિશેષ સંબંધ નથી તેપણ આટલું તે ચાક્કસ જણાય છે કે તે મહાવીરના સમયથી એક યા બીજા રૂપમાં અસ્તિત્વ ધરાવે છે. જૈનાના મૂર્તિવિધાન સાથે આપણને ખાસ સંબંધ હેઈ તે વિષે આપણે વિચારીએ. પૂજાની મુખ્ય વસ્તુ તે ચાવીસ જીનયા તીર્થંકરો છે, પરંતુ મહાયાન બૌદ્દાની માફક જેના પણ હિંદુ દેવાના સ્વીકાર કરે છે અને તેઓએ તેમના તીર્થંકરના જીવન વૃત્તાંત સાથે સંબંધ ધરાવતા ઈંદ્ર અથવા શક્ર, ગરુડ, સરસ્વતી, લક્ષ્મી, ગાંધા, અપ્સરાએ આદિ કે જે ભવનાધિપતિઓ, વ્યંતરા, જ્યોતિષ્ઠા અને વૈમાનિકા એ ચાર વર્ગામાં વહેંચાયેલા છે તે બધાને તેમના શિલ્પમાં પણ સ્થાન આપેલું છે. આગળ દર્શાવ્યા મુજબ તીર્થંકરે લાંછન ચા ચિન્તુથી આળખાય છે જે મૂર્તિની નીચે આપવામાં આવે છે. આપણે જોયું છે કે એરિસાની એક કરતાં વધારે ગુફાઓ લાંછનવાળી તથા કોતરેલા આકારની બેઠેલી ફ્રેન તીર્થંકરોની મૂર્તિઓ માટે વિખ્યાત છે. જૈન તીર્થંકરાની આ પ્રમાણેની મૂર્તિએ મથુરાનાં અવશેષોમાં પણ મળે છે અને એક વર્ગ તરીકે તે જૈન તીર્થંકરાની દિગંબર માન્યતા 1, Cousens, Architectural Antiquities of Western India, p. 8. 2. Smith, The Jaiva Stripa and other Antiquities of Mauva, Int., p 3. 3. Cf. Bihler, Indian Sect of the Jainas, pp. 66 ff. ૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ રર૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ મુજબની છે. આમ ઐતિહાસિક રીતે પણ ચાવીસ તીર્થંકરો અને તેમનાં લાંછના ઈ. સ. ની શરૂઆત અને તે પહેલાં પણ જેનાથી સ્વીકારાયેલાં હતાં. તીર્થંકરા સામાન્યતઃ ખુદ્ધની માફક પલાંઠી વાળેલા આકારમાં અને શાંત, ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠેલા દેખાય છે. એરીસા અને મથુરાના શિલ્પમાંનાં નૃત્ય કરતાં દશ્યો પ્રગતિ માર્ગે છે ત્યારે ચેાગીના જેવી બેઠેલી જીનમુદ્રા એ કાયમની દશા છે અને તેટલી જ સચાટ નિહિતાની મૂર્તિ છે અને તે પ્રગતિથી તદ્દન પર છે. એટલું યાદ રાખવાનું છે કે તે દેહદમનનું પ્રતીક નથી પણ તેતા હિંદી તત્ત્વજ્ઞાનીઓએ ધ્યાન માટે સ્વીકારેલી સૌથી સુગમ એવી અનાદિ કાળની મુદ્રા છે. આપણી માન્યતા પ્રમાણે તે વ્યક્તિગત લાક્ષણિકતા બતાવતી નથી તે પણ તે ભાવરહિત છે તેમ તેા કહી શકાય નહિ. આથી ઊલટું રાથેન્સ્ટાઈનના મતે, ધાર્મિક વિચારમાં મગ્ન એવી ધ્યાન યા સમાધિમગ્ન દશા તે કળાવિધાનના ઇતિહાસમાં સર્વોચ્ચ કલ્પના છે અને આ હિંદી કૌશલ્યની જગતને ભેટ છે. તે વિદ્વાન વળી કહે છે કે “ આ ધ્યાનસ્થ દશાની વિશિષ્ટ પ્રભા એટલી સંપૂર્ણ અને અનિવાર્ય વિકાસ પામેલી છે કે ૨૦૦૦ ઉપરાંત વર્ષાં જવા છતાં તે મનુષ્યે ઉભાં કરેલાં પ્રેરક અને સતાષપ્રશ્ન ચિન્હામાં અદ્વિતીય છે”ર અનાદિ પ્રાચીનતાના ધામ સમાં મથુરાનાં જૈન અવશેષો પ્રતિ આવતાં એમ કહી શકાય કે કત્રાની દક્ષિણે અર્ધા માઇલ દૂર કંકાલી યા જૈન ટેકરી ( ટીલા) માંથી તે મળેલાં છે. હિંદી કળાના ઇતિહાસમાં આ વર્ગની અગત્યતા એ કારણે છે. એક તે પ્રાચીન અને મધ્યયુગની હિંદી કળાની સાંકળ તરીકે છે અને બીજું વાયન્ય સરહદ પરના ગાંધાર પ્રદેશમાંની ગાંધાર શાખા કે જેની સુંદરમાં સુંદર કૃતિઓ ત્યાં મળી આવે છે તેને તે મળતા આવે છે. સ્મિથ કહે છે કે “ ભૌગોલિક દૃષ્ટિએ વાયવ્યમાં ગંધાર, નૈઋત્યમાં અમરાવતી અને પૂર્વમાં સારનાથ એ સવની મધ્યમાં મથુરા છે. તેથી ત્યાંનું કળાવિધાન શુદ્ધ હિંદીકળા અને ગંધારની મ્લેચ્છકળા વચ્ચેની સાંકળ તરીકેની મિશ્રકળાના લક્ષણ દર્શાવે તેમાં આશ્ચર્ય નથી.” આ ગંધાર-મથુરા શાખા ઇ. સ. પૂર્વે પહેલા સૈકામાં ઉત્પન્ન થઈ હેાય તેમ લાગે છે અને ઇ. સ. ૫૦ તથા ઈ. સ. ૨૦૦ દરમિયાન તે કળા સંપૂર્ણતાએ પહોંચી જણાય છે. પ્રાચીન હિંદી કળાના ભાવ સાથે બંધબેસતા મ્લેચ્છ કળાના નમૂનાના સ્વીકારની સાથે આ શાખા ઉત્પન્ન થઈ જણાય છે. ડૉ ખારનેટ જણાવે છે કે “ “ ગંધારશાખા’ એ શબ્દ કેટલાએ કળાકારેાની પરંપરાએ વિવિધ સાધના દ્વારા વિધવિધ કળાવિધાનની દૃષ્ટિએ નીપજાવેલાં સર્જનાના સમૂહ 1. Cf. Vogel, Catalogue of the Archaeological Muscum at Mathura, p. 41. For further details about the Tirthankara images at Mathura Museum see ibil, pp. 41.43, 66-82. 2. Rothenstein, Examples of Indian Sculpture, Int, p. 8. 3. Smith, History of Fine Art in India and Ceylon, p. 133. Cf. Vogel, ob. ct., p. 19. 4. “This culmination of the art of the school may be dated from about A.p. 50 to A.D. 150 or 200.". Smith, ob, cid., p. 99. Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ સ આયાગપટ અથવા “પૂજાની તકતી” (મથુરા) કેપીરાઈટ સ્વાધીન-આરકીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરીય જૈનકળા ૨૨૭ દર્શાવે છે. કેટલેક પ્રસંગે તેઓએ નકલ કરવાના સફ્ળ ચાતુર્ય દ્વારા વગર વિચાર્યે સ્વેચ્છ નમૂનાઓની નકલ જ કરી છે. સામાન્ય દૃષ્ટિએ વિચારીએ તો તેમણે બહુ જ વધારે કર્યું છે. મ્લેચ્છ કળામાંની આકૃતિઓ, વસ્ત્રા, ભાવના આદિ સ્વીકારીને તેઓએ ગ્રીક પ્રભા, સૌંદર્ય, સુસંગતિ તથા કૌશલ્ય આદિના ઉમેરા કર્યાં છે કે જેણે તેના હાર્દ અને માનુષતામાં ઘટાડો થવા દ્વીધા વિના પ્રાચીન કળાને ઉચ્ચ શિખરે પહોંચાડી છે.”૧ હિંદી કળામાં આ પરદેશી તત્ત્વાના સમાવેશ તથા હિંદી કળાના વિદેશીઓએ કરેલા સ્વીકાર એ બન્ને બહારની દુનિયા સાથેના હિંદી રાજકીય તથા વ્યાપારી સંબંધને આભારી છે. આથી કરીને જ આજે ભોગેલિક હિંદ જુદી જુદી જાતિઓનું નિવાસસ્થાન છે કે જેમની કળાના આદશેf, ધર્મની માફ્ક સામ્ય ધરાવતા ન હેાવાથી જુદા પડે છે; અને જેમાંના કેટલાક તો પાછલા ઐતિહાસિક સમય સુધી આવેલા અને જેમણે સર્જન કળાના પરદેશી તત્ત્વો દાખલ કરેલા જે મૂળ પરદેશીઓની માફ્ક જ અહીં મળી ગયા છે અને મૌલિકતા સિદ્ધ કરી છે. તેમ છતાં પણ એયુઝના મતે, હવા અને બીજા કારણે હિંદુ સાથે ખાસ સંબંધ ધરાવતા દેશેામાંથી કળા વિષે ભાગ્યે જ કંઈ રસપ્રદ ખાખતા જાણવા મળી શકે છે અને તેથી કળાવિધાનનું આપણું જ્ઞાન હવા અને ધર્માંધતાના ઝનૂન સામે ટકી રહેલાં અવશેષ પર આધાર રાખે છે.' ર મથુરા શાખાની બાબતમાં સામાન્ય પ્રાસ્તાવિક નોંધ કર્યા પછી આપણે કંકાલી ટીલા પરના જૈન શિલ્પના નમૂનાઓના અભ્યાસ કરીશું. અને કળાદેવી પોતાના ભકતા પાસેથી જે નિર્વિવાદ તન્મયતા માગે છે તે જૈન કળાવિદોએ કેટલા પ્રમાણમાં સાધી છે અને મ્લેચ્છ તત્ત્વનું શુદ્ધ સમીકરણ કરવામાં તેમની કુશળતા કેટલી સફળ થઈ છે એ આપણે જોઈશું. મથુરાના શિલ્પના જે થોડા નમૂનાપર આપણે વિચાર ચલાવવાના છીએ તેમાં આપણે પ્રથમ વધારે રસપ્રદ અને સુંદર આયાગાને વિચાર કરીશું. ડૉ. બુહલર કહે છે કે “ આયાગપણ એ એક વિભૂષિત શિલા છે કે જેની સાથે જિનની પ્રતિકૃતિ યા અન્ય કોઈ પૂજ્ય આકૃતિ જોડાએલી હોય છે. તેનો અર્થ · પૂજા યા અર્પણુની તખતી ’ કરી શકાય કારણ કે અનેક શિલાલેખામાં દર્શાવ્યા મુજબ ‘અર્હુતાની પૂજા' માટે આવી શિલાઓ મઢિામાં રાખવામાં આવતી હતી’......જેનામાં તે લોકપ્રિય થતાં પ્રાચીન કાળમાં જ અટકી પડી કેમકે તે ઉપરના શિલાલેખા જૂની લિપિ સ્પષ્ટ દર્શાવે છે અને તેના ઉપરની તારીખ જણાતી નથી. ’૩ પ્રાચીન જૈન કળામાં આયાગપટા સિવાય બીજું કંઈ નથી એમ નથી; પરંતુ તે તેનું મુખ્ય લક્ષણ છે. સામાન્યતઃ આવા સુંદર પટેાના સર્જનમાં જૈનશિલ્પના મુખ્ય ઉદ્દેશ 1. Barnett, Antiquities of India, p. 253. 2. Andrews, oh, cil., Int., p. 12, 3. Bihler, E.I., ii., p. 314. Jain Educationa International For Personal and Private Use Only / Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સુંદરતાની સ્વતંત્ર કૃતિ માત્ર નહેત; તેઓની કળા એ સ્થાપત્યનાં સ્મૃતિચિહ્નોના શણગારને આભારી હતી. તેમ છતાં પણ, મધરથાને શોભતી જિનની યોગમુદ્રા, બહુ શણગારેલ ત્રિશૂળ, અન્ય પવિત્ર ચિહ્નો, ઉત્તમ આભૂષણ, ઈરાનની આર્કિમિનિયન પદ્ધતિનાં વિસ્તૃત સ્થળે આદિ પરથી મથુરાના શિલાલેખાને મુખ્ય આદર્શ સાંપ્રદાયિક હતે એમ કેઈપણ કળાપ્રેમી સહેજે ન સ્વીકારે તે નવાઈ નહિ. આથી ઊલટું આયાગ પટેની બાબતમાં એક પગલું આગળ વધીને કહી શકાય કે કળાની આ કૃતિઓના સ્વાતંત્ર્યમાં તથા એની હાર્દિકતામાં શિપીઓનું આધિપત્ય જણાઈ આવે છે અને આમ પિતે પ્રત્સાહિત કળાવિ હોવાથી તેઓએ પોતાના સર્જનમાં ધાર્મિક વિષને ઉપગ એક સાધ્ય તરીકે નહિ પરંતુ કેવળ ધર્મ પ્રચારના બહાના હેઠળ કર્યો હશે. આમાંને નૃત્યકાર ફણુયશની પત્ની શિવયશાએ બેસાડેલ પહેલે અને અમેહિનીએ મહાક્ષત્રપ સંડાસના કર મા વર્ષે બેસેડેલ બીજે એ બે આયાગપટોનું અહીં વર્ણન કરીએ. રિમથના શબ્દોમાં પહેલે પટ જેન તૂપને સુંદર દેખાવ આપે છે જેની આસપાસ પરિક્રમણ માટેની પગથી છે અને પછી વાડ છે. સુંદર રીતે શણગારેલ તોરણવાળા દરવાજામાં થઈને ત્યાં પહોંચાય છે જ્યાં ચાર પગથીયાં ચઢવાનાં છે. દરવાજાના નીચલા ભારેટિયાથી એક ભારે માળા લટકે છે. કમરની આસપાસ સામાન્ય જવાહર સિવાય તદ્દન નગ્ન એવી એક નાચ કરતી છોકરી દરવાજાની દરેક બાજુની વાડપર અસભ્ય રીતે ઉભેલી છે. વિચિત્ર પાયાવાળા બે વિસ્તૃત થાંભલા પણ દેખાય છે અને ઉપરના પરિક્રમણની પગથીની આજૂબાજુની વાડને કેટલેક ભાગ નજરે પડે છે.” આ સુંદર રીતે કરેલ તરાણ પર એક ટૂંકી અપશુપત્રિકા છે અને રિમથના મતે તે શિલાલેખના અક્ષરે ઈ. સ. પૂર્વે લગભગ ૧૫૦ યા સુંગોના રાજ્યસમયના ભત તૂપના દરવાજા પરના ધનભૂતિના શિલાલેખના અક્ષરો કરતાં કાંઈક વધારે જૂના છે.” * ડા. બુહલરે પણ તેને “ના”ના સમૂહમાં ગયે છે, પરંતુ તે એમ નેંધ કરે છે કે તે કનિષ્ક પહેલાના સમયને છે. આ આયાગપટની કળાવિષયક ઉપગિતા બાબત લાગણીવશ બની દેરાવાની કોઈ જરૂર નથી. વ્યક્તિગત પસંદગી યા નાપસંદગી અથવા અમુક સિદ્ધાંત કરતાં વસ્તુની પરીક્ષા માટે સર્વમાન્ય ઘણું સાધન છે. વિન્સન્ટ સ્મિથના મતે આ બે સ્ત્રી આકૃતિને ભાવ અસભ્ય લાગે છે. આની માફક જ આજુબાજુની વાડની કેટલીક જગ્યાએ પણ સ્ત્રીઓની પ્રતિકૃતિઓ તેને અસભ્ય રીતે નગ્ન લાગે છે. આવી બાબતમાં 1. Chanda, A.S.I., 1922-1923, p. 166. 2. C[. Bihler, op. cil, No. V, p. 200. 3. Smith, The Jaina Slupa and other Antiquitics of Mathura, p. 19, Plate XII. 4. I did, Int., p. 3. 5. Bihler, oછે. cil., p. 196. 6. According to Coomaraswamy these female figures are not dancing girls, as Smith has observed. In his opinion " they are Yaksis, Devatās or Vyksakas, nymphs and dryads, and to be regarded as auspicious emblems of vegetative fertility, derived from popular beliefs."--Coomaraswamy, op. cil., p. 64. C. Vogel, A.S, 1909-1910, p. 77. Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ E - E) કેપીરાઈટ રવાધીન -આરકીએલજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Us શિવયાએ સ્થાપન કરેલ પૂજાની તકતી Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ FA||II TIT/SLHI HAN U:) એ . * કર ને પત્રક Si [1]I.IT BRITI કે કે - DIL ||||||fillion/ **l[ ki [T) // lities full fathi Li l lk) Billi int/sald' જીન યુક્ત આયોગપટ-ઈ સ. પહેલી શતાબ્દિ કેપીરાઈટ સ્વાધીન-આર કીઓલેજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ આમોહિનીએ સ્થાપન કરેલ પૂજાની તકતી કોપીરાઈટ સ્વાધીન-આરકીઓલેજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યાકૃતિ વાળાં વાડ થંભે (મથુરા) કેપી રાઈટ સ્વાધીન-આરકીઓલેજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરીય જૈનકળા ૨૨૯ એમ જણાય છે કે પાસે અથવા દેખીતે વિષય-દર્શકતત્ત્વ એ મુખ્ય હોય છે કે જે વ્યક્તિગત પસંદગી યા નાપસંદગીને વ્યક્ત કરે છે અને કળાને અર્થ પણ આપણે દૃષ્ટિએ તેની વસ્તુ યા દર્શક્તત્વ કરતાં કાંઈ વધારે ઊંડે નથી રહેતું. ખરું જોતાં શિવયશાના આયાગપટમાં અને કેટલાક સ્થંભ પર ઉભી અથવા તે આરામથી આડી પડેલી અથવા બીજી કઈ સ્થિતિમાં દર્શાવેલી સ્ત્રીઆકૃતિઓ સારા યા ખોટા કાર્યની પ્રેરણા આપતી નથી કેમકે બધી પ્રેરક હેતુવાળી કળા લાગણીપ્રધાન હોય છે. ખરી કળાની કિંમત તેની નિર્મોહતામાં તથા કલ્પનામાં રહેલી છે. પ્રાચીન હિંદી કળાકારેએ સ્ત્રીઓની આકૃતિ દોરવામાં ગંભીરતા, નિખાલસતા, અને ઉદારતાના ભાવે પ્રદર્શિત કર્યા છે. જાડાં ગેળ પગનાં સાંકળાં, આછાં વચ્ચે, ભારે કુંડળો, બાજુબંધ, હાર અને કંદરા એ સર્વઆકર્ષક અને સર્વવિજયી નગ્નતા છુપાવતાં નથી પણ તેની શેભામાં અભિવૃદ્ધિ કરે છે. આ પ્રકારની સુંદરતામાં અસભ્યતાને છાંટે પણ નથી તેમ જ બેટી શરમની લાગણી પણ નથી. હલકા કે સંકુચિત ક્ષેત્રમાં નહિ, પરંતુ પોતાના આત્મારૂપ મહેલમાં મથુરા, સાંચિ અને અન્ય સ્થાનના કળાકારોએ સ્ત્રીને અપ્રતિમ સ્થાન આપેલું છે અને તેથી જ તેઓએ આસમાની આકાશની સામે, નિત્ય અસ્તિત્વ ધરાવતા પથ્થરોમાં સર્વ સુંદરતાના અમર આદર્શ તરીકે તેની પ્રતિકૃતિઓ નિપજાવી છે. આમોહિનીએ બેસાડેલી અર્પણની તકતી પર આવતાં, મિથ જણાવે છે કે “આ સુંદર તકતી જે આયાગપટ હોવા છતાં તે રીતે ઓળખાતી નથી. તે ત્રણ પરિચારિકાઓ અને એક બાળક સાથે એક રાણીને દેખાવ આપે છે. પ્રાચીન હિંદી પદ્ધતિ જે આજ સુધી દક્ષિણમાં પ્રચલિત હતી તદનુસાર તે પરિચારિકાઓ કમર સુધી નગ્ન છે. એક પિતાની રાણીને છત્ર ધરે છે, બીજી પંખો વીંઝે છે, ત્રીજી અર્પણ માટે હારની માળા ધરી રાખે છે. આ પ્રતિકૃતિ સ્થલ હોવા છતાં કળાની દૃષ્ટિએ કંઈ ઉતરતી નથી.” આ આયોગપટની સાથે દેએ બંધાવેલા દ્ધ સ્તૂપ સાથે સંબંધ ધરાવતા શિ૯૫નો વિચાર કરીએ. એ પ્રતિકૃતિની મધ્યમાં પવિત્ર ચિહ્ન તરીકે ત્રિશૂલના આધારે રહેલ ધર્મચક આપેલું છે કે જે કમળ પર રહેલું છે. મૃતિચક યા ધર્મચક એ જૈન, બ્રાહ્મણ અને બુદ્ધ એ ત્રણે સંપ્રદાયની સામાન્ય સંજ્ઞા છે. અહીં દેખાય છે તે ચક “મથાળે બે બાજુ કર્ણાકારે આગળ પડે છે તથા તેમાં પાયા તરફ ઢળતા બે શંખે હેવાથી એ બાબતમાં તે બીજા બુદ્ધ અને જૈન શિપથી જાદું પડે છે.” આકૃતિની જમણી બાજાને પૂજકોનો 1. Smith op. cit., p. 21, Plate XIV. 2."... it would be surprising if the worship of Stapas, of sacred trees, of the Wheel of the Law, and so forth, more or less distinct traces of which are found with all sects, as well as their representations in sculptures, were due to one sect alone instead of being heirlooms handed down from remote times before the beginning of the historical period of India." Bihler, op. cit., p. 323. 3. Ibid., p. 321. For a specimen of Buddhist sculpture see Fergusson, Tree and Serpent Worship, Plate XXIX, Fig. 2. Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સમૂહ પોતાના હસ્તકમળમાં હાર લઈ ઉભેલ ચાર સ્ત્રીઆકૃતિઓનેા છે જે શિલાલેખમાં નિર્દેશેલ અર્હુતની પૂજા કરવાના ઇરાદે દર્શાવે છે. પહેલી ત્રણ આકૃતિઓમાંની દરેક પોતાના જમણા હાથમાં લાંબી દાંડીવાળું કમળ ધરાવે છે. જ્યારે ચાથી આકૃતિ કે જે કદમાં નાની છે તે યુવાન દેખાય છે અને તેણે ભક્તિભાવથી હાથ જોડેલા છે અને તે શિલાના ડે આડા પડેલા એસિરિયાના સિંહના જેવી પ્રતિકૃતીથી કાંઈક ઢંકાયેલી છે. ડાઁ. ખુહલરના મતે, આ સ્ત્રીએના ચહેરા ચિત્રના જેવા દેખાય છે. અને તેના વિચિત્ર વેશ આખા શરીરને ઢાંકતા પગસુધીના એક જ વસ્ત્રના છે અને તે કમરે વીંટાયેલું જણાય છે. આ શિલાનેા કેટલાક ભાગ ખંડિત છે તે મુશ્કેલી છે. ધર્મચક્રની જમણી બાજૂની પુરુષાકૃતિ ડૉ. બુહલરના મતે નગ્ન સાધુની છે જેના જમણા હાથ પર હંમેશ મુજબ લટકતા લુગડાનો એક કકડા છે. ઘણું કરીને શિલાલેખમાં નિર્દેશેલ અર્હત આ હશે.૨ આ સાધુની નગ્ન આકૃતિ છે કે કેમ તે કહેવું કઠણ છે. સ્મિથના મતે, શિલાની આ ખાજાએ ચાર પૂજા કરનારા પુરુષમાંના એકની પ્રતિકૃતિ છે. અમારા મતે પણુ, સ્મિથના મત વધુ સ્વીકાર્ય છે કેમકે આખુંય શિલ્પ નોંધમાં દર્શાવેલ અર્હુતની પૂજા માટે તૈયારી કરતા પુરુષ અને સ્ત્રીપૂજકોનો સમૂહ દર્શાવે છે, મથુરાશિલ્પના આ નમૂના તેના દેવાથી બંધાયેલ વોટ્ટુ સ્તૂપ સાથેના સંબંધથી અગત્યના છે. આપણે ‘દેવાથી બંધાયેલા' એ શબ્દની લાક્ષણિકતાના વિચાર અગાઉ કર્યાં છે. તે ઈ. સ. પૂર્વે કેટલાક સૈકા પહેલાં બંધાયેા હશે કેમકે મથુરાના જૈને પોતાનાં દાનની નોંધ રાખતા થયા તે સમયના હોય તે તે તેના બંધાવનારનું નામ જાણતા હેાત. તેના સંબંધી દંતકથા સ્મિથના શબ્દેમાં નીચે પ્રમાણે છેઃ “સ્તૂપ મૂળે સેનાના હતા અને તેના પર કીંમતી રત્નો જડ્યાં હતાં અને તે સાતમા જિન સુપાર્શ્વનાથના માનમાં ધર્મઋષિ અને ધર્મઘેષ એ બે સાધુઓની ઇચ્છા મુજબ દેવી કુબેરાએ બંધાન્યા હતા. ત્રેવીશમા જિન પાર્શ્વનાથના સમયમાં, સુવર્ણમય સ્તૂપનું સ્થાન ઇંટાએ લીધું અને બહારની બાજુ પથ્થરનું મંદિર બંધાવવામાં આવ્યું.” ૪ મથુરા શિલ્પના આ થોડા નમૂના ઉપરાંત મનુષ્યા અને દંતકથાના નાયકા દ્વારા પવિત્ર જગ્યા તથા વસ્તુઓ પ્રતિ દર્શાવાતા માનસહિત તારણ વિષે વિચાર કરીશું. આ તારામાં કળાકાર કોઈ અમુક ગ્રંથ કે દંતકથા દર્શાવવા નથી ઇચ્છતા, પરંતુ દેવા તથા મનુષ્યા, તીર્થંકરા તથા તેમના સ્તૂપા અને મંદિરે પ્રતિ પોતાના ભક્તિભાવ વ્યક્ત કરવા કેટલા ઉત્સુક હાય છે તે બતાવવા ઈચ્છે છે. આ જ કારણે આ પ્રતિકૃતિએ એક યા અનેક જૈન પવિત્રધામાની પૂજાનેા અને તે માટે જતા યાત્રાના સંઘાના નિર્દેશ કરે છે, Jain Educationa International 1, Buhler. o. and loc. cit. 2. Ibid. 3. Smith op. cit., p. 12. 4. Ibid., p. 15, For Personal and Private Use Only / Page #302 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only חיד. IXARI בקל. ה AHD ‘દેવાએ બાંધેલા ’ વાદ સ્તૂપના કલાવિધાનનો નમૂત ARCE કોપીરાઈટ સ્વાધીન-આરકીઓલાજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Page #303 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only :://f (til) દેવા અને મનુષ્યાથી તીર્થંકરને કરાતા નમસ્કાર સૂચવતાં તેારણની બે બાજૂ કોપીરાઈટ સ્વાધીન-આરકીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, Page #304 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only તેરણને આગળ-પાછળ ભાગ (મથુરા) કોપીરાઈટ સ્વાધીન-આરકીએજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Page #305 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only /// ili T નેમેસના ચાતુર્યથી આનંદ પ્રદર્શિત કરતી નર્તિકાઓ તથા સંગીતકારે દર્શાવતી સુશોભિત શિલા કોપીરાઈટ સ્વાધીન -આર કોલેજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Page #306 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરીય જૈનળા ૨૩૧ આ શિલ્પકળાના નમૂનાઓમાં એક તો ખાસ કરીને પુરાતત્ત્વવિષયક રસ ધરાવે છે. એ તારણ છે જેમાં એ સુપર્ણા (અ મનુષ્ય અને અધ પક્ષી) અને પાંચ કિન્નરો દ્વારા થતી સ્તૂપની પૂજા કાતરેલી છે. બૌદ્ધ શિલ્પમાં માનનીય પુરુષો જેમ પાઘડી પહેરે છે તેમ પાંચે આકૃતિઓએ પાઘડી પહેરી છે. ડૉ. બુહલર લખે છે કે “આવા સામ્ય ધરાવતા દેખાવ સાંચિના શિલ્પમાં આવે છે કે જ્યાં સુપર્ણો સ્તૂપની પૂજા કરે છે. પરંતુ એ નોંધવું જરૂરી છે કે સાંચીની આકૃતિ ગ્રીક રાક્ષસી પ્રાણીઓના જેવી છે જ્યારે આ શિલાની આકૃતિએ એસિરિયન તથા ઈશનના શિલ્પ અનુસાર પાંખાળી આકૃતિની પરંપરા પ્રમાણે બનાવેલી છે. ગુપ્તાના સિક્કાપરની સુપર્ણાના રાજા ગરુડની આકૃતિ એ બ્રાહ્મણુશિલ્પના નમૂના છે કે જે આની સાથે સરખાવી શકાય. ગયા અને અન્ય બૌદ્ધ સ્મારક પર કિન્નરની આકૃતિઓ જોવામાં આવે છે જે ઘણું કરીને ગ્રીક નમૂના પ્રમાણેની છે. આ શિલાપરની આકૃતિની લાક્ષણિકતા એ છે કે વૃક્ષની એક શાખા મનુષ્યના દેહ અને ઘેાડાની જંઘાની સંધિને હાંકે છે. પુરાતત્ત્વવિશારદ એવા મારા મિત્રાપાસેથી મેં જે જાણ્યું છે તે પરથી મને લાગે છે કે ગ્રીક શિલ્પમાં આવા નમૂનાઓ ખાસ કરીને નથી.’’૪ તેની પાછળની આકૃતિએ લેતાં તે તારણના ભારેાટીયામાં વરઘોડાના કેટલાક ભાગ આવેલા છે જેમાં તીર્થયાત્રાએ જતા દૃશ્યનું સૂચન છે. તેમાંની ગાડી આજના શિગરામને મળતી આવે છે અને સારથિના હાથમાં ઉંચા કરેલા પરાણા છે જે આજની માફ્ક વચ્ચેની ઉધ ઉપર બેઠેલા છે. કેટલાક પ્રાણીઓના સાજ ખરાબર સાંચિના શિલ્પના જેવા છે, પરંતુ તેમાં તેવાં ગાડાંઓ જણાતાં નથી; પણ તેના બદલે ઘેાડાથી હુંકાતા ગ્રીક દેખાવનાપ રહ્યા છે. છેલ્લા શણગારેલ પથ્થરના ટુકડા લેતાં, તેની ઉપરની બાજુ પર મહાવીરના ગર્ભનું અપહરણ કરતા નેમેસનું ચાતુર્ય અને ઊલટી ખાન્ત્પર તે ચાતુર્યથી ખુશ થઈ નાચતી તથા ગાતી સ્ત્રીપ્રતિકૃતિઓ દર્શાવેલી છે; અહીં પણ આપણે જોઇએ છીએ કે ધાર્મિક તથા નૈતિક કથાઓને પ્રખ્યાત કરવા માટે હિંદી કળાકાર પોતાની સ્વતંત્રતા પૂરી વાપરવા અચકાયે નથી. જે સમયે સાધુવર્ગ તથા રાજદરબારી વર્ગને કળાકારની સેવા જરૂરની હતી તે સમયે મથુરાના શિલ્પી ખૂબ જ સંતોષકારક કળાની આકૃતિએ તૈયાર કરવામાં સફળ થયા હતા. ખાસ કરીને જ્યારે કોઈ પ્રસિદ્ધ વાત કે દંતકથા આલેખવા તેને સૂચવવામાં આવ્યું હાય છે ત્યારે તે પ્રમાણ તથા હાવભાવમાં પરંપરાગત શૈલીના ઘણી જ સારી રીતે ઉપયેગ કરે છે, અને તેમાં સામ્ય પેદા કરવા પેાતાની સર્વ શક્તિ સમર્પણ કરે છે. 1. Cf. Fergusson, op. cit., Plate XXVII, Fig. 1. 2. Cf. Fleet C.I.., iii., Plate XXXVII; Smith, J.A.S.3, lviii., pp. 85 ff., Plate VI. 3. "No other example is known of a leaf being used to mask the junction between the human and equine bodies in the centaurs.”—Smith, History of Fine Art ie India and Ceylon, p. 82. 4. Biihler, op. cit., p. 319. 5. Fergusson, op. cit., Plate XXXIII; ibid., Plate XXXIV, Fig. 1. 6. Bühler, o. and loc. cit. Jain Educationa International For Personal and Private Use Only / Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ મહાવીરના ગર્ભહરણની પ્રખ્યાત દંતકથાવાળા આ ટુકડા ઉપરાંત કનિંગહામે લીગ્રાફ કરેલી ચાર ભાંગીતૂટી પ્રતિકૃતિઓ છે. આમાંની બે પ્રતિકૃતિઓ બેઠેલી સ્ત્રીઓની છે. એ દરેકના ખોળામાંની થાળીમાં એક એક નાનું બાળક છે. ડાબો હાથ થાળીને પકડી રાખે છે જ્યારે જમણો હાથ ખભા સુધી ઉંચે કરે છે. બન્ને સ્ત્રીઓ નગ્ન જેવી દેખાય છે. બીજી બે પ્રતિકૃતિ નૈગમેવની છે અને સાચી રીતે ડો. બુહલરના મતે બકરાના માથાવાળી છે અને તે બીજા શિલ્પમાંની આકૃતિ જેવી જ છે. આ પથ્થરને કનિંગહામની ચાર આકૃતિઓ સાથે સરખાવતાં આ પર્વાત્ય સાહિત્યને પ્રખ્યાત અભ્યાસી જણાવે છે કે “બાળકની પરિસ્થિતિ અને તેને ધારણ કરતી સ્ત્રીનું વલણ તદ્દન સામ્ય છે એ તદ્દન દેખીતું છે. આ વસ્તુને નૈમેષ યા નેમેસેની ચોક્કસ આકૃતિ સાથે વિચાર કરતાં તે આપણને નિશિક રીતે એવા અનુમાન પર દોરે છે કે બન્ને બાબતેની દંતકથા એક જ હેવી જોઈએ.” ખરેખર ઓરિસા અને ગુજરાતના જાનાગઢ અથવા ગિરનાર પરનાં ગુફામંદિર અને ગુફા, તેમાંના સમૃદ્ધ અને સૂકમ કતરણીવાળાં અલંકૃત કેવાળ, મથુરાનાં અવશેમાંનાં સુંદર રીતે શણગારેલ તોરણે અને આયાગપટ એ બધાં માત્ર અવશે નહિ પરંતુ કળાલક્ષ્મીનાં જીવંત દક્ષે છે. તેમાં સંદર્ય, આદર્શ અને અધ્યાત્મનું ઉમદા મિશ્રણ–એવું હિંદી કળાનું ત્રિક જણાય છે. આ જેવાં કરતાં અનુભવી સારી રીતે શકાય છે, કારણ કે એક બીજા વચ્ચે તફાવત ગમે તેટલા વિસ્તૃત એવા કળાવિજ્ઞાનના ક્ષેત્રમાં નહિ જણાય પરંતુ પસંદગીના અજ્ઞાત પ્રદેશમાં જણાઈ આવે છે. 1. Biihler, op. cit., Plate II, a. 2. Cunningham, A.S.I., xx., Plate IV. 3. Bihler, op. cit., p. 318. Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના ગર્ભ અપહરણ દર્શાવતી ચાર ખંડિત મૂર્તીઓ કોપીરાઈટ સ્વાધીન-આરકીઓલેજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર જે ફળે તે ડાહ્યો એ જે દુનિયાનો નિયમ હોય તો ઉત્તર હિંદમાં બુદ્ધધર્મની જેમ જૈનધર્મ ઊંડાં મૂળ નાખી શક્યો ન હતો અને હિંદી ઇતિહાસમાં જૈન સમય જેવું કાંઈ જ નથી તેને યોગ્ય પ્રતિકાર એટલો જ છે કે જૈનધર્મ ઉત્તરમાં પિતાના સંખ્યાબંધ પ્રતિસ્પધઓ સામે ટકી શક્યો છે. આવી માન્યતા ધરાવતા વિદ્વાનને માનપૂર્વક આપણે કહી શકીએ કે આગલાં પાનાઓમાં ઉત્તર હિંદમાં જૈનધર્મનું જે કંઈ અલેકન થયું છે તે આની સામેને પ્રબળ પૂરાવે છે. ઉત્તર હિંદના જૈનધર્મની પ્રાચીનતાને સમય ગમે તે હોય, તેમ છતાં પણ ઈ. સ. પૂર્વ ૮૦૦ યા પાર્શ્વના સમયથી માંડી સિદ્ધસેન દિવાકર દ્વારા ઈસ. ની શરૂઆતમાં વિક્રમના જૈનધર્મ સ્વીકારના તેમ જ કાંઈક અંશે કુષાણ અને ગુપ્ત સમયે દરમિયાનના સમગ્ર ગાળામાં જૈનધર્મ એ મહાન પ્રભાવિક ધર્મ હતો તેની કઈ પણ ના પાડી શકે તેમ નથી. આ હજાર ઉપરાંત વર્ષના યશસ્વી સમય દરમિયાન ઉત્તરમાં એ કેઈ ના મેટે વંશ કે જાતિ ન હતાં કે જે એક યા બીજી રીતે જૈનધર્મની અસર નીચે ન આવ્યાં હોય. અહીંતહીંના ઐતિહાસિક અગત્યના કેટલાક મુદ્દાઓ બાજુએ મૂકતાં આ ગ્રંથમાંનું દરેક પ્રકરણ એવી સામગ્રી રજુ કરે છે કે જેની શોધખોળ થઈ ચૂકી છે અને જેના પર અનેક અભિપ્રાયે નોંધાયા છે. અમારા આ નમ્ર પ્રયત્નને ઉદ્દેશ જૈનધન પર એક ચર્ચાસ્પદ મહાન ગ્રંથ રચવાનો નથી પણ આમ ઓછા કે વત્તા અંશે વિશ્વસ્ત વિદ્વાનના પરિશ્રમનાં પરિણામે વ્યવસ્થિત રીતે ગૂંથી જૈન સિદ્ધાંતની વાચના સમય પહેલા એક મનનીય ગ્રંથ રચવાનો છે. આ હેતુની સાધનામાં જે કંઈ અનુમાન યા તર્કો કર્યા હોય તેને તેમ ગણવા અને ઐતિહાસિક શાળા તરીકે તેને સ્વીકાર કરે નહિ. બન્યું ત્યાં સુધી વીગતમાં ઉતર્યા જ નથી, તેમ છતાં પણ ઉત્તર હિંદના જૈન ધર્મના આ કાળ કે જે તેની સત્તાને મધ્યાહ્ન કાળ હતો તેની મુખ્ય બાબતે અને આવશ્યક મુદ્દાઓ પ્રકાશમાં લાવવા જ્યાં વસ્તુને વારંવાર મૂક્યા વિના ચાલી શકે તેમ ન હતું ત્યાં તે વારંવાર મૂકી પણ છે. તેમ છતાં પણ, જ્યાં સુધી સંખ્યાબંધ જૈન શિલાલેખો અને હસ્તલિખિત ગ્રંથે જે ઉત્તરમાં દરેક જગ્યાએ હસ્તી ધરાવે છે તેને સંગ્રહ કરવામાં ન આવે અને તેના અનુવાદ કરાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં ન આવે તેમ જ શિ૯૫ના અવશે માટે કોઈ પણ જના કરવામાં ન આવે અને તેને લગતા આંકડા મેળવવામાં ન આવે, ત્યાં સુધી ઉત્તરમાં જૈનધર્મની સત્તા અને વિસ્તાર તેમ જ તેના અસ્તિત્વસમયના સંજોગો વિષે નિર્ણયાત્મક અનુમાન કલ્પનાતીત છે. આ કાર્ય ઉપાડી લેવા જેવું છે, અને જે તે સંપૂર્ણ રીતે યશવી નીવડે તે હિંદી પ્રજાના ધાર્મિક અને કળાવિષયક ઇતિહાસનાં આજે શક્ય છે તેવા આપણાં આછાં સાધનેમાં એક કીમતી ઉમેરે થશે. 1. CJ. Smith, Oxford History of India, p. 55. Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ A. H. R. S. Andhra Historical Research Society. A. R. Asiatic Researches. A. S. I. A. S. R. A. S. W. I. B. D. G. P. B. D. G. P. B. O. D. G. P. B. O. R. I. L. C. H. I. C. I. I. E. B. E. C. E. I. Epigraphia Indica. LIST OF ABBREVIATIONS Archaeological Survey of India. (Annual Reports.) Reports of the Archaeological Survey of India. (Cunningham.) Archaeological Survey of Western India. Bengal District Gazetteers, Patna. Bengal District Gazetteers, Puri. Bihar and Orissa District Gazetteers, Patna. Bhandarkar Oriental Research Institute Library. Cambridge History of India. Corpus Inscriptionum Indicarum. Encyclopaedia Britannica. Epigraphia Carnatica. E. R. E. H. M. I. H. O. S. I. A. Indian Antiquary. I. H. Q. Indian Historical Quarterly. J. A. O. S. J. A. S. B. Journal of the American Oriental Society. Journal of the Asiatic Society of Bengal. J. B. B. R. A. S. Journal of the Bombay Branch of the Royal Asiatic Society. J. B. O. R. S. Journal of the Bihar and Orissa Research Society. J. D. L. Journal of the Department of Letters. (Calcutta.) J. G. Jaina Gazette. J. P. A. S. B. Journal and Proceedings of the Asiatic Society of Bengal. J. R. A. S. Journal of the Royal Asiatic Society. J. S. S. Jaina Sahitya Samsodhaka. S. B. E. S. B. J. Jain Educationa International Encyclopaedia of Religion and Ethics. History of Mediaeval India. Harvard Oriental Series. M. A. R. Mysore Archaeological Report. M. E. Marathi Encyclopaedia, Q. J. M. S. Quarterly Journal of the Mythical Society. S. B. B. Sacred Books of the Buddhists. Sacred Books of the East. Sacred Books of the Jainas. Z. D. M. G. Zeitschrift der Deutschen Morgenländischen Gesellschaft. For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ GENERAL BIBLIOGRAPHY SOURCES 1. Archaeological and Epigraphical ALLAN, JOHN. Catalogue of the Coins of the Gupta Dynasties and of Sasanka, King of Gauda. London, 1914. Annual Report of the Mysore Archaeological Department for the Year 1923, pp. 10 ff. Bangalore, 1924. BANERJI, R. D. Inscriptions in the Udayagiri and Khandagiri Caves. E. I., xiii., 1915-1916, pp. 159 ff. BANERJI, R. D. Note on the Hathigumphā Inscription of Khāravela. J. B.O.R. S., iii., 1917, pp. 486 ff. BEGLAR, J. D. Tours in the South-Eastern Provinces. A. S. I., xiii., 1882. BHAGWANLAL INDRAJI, PANDIT. The Häthigumphā and three other Inscriptions in the Udayagiri Caves near Cuttack. Actes du Sixième Congrès International des Orientalistes, Troisième Partie, Section 2, Aryenne, Liede, 1885, pp. 133 ff. BHAGWANLAL INDRAJI, PANDIT. The Kahāun Inscription of Skandagupta. I. A., X., 1881, pp. 125 ff. BHANDARKAR, R. G. On Dr. Hoernle's Version of a Nasik Inscription and the Gatha Dialect. 1. A., xii., 1883, pp. 139 ff. BLOCH, T. Conservation in Bengal. A. S. I.. 1902-1903, 1904, pp. 37 ff. BÜHLER, G. New Jaina Inscriptions from Mathura. E. I, i., 1892, pp. 371 ff. BÜHLER, G. Further Jaina Inscriptions from Mathura. E.I., i., 1892, pp. 393 ff. BÜHLER, G. Further Jaina Inscriptions from Mathura. E.I., ii., 1894, pp. 195 ff. BÜHLER, G. The Nanaghat Inscriptions. A.S.W.I., v., 1883, pp. 59 ff. BÜHLER, G. Asoka's Rock Edicts according to the Girnar, Shahbazgarhi, Kälsi and Mansehra Versions. E.I., ii., 1894, pp. 447 ff. BÜHLER, G. The Pillar Edicts of Asoka. E.I., ii., 1894, pp. 245 ff. BÜHLER, G. The Three New Edicts of Asoka. I.A., vii., 1878, pp. 141 ff. BÜHLER, G. Indische Palaeographie. Encyclopaedia of Indo-Aryan Research, pp. 1 ff. BÜHLER, G. The Specimens of Jaina Sculptures from Mathura. E.I., ii., 1894, pp. 311 ff. BÜHLER, G. The Barabar and Nagarjuni Hill Cave Inscriptions of Asoka and Dasaratha. 1.A., XX., 1891, pp. 361 ff. BÜHLER, G. The Madhuban Copper plate of Harsha, dated Samvat 25. E.I., i., 1892, pp. 67 ff. BÜHLER, G. The Jaina Inscriptions from Satrunjaya. E.I., ii., 1894, pp. 34 ff. BURGESS, JAMES. Caves in Junagadh, and elsewhere in Kathiawad. A.S.W.L., Käthiawad and Kachh, 1874-1875, 1876, pp. 139 ff. CHAKRAVARTI, MON Mohan. Notes on the Remains in Dhauli and in the Caves of Udayagiri and Khandagiri. Calcutta, 1902. CHANDA, RAMAPRASAD. Dates of the Votive Inscriptions on the Stüpas of Sanchi. Memoirs of the Archaeological Survey of India, No. 1, 1919, pp. 1 ff. CHANDA, RAMAPRASAD. Kharavela. J.R.A.S., 1919, pp. 395 ff. CHANDA, RAMAPRASAD. The Mathura School of Sculpture. A.S.I., 1922-1923, pp. 164 ff. COLEBROOKE, H.T. On Inscriptions at Temples of the Jaina Sect in South Bihar. Miscellaneous Essays, ii., Madras, 1872, pp, 315 ff. CUNNINGHAM, ALEXANDER. Inscriptions of Asoka. C.I.I.. i., 1879. CUNNINGHAM, ALEXANDER. A.S.I., 1871-1872, iii., 1873. CUNNINGHAM, ALEXANDER. A.S.I., 1878-1879, xiv., 1882. CUNNINGHAM, ALEXANDER. Coins of Mediaeval India. London, 1884. CUNNINGHAM, ALEXANDER. A.S.I., 1881-1882, xvii., 1884. CUNNINGHAM, ALEXANDER. A.S.I., 1882-1883, XX., 1885. DOWSON, J. Ancient Inscriptions from Mathura. J.R.A.S., v. (New Series ), pp. 182 ff. Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ GENERAL BIBLIOGRAPHY FLEET, J. F. Records of the Somawasi Kings of Katak. E.l., iii., 1894-1895, pp. 323 ff. FLEET, J. F. The Hāthigumpha Inscription. J.R.A.S., 1910, pp. 824 ff. FLEET, J. F. The Rumindei Inscription and the Conversion of Asoka to Buddhism. J.R.A.S., 1908, pp. 471 ff. FLEET, J. F. Sanskrit and Old Canarese Inscriptions. I.A., vii., 1878, pp. 15 ff., 33 ff., 101 ff. FLEET, J. F. Inscriptions of the Early Gupta Kings and their Successors. C.I.I., ii., 1888. GARDNER, PERCY. Catalogue of Indian Coins, Greek and Scythic. London, 1886. GROWSE, F. S. Mathura Inscriptions. 1.A., vi., 1877, pp. 216 ff. HULTZSCH, E. Maliya pundi Grant of Ammaraja II. E.I., ix., 1907-1908, pp. 47 ff. HULTZSCH, E. Inscriptions of Asoka. C.I.I., i. (new ed.), 1925. HULTZSCH, E. Inscriptions on the Three Jaina Colossi of Southern India. E.I., vij., 1902-1903, pp. 108 ff. HULTZSCH, E. Two Inscriptions from General Cunningham's Archaeological Reports. 1.A., xi., 1882, pp. 309 ff. JAYASWAL, K. P. Häthigumphā Inscription of the Emperor Khāravela (173-160 B.C.). J.B.O. R.S., iii., 1917, pp. 425 ff. JAYASWAL, K. P. A Further Note on the Häthigumphā Inscription. J.B.O.R.S., iii., 1917, pp. 473 ff. JAYASWAL, K. P. Hāthigumpha Inscription Revised from the Rock. J.B.O.R.S., iv., 1918, pp. 364 ff. JAYASWAL, K. P. Häthigumpha Inscription of the Emperor Khāravela. J.B.O.R.S., xiii., 1927, pp. 221 ff. JAYASWAL, K. P. Häthigumphā Notes. J.B.O.R.S., xiv., 1928, pp. 150 ff. JAYASWAL, K. P. An Inscription of the Sunga Dynasty. J.B.O.R.S., X., 1924, pp. 202 ff. JAYASWAL, K. P. The Statue of Wema Kadaphises and Kushān Chronology. J.B.O.R.S., vi., 1920, pp. 12 ff. JINAVIJAYA, MUNI. Pracina Jaina Lekha Sangraha, i. Bhavanagar, 1917. KONOW, STEN. Epigraphy. A.S.1., 1903-1906, 1909, pp. 165 ff. KONOW, STEN. Taxila Inscription of the Year 136. E. I., xiv., 1917-1918, pp. 284 ff. KONOW, STEN. The Ara Inscription of Kanishka II: the Year 41. E.I., xiv., 1917 1918, pp. 130 ff. LÜDERS, H. A List of Brāhmi Inscriptions from the Earliest Times to about A. D. 400. E.I., X., 1912, Appendix 1. MAZUMDAR, R. C. Häthigumphā Inscriptions. I. A., xlvii., 1918, pp. 223 ff. MAZUMDAR, R. C. Second Note on the Häthigumpha Inscription of Kharavela. 1. A., xlviii., 1919, pp. 187 ff. NARASIMACHAR, R. Inscriptions at Sravana Belgola. E.C.. ii., 1923. PRINSEP, JAMES. Note on Inscriptions at Udayagiri and Khandagiri in Cuttack, in the Lāt Character. J. A. S. B., vi., 1837, pp. 1072 ff. PRINSEP, JAMES. Translation of Inscription in the Society's Museum-Brahmeswara Inscrip tion, from Cuttack. J. A. S. B., vii., 1838, pp. 557 ff. PRINSEP, JAMES. Facsimiles of Ancient Inscriptions. J. A. S. B., vii., 1838, pp. 33 ff. SASTRI, BANERJI A. The Lomasa Rsi Cave Façade. J. B.O. R. S., xii., 1926, pp. 309 ff. SENART, E. The Inscriptions of Piyadasi. 1. A., XX., 1891, pp. 229 ff. SMITH, VINCENT A. The Jaina Stupa and other Antiquities of Mathura. Allahabad, 1901. SMITH, VINCENT A. Inscribed Seal of Kumāra Gupta. J. A. S. B., lviii., 1889, pp. 84 ff. VOGEL, J. PH. Mathura School of Sculpture. A. S. l., 1909-1910, 1914, pp. 63 ff. VOGEL, J. PH. Catalogue of the Archaeological Museum at Mathura. Allahabad, 1910. WILSON, H. H. On the Rock Inscriptions of Kapur di Giri, Dhauli and Girnar. J. R. A. S., xii., pp. 153 ff. II. Literary The Mahābhārata, Vana Parva. (Ganapat Krishnaji.) Bombay, Saka 1798. Kālikācārya-Katha. (Devchand Lalbhai.) Bombay, 1914. Brahmapurāna. (Anandasrama Series) 1895. Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ GENERAL BIBLIOGRAPHY ABHAYADEVASŪRI. Bhagavat-Sutra of Sudharma, i-iii. (Agamodaya Samiti.) Bombay, 1918-1921. ABHAYADEVASÜRI. Aupapalika-Sutra, with Commentary. (Agamodaya Samiti.) Bombay 1916. ABHAYADEVASORI, Jñala Dharma Kathanga of Sudharma. (Agamodaya Samiti.) Bombay, 1919. ABHAYADEVASŪRI, Sthananga of Sudharma, ii. (Agamodaya Samiti) Bombay, 1920. BARNETT, L. D. The Antagada-Dasão and Anuttaravavaiya-Dasão. London, 1907. BECHARDAS, PANDIT. Bhagavati-Sutra of Sudharma, i., ii. (Jinagama Prakasakasabha.) Bombay, 1918. BELVALKAR, S. K. The Brahma-Sutras of Badarayana. Poona, 1923. BHANDARKAR, R. G. Report on the Search for Sanskrit Manuscripts in the Bombay Presidency during the Year 1883-1884. Bombay, 1887. BÜHLER, G. The Laws of Manu. S. B. E., xxv., 1886. BÜHLER, G. Vasishtha and Baudhāyana. S. B. E., xiv., 1882. CANDRAPRABHASDRI. Prabhavaka-Charita, i. Bombay, 1909. CANDRASURI. Saingraha-Sutra. Bombay, 1881. CANDRASURI. Niryävalika-Sutra, with commentary. (Agamodaya Samiti.) Bombay, 1922. CHAKRAVARTI, A. Pancastikayasara by Kundakundācārya. S. B.J., iii., 1920. CHARPENTIER, JARL. The Ultraradhyayana-Sutra, i, ii. Upsala, 1922. CHATURAVIJAYA, MUNI. Kuvalayamālā-Katha of Ratnaprabhasüri. (Jaina Atmananda Sabha.) Bhavanagar, 1916. COWELL. E. B., and GOUGH, A. E. Sarva Darsana-Sangraha of Madhavacārya. (Popular Ed.) London, 1914. COWELL, E. B., and NELL, R. A. The Divyavadana. Cambridge, 1886. DHANESVARASŪRI. Satrunjaya-Mahatmya. Jamanagar, 1908. DHARMADASAGANI. Upadeśamata. (Jaina Dharma Prasāraka Sabhā.) DHRUVA, K. H. Sachunsvapna. (1st ed.) Ahmedabad, 1916. DVIVEDI, MAHAMAHOPADHYAYA SUDHAKARA. Brhat-Samhita of Varahamihira i., ii. Benares, 1895. EDGERTON, FRANKLIN. Vikrama's Adventures, i. H. O. S., xxvi., Cambridge, 1926. FAUSBÖLL, V. The Jataka, iii., iv. London, 1883, 1887. FEER, M. LÉON. Samyutta-Nikaya, ii. London, 1888. GEIGER, WILHELM. The Mahavainsa. London, 1908. GHOSAL, SARAT CHANDRA. Dravyasamgraha of Namicandra. S. B. J., i., 1917. GRIFFITH, RALPH T. H. Hymns of the Rigveda, ii. (2nd ed.) Benares, 1897. iii GUÉRINOT, A. Essai de Bibliographie Jaina. Paris, 1906. HARIBHADRA SURI. Avasyaka-Sutra of Sudharma. (Agamodaya Samiti.) Bombay, 1916-1917. HARIBHADRASŪRI. Shaddarsanasamuccaya. Benares, 1905. HEMACANDRA. Abhidhanacinfamani. HEMACANDRA. Trishashti-Salaka-Purusha-Caritra, Parvas, ix., x. (Jaina Dharma Prasaraka Sabha.) Bhavanagar, 1908, 1909. HEMACANDRA. Yogasastra. MS. No. 1315 of 1886-1892. B.O.R.I.L., Poona. HEMACANDRA. Yogasastra, with Commentary. Bhavanagar, 1926. HEMACANDRA. Prakṛt Vyakaranam. (Ed. Kripachandraji.) Surat, 1919. HEMAVIJAYAGANI. Parsvanathacaritram. Benares, 1916. HIRALAL, RAI BAHADUR. Catalogue of Sanskrit and Prakrit MSS. in the Central Provinces and Berar. Nagpur, 1926. HOERNLE, RUDOLF A. F. Uvasaga-Dasão, i., ii. Calcutta, 1888, 1890. HOERNLE, RUDOLF A. F. Three Further Pattavalis of the Digambaras. I. A., xxi., 1892, pp. 57 ff. HOERNLE, RUDOLF A. F. Two Pattavalis of the Sarasvati-Gaccha of the Digambara Jainas. I. A., xx., 1891, pp. 341 ff. JACOBI, HERMANN. Sthaviravali Carita or Parisishṭaparvan of Hemacandra. Calcutta, 1891. JACOBI, HERMANN. Samaraicca Kaha of Haribhadra, Calcutta, 1926. Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ GENERAL BIBLIOGRAPHY JACOBI, HERMANN. Kalpa-Sutra of Bhadrabahu. Leipzig, 1879. JACOBI, HERMANN. The Ācāranga-Saira and the Kalpa-Sat: a. S. B. E., xxii., 1884. JACOBI, HERMANN. The Uttaradhyayana-Sutra and the Satraky tanga-Satra. S. B. E., xlv., 1895. JACOBI, HERMANN. Das Kālkācārya-Kathānakam. Z. D. M. G., xxxiv., 1880, pp. 247 ff. JAIN, BANARSI DAS. Jaina sātakas. Lahore, 1925. JAINI, J. L. Tattvarthadhigama-Satra of Umāswami. S. B.J., ii., 1920. JARRETT, H. S. The Ain-i-Akbari of Abul Fazl. Calcutta, 1891. JAYASIMHA SŪRI. Kumarapala-Bhupala-Caritra-Mahākāvya. Bombay, 1926. JHAVERI, MOHANLAL B. Nirvana-Kalikā of Padaliptācārya. Bombay, 1926. JINABHADRAGANI. Višeshāvaśyakabhashya. Benares, 1918. JOLLY, J. Arthaśāstra of Kautilya. Lahore, 1923. KERN, H. Brhat-Sainhita of Varahamihira. Calcutta, 1865. KERN, H. The Byhat-Samhita, or Complete System of Natural Astrology of Varahamihira. J. R. A. S., vi. (New Series ), pp. 36 ff., 279 ff. LAXMI-VALLABHA Ultavādhyayana-Dipikā. (Ed. Rai Dhanpatsimha.) Calcutta. 1880. MALAYAGIRI, ACARYA. Rajapraśniya Upārga. (Āgamodya Samiti.) Bombay, 1926. MERUTUNGA. Vicārasreni. MS. No. 378 of 1871-1872. B. O. R. 1. L., Poona. MERUTUNGA. Vicāraśreni. J. S. S., ii., 1903-1925, Appendix. MEYER, JOHN JACOB. Hindu Tales. London (1909). MOTILAL LADHAJI. Syadvādamañjari of Hemacandra. Poona, 1926. MOTILAL LADHAJI. Tattvarthādhigama-Satra of Umāsvätivācaka (Sabhashya). Poona, 1927. MUNIBHADRASŪRI Sanlinātha Mahakavyam. Benares, 1911. PANSIKAR, SASTRI. Brahmastitra-Bhashya. (2nd ed.). Bombay, 1927. PENZER, N. M. Tawney's Somadeva's Katha-Sarit-Sāgara, i. London, 1924. PETERSON, P. Report of Operations in search of Sanskrit MSS. in the Bombay Circle, iv. (1886-1892). London, 1894. PREMI, NATHURAM. Darśansära of Devasena. Bombay, 1918. PREMI, NATHURAM. Vidvadratnamala, i. Bombay, 1912. RHYS DAVIDS, T. W. Buddhist Suttas. S. B. E., xi., 1881. RHYS DAVIDS, T. W. Dialogues of the Budda, i., S. B. B., ii., 1899, and ii., S. B. B., iii., 1910. Rhys DAVIDS, T. W. and RHYS DAVIDS, C. A. F. Dialogues of the Buddha, iii., S. B. B., iv., 1921. Rhys DAVIDS, and OLDENBERG, HERMANN. Vinaya Texts, i., S. B. E., xiii., 1881, and iii. S. B. E., XX., 1885. Ruys DAVIDS, MRS. The Book of Kindred Sayings. i. London, 1917. SĀKA TÄYANĀCĀRYA. Strimukti-Kevalibhukti. J. S. S., ii., 1923-1925, Appendix II. SANTYÄCARYA. Uttaradhyayana-Sishyahita, Bombay. 1916. SILĀNKĀCĀRYA. Ācāranga-Sutra of Sudharma. Agamodaya Samiti.) Bombay, 1916. SILĀNKĀCĀRYA. Satrakrtanga of Sudharma. Agamodaya Samiti.) Bombay, 1917. SONI, PANNALAL. Bhāvasamgranadih. (Manikchandra Digambara Jaina Grantha Malā.) Bombay. STEVENSON, THE REVEREND J. The Kalpa-Satra and Nava Tattva. London, 1848. SUKULAL, SANGHVI, and BECHARDAS, DOSHI. Sammatitarka of Siddhasena, iji.Ahmedabad, 1928. TAWNEY, C. H. Merutunga's Prabandhucintamani. Calcutta, 1901. TAWNEY, C. H. The Kathakosa. London, 1895. TELANG, KASHINATH TRIMBAK. The Bhagavadgita with the Sanatsugatiya and the Anugila, S. B. E., viii., 1882 VAIDYA, P. L. Suyagadam. Poona, 1928. VIDYABHUSANA, SATIS CHANDRA. Nyāyāvafara of Siddhasena Divakara. Arrah, 1915. VINAYACANDRASURI. Mallinātha Caritram, Benares, 1912. VINAYA VIJAYAGANI. Kalpa-Salra, Subodhika-Iikā. (Devchand Lalbhai.) Bombay, 1923. WARREN, HENRY CLARKE. Buddhism in Translations. H.O.S., iii., Cambridge, 1909. WEBER, A. Fraugment der Bhagavati. Berlin, 1866. WILSON, H. H. Vishnu Purana. London, 1840. Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ GENERAL BIBLIOGRAPHY III. Travels, etc. BEAL, SAMUEL. Si-Yu-Ki, i., ii. London, 1906. BEAL, SAMUEL. The Life of Hiuen-Tsiang. (Popular Ed.) London, 1914. Mc CRINDLE, J. W. Ancient India as described by Megasthenes and Arrian. London, 1877. Mc CRINDLE, J. W. Invasion of India by Alexander the Great. Westminster, 1893. SACHAU, EDWARD G. Alberuni's India, i, ii. London, 1910. WATTERS, THOMAS. Oa Yuan Chwang's Travels in India, ii. London, 1905. LITERATURE 1. Works ACHARYA, PRASANNA KUMAR. Indian Architecture according to Mānasara-Silpaśāstra. Oxford, 1927. AIYANGAR, KRISHNASWAMI. Some Contributions of South India to Indian Culture. Calcutta, 1923. AIYANGAR, RAMASWAMI, and RAO, SESHAGIRI. Studies in South Indian Jainism. Madras, 1922. BARNETT, LIONEL D. Antiquities of India. London, 1913. BARODIA, U. D. History and Literature of Jainism Bombay, 1909. BARTH, A. The Religions of India. London, 1882. BELVALKAR, S. K., and RANADE, R. D. History of Indian Philosophy, ii. Poona, 1927. BENI PRASAD. The State in Ancient India. Allahabad, 1928. BHANDARKAR, R. G. A Peep into the Early History of India. Bombay, 1920. BIRD, JAMES. Historical Researches. Bombay, 1847. BROW., PERCY. Indian Painting. (Heritage of India Series.) Calcutta. BÜHLER, G. On the Origin of the Indian Brahma Alphabet. Strassburg, 1898. BÜHLER, G. The Indian Sect of the Jainas. London, 1903. BÜHLER, G. Uber das Leben des Jaina-Mönches Hemacandra. Wien, 1889. BÜHLER, G. Indian Studies. No. III. Wien, 1895. COOMARASWAMY, ANANDA K The Arts and Crafts of India and Ceylon. London, 1913. COOMARASWAMY, ANANDA K. History of India and Indonesian Art. London, 1927. COUSENS, HENRY. The Architectural Antiquities of Western India. London, 1926. CUNNINGHAM. Ancient Geography of India. (Ed. Mazumdar. ) Calcutta, 1924. DASGUPTA, SURENDRANATH. A History of Indian Philosophy, i. Cambridge, 1922. DEY, NANDO LAL. The Geographical Dictionary of Ancient and Mediaeval India. London, 1927. DUBREUIL, G. JOUVEAU. Ancient History of the Deccan. Pondicherry, 1920. DUTT, R.C. Ancient India, Calcutta, 1890. ELLIOT, CHARLES. Hinduism and Buddhism, i. London, 1921 FARQUHAR, J. N. An Outline of the Religious Literature of India. Oxford, 1920. FERGUSSON, JAMES. History of Indian and Eastern Architecture, i, ii. London. 1910. FERGUSSON, JAMES. Tree and Serpent Worship. London, 1868. FERGUSSON, JAMES, and BURGESS, JAMES. The Cave Temples of India. London, 1880. FRAZER, R. W. A Literary History of India. London, 1920. GANGULY, MANO MOHAN. Orissa and her Remains-Ancient and Mediaeval. Calcutta, 1912. GLASENAPP, HELMUTH V. Der Jainismus. Berlin, 1925. GUÈRINOT, A. La Religion Djaina. Paris, 1926. HAVELL, E. B. The Ancient and Mediaeval Architecture of India. London, 1915. HERTEL, J. On the Literature of the Svetambaras of Gujarat. Leipzig, 1922. HIRALAL. H. Ancient History of the Jaina Religion, ii. Jamanagar, 1902. HOPKINS, E. W. The Religions of India. London, 1910. JAINI, JAGMANDARLAL. Outlines of Jainism. Cambridge, 1916. KANNOOMAL, LALA. The Saptabhangi Naya. Agra, 1917. KERN, H. Manual of Indian Buddhism. Encyclopædia of Indo-Aryan Research, pp. 1 ff. KUNTE, N. M. The Vicissitude of Aryan Civilisation in India. Bombay, 1880. Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ vi GENERAL BIBLIOGRAPHY LATTHE, A. B. Introduction to Jainism. Bombay, 1905. LAW, BIMALA CHARAN. Some Ksatriya Tribes of Ancient India. Calcutta, 1924. LAW, BIMALA CHARAN. The Life and Work of Buddhaghosha. Calcutta and Simla, 1923. LAW, NARENDRA NATH. Aspects of Ancient Indian Polity. Oxford, 1921. LILLY, W. S. India and its Problems. London, 1902. MACAULIFFE, MAX ARTHUR. The Sikh Religion, v. Oxford, 1909. MACDONELL, A. A. India's Past. Oxford, 1927. MACPHAIL, JAMES M. Asoka. ('The Heritage of Indian Series.) Calcutta. MAZUMDAR, AKSHOY KUMAR. The Hindu History. Calcutta, 1920. MEHTA, N. C. Studies in Indian Painting. Bombay, 1926. MITRA RAJENDRALAL. The Antiquities of Orissa, i., ii. Calcutta, 1880. MITRA, RAJENDRALAL. The Sanskrit Buddhist Literature of Nepal. Calcutta, 1882. MONAHAN, F.J. The Early History of Bengal. Oxford, 1925. MOOKERJI, RADHAKUMUD. Asoka. (Gaekwad Lectures.) London, 1928. MOOKERJI, RADHAKUMUD. Harsha. Oxford, 1926. NARIMAN, G. K. Literary History of Sanskrit Buddhism. (2nd ed.) Bombay, 1923. OJHA, PANDIT G. H. The History of Rajputana, i. Ajmer, 1916. OJHA, PANDIT G. H. The Palæography of India. Ajmer, 1918. O'MALLEY, L. S. S. Bengal District Gazetteers, Puri. Calcutta, 1908. O'MALLEY, L. S. S. Bihar and Orissa District Gazetteers, Patna. Patna, 1924. PARGITER, F. E. The Purāna Text of the Dynasties of the Kali Age. Oxford, 1913. PARGITER, F. E. Ancient Indian Historical Tradition. London, 1922. Poussin, L. DE LA VALLÈE. The Way to Nirvana. Cambridge, 1917. PRADHAN, SITA NATH. Chronology of Ancient India. Calcutta, 1927. RADHAKRISHNAN, S. Indian Philosophy, i. London, 1923. RALSTON, W. R. S. Schiefner's Tibetan Tales. London, 1882. RAO, GOPINA THA, T. A. Elements of Hindu Iconography, i., pt. 1. Madras, 1914. RAWLINSON, GEORGE. Parthia. (The Story of the Nations.) London, 1893. RAYCHAUDHURI, HEMACHANDRA. Political History of Ancient India. (2nd ed.) Calcutta, 1927. RHYS DAVIDS, T. W. Buddhist India (5th Ed.). London, 1917. RICE E. P. Kanarese Literature (The Heritage of India Series, 2nd Edn.) Calcutta, 1921, RICE, LEWIS B. Mysore and Coorg from the Inscriptions. London, 1909. ROCKHILL, W. WOODVILLE. The Life of the Budhha. London, 1884. SAMADDAR, J. N. The Glories of Magadha. Patna, 1927. SCHEFNER, ANTON. Taranatha's Geschichte Buddhismus. St. Petersburg, 1869. SMITH, VINCENT A. The Oxford History of India. Oxford, 1925. SMITH, VINCENT A. The Early History of India. Oxford (1st. ed.), 1904; (3rd ed.), 1914; (4th ed.), 1924. SMITH, VINCENT A. Asoka. Oxford ( 1st ed.), 1901; (3rd ed.), 1919. SMITH, VINCENT A. A History of Fine Art in India and Ceylon. Oxford, 1911. SOLOMON, GLADSTONE W. E. The Charm of Indian Art. London, 1926, SRINIVASACHARI, C. S., and ALYANGAR, N. S. RAMASWAMY. A History of India, i. Madras, 1927. STEVENSON, MRS. SINCLAIR. The Heart of Jainism. Oxford, 1915. THOMAS, EDWARD. Jainism, or the Early Faith of Asoka. London, 1877. TIELE, C. P. Outlines of the History of Religion. (3rd ed.) London, 1884. TOD, COLONEL JAMES. Travels in Western India. London, 1839. VAIDYA, C. V. History of Mediaeval Hindu India, iii. Poona, 1926. VIDYABHUSANA, SATIS CHANDRA. History of Indian Logic. Calcutta, 1921. VIDYABHUSANA, SATIS CHANDPA. History of Mediaeval School of Indian Logic. Calcutta, 1909. VIJAYA RAJENDRA SORI. Abhidhanırojendra, ii. Rutlam, 1910. WARREN, HERBERT. Jainism. (2nd ed.) Arrah, 1916. WILBERFORCE-BELL, CAPTAIN H. The History of Kathiawad. London, 1926. WILSON, H. H. His Works, i. London, 1862. WINTERNITZ, M. Geschichte der Indischen Litteratur, ii. Leipzig, 1920. For Personal and Private Use Only Jain Educationa International Page #320 -------------------------------------------------------------------------- ________________ GENERAL BIBLIOGRAPHY vi II. Articles Andrews, F. N. Introduction. The Influences of Indian Art. The India Society, London, 1925. BAKHLE, V. S. Sātavāhanas and the Contemporary Ksatrapas. J.B.B.R.A.S. (New Series ), iii., 1928, pp. 44 ff. BARNETT, L. D. The Early History of Southern India, ch. xxiv. C.H.I., i., 1922, pp. 593 ff. BARUA, BENIMADHAV. The Ajivikas. J.D.L., ii., 1920, pp. 1 ff. BHAGWANLAL INDRAJI, PANDIT. Some Considerations of the History of Bengal. I.A., xiii., 1884, pp. 411. ff. BÜHLER G. Pushpamitra or Pushyamitra? 1.A., ii., 1874, pp. 363 ff. BÜHLER, G. The Digambara Jainas. 1.A.. vii., 1878, pp. 28 ff. BURGESS, J. Papers on Satrusijaya and the Jainas. 1.A., il., 1874, pp. 14 ff., 134 ff. ; xiii., 1884, pp. 191 ff., 276 ff. CHARPENTIER, JARL. The History of the Jainas, ch. vi., C.H.I., i., 1922, pp. 150 ff. CHARPENTIER, JARL. The Date of Mahavira. I.A., xliii., 1914, pp. 118 ff., 125 ff., 167 ff. COLEBROOKE, H. T. Observations on the Sect of Jainas. Miscellaneous Essays ii., Madras, 1872, pp. 191 ff. COLEBROOKE, H.T. On the philosophy of the Hindus. Miscellaneous Essays, i., Madras, 1872, pp. 227 ff. CROOKE, W. Bengal. E.R.E., ii., 1909, pp. 479 ff. DEY, NANDO LAL. Notes on Ancient Anga or the District of Bhagalpur. J.A.S.B. (New Series ), X., 1914, 1918, pp. 317 ff. FLEET, J. F. Nisidhi and Gulda. 1.A., xii., 1883, pp. 99 ff. FLEET, J. F. Bhadrabahu, Candragupta, and Sravana-Belgola. 1.A., xxi., 1892, pp. 156 ff. FLEET, J. F. Dimensions of Indian Cities and Countries. J.R.A.S., 1907, pp. 611 ff. FLEET, J. F. Notices of Books: Archaeological Survey of IndiaAnnual Report for 1905 1906. J.R.A.S., 1910, pp. 240 ff. HERAS, Rev. H. Asoka's Dharma and Religion. Q.J.M.S., xvii., 1926 1927, pp. 255 ff. HERMANN, OLDENBERG. Jacobi's Kalpa-Sutra of Bhadrabahu. Z.D.M.G., xxxiv., 1880, pp. 748 ff. HOERNLE, RUDOLF A. F. Ājivikas. E.R.E., i., 1908, pp. 259 ff. JACOBI, HERMANN.On Mahavira and his Predecessors. 1.A., ix., 1880, pp. 158 ff. JACOBI, HERMANN. "The Dates of the Philosophical Sütras of the Brahmans. J.A.O.S.. xxxi.. 1909-1910, pp. 1 ff. JACOBI, HERMANN. Atomic Theory (Indian). E.R.E., ii., 1909, pp. 199 ff. JACOBI, HERMANN. Ueber die Entstehung der Svetambara and Digambara Sekten. Z.D.M.G., xxxviii., 1884, pp. 1 ff. JAYASWAL, K. P. The Saisunāka and Maury Chronology and the Date of the Buddha's Nirvana, J.B.O.R.S., i., 1915, pp. 67 ff. JAYASWAL, K. P. The Empire of Bindusara. J.B.O.R.S., ii., 1916, pp. 79 ff. JAYASWAL, K. P. Demetrios, Khāravela and the Garga-Sanhita. 1.B.O.R.S., xiv., 1928, pp. 127 ff. JINAVIJAYA, MUNI. Kuvalayamala, J.S.S., iii., pp. 169 ff. KAMTA PRASAD JAIN. The Jaina References in the Buddhist Literature. I. H.Q., ii., 1926, pp. 698 ff. KETKAR, S. V. Jainism. M. E., xiv., Poona, 1925, pp. 319 ff. KLATT, JOHANNES. Extracts from the Historical Records of the Jainas. 1.4., xi., 1882, Pp. 245 ff. LASSEN. Papers on Śatrunjaya and the Jainas. 1. A., ii., 1874, pp. 193 ff., 258 ff. LEUMANN, E. Beziehungen der Jaina-Literatur Zu Andern Literaturkreisen Indiens. Actes du Sixième Congrès, Troisième Partie, Section 2, Aryenne, Leide, 1885, pp. 467 ff. LONG, Rev. J. Notes and Queries suggested by a Visit to Orissa in January 1859.). A. S. B., xxiii., 1859, pp. 185 ff. MACDONALD, GEORGE. The Hellenic Kingdoms of Syria, Bactria, and Parthia, ch. xvii. C.H.I., 1922, pp. 427 ff. Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ viii GENERAL BIBLIOGRAPHY MARSHALL, J. H. The Monuments of Ancient India, ch. xxvi. C. H. I., i., 1922, pp. 612 ff. MEYER, EDUARD. Demetrius. E. B., vii. (11th ed.), 1910, pp. 982 ff. MEYER, EDUARD. Eucratides. E. B., ix. (11th ed.), 1910, pp. 880 ff. MOOKERJI, ASHUTOSH. Historical Research in Bihar and Orissa. J. B. O. R. S., x., 1924, pp. 1 ff. PARGITER, F. E. Ancient Indian Genealogies and Chronology. J. R. A. S., 1910, pp. 1 ff. PATHAK, K. B. The Date of Mahavira's Nirvana as determined in Šaka 1175. I. A., xii., 1883, pp. 21 ff. RAPSON, E. J. RAPSON, E. J. C. H. I., i., RAPSON, E. J. RAPSON, E. J. pp. 37 ff. The Scythian and Parthian Invaders, ch. xxiii. C. H. I., i., 1922, pp. 563 ff. Indian Native States after the Period of the Maurya Empire, ch. xxi. 1922, pp. 514 ff. The Puranas, ch. xiii. C. H. I., i., 1922, pp., 296 ff. A. Peoples and Languages; B. Sources of History, ch. ii, C. H. I., i., 1922, RHYS DAVIDS, T. W. The Early History of the Buddhists, ch. vii. C. H. I., i., 1922, pp. 171 ff. RICE, LEWIS. Bhadrabahu and Śravana Belgola. I. A., iii., 1874, pp. 153 ff. ROTHENSTEIN, WILLIAM. Introduction. Examples of Indian Sculpture in the British Museum, pp. 7 ff. The India Society, London, 1923. SASTRI, BANERJI A. The Ajivikas. J. B. O. R. S., xii., 1926, pp. 53 ff. SASTRI, HARAPRASAD. Causes of the Dismemberment of the Maurya Empire. J. A. S. B., vi., 1910, pp. 259 ff. SHAH, C.J. The A B C of Jainism. J. G., xxiii., 1927, pp. 103 ff., 133 ff., 185 ff., 212 ff SMITH, VINCENT A. New Light on Ancient India. J. R. A. S., 1918, pp. 543 ff. SMITH, VINCENT A. Revised Chronology of the Early or Imperial Gupta Dynasty. I. A., xxxi., 1902, pp. 257 ff. STERLING, A. An Account, Geographical, Statistical and Historical, of Orissa proper, or Cuttack. A.R., xvii., 1825, pp. 163 ff. SUBRAHMANIAN, K. R. The Early Religious History of Kalinga. A.H.R.S., i., 1926, pp. 49 ff. THIBAUT, G. On the Saryaprajnapti. J.A.S.B., xlix., pt. 1, 1880, pp. 107 ff. THOMAS, EDWARD. Jainism. I.A., viii., 1879, pp. 30 ff. THOMAS, F. W. Political and Social Organisation of the Maurya Empire, ch. xix. C.H.I., i., 1922, pp. 474 ff. THOMAS, F. W. Candragupta, the Founder of the Maurya Empire, ch. xviii. C.H.I., i., 1922, pp. 467 ff. TURNOUR, GEORGE. An Examination of the Pali Buddhistical Annals, No. 5. J.A.S.B., vii., 1838, pp. 991 ff. VIJAYADHARMASŪRI. Jainatattvajina. Bhandarkar Commemoration Volume, Poona, 1917, pp. 139 ff. Jain Educationa International WEBER. The Sacred Literature of the Jainas. I.A., xvii., 1888, pp. 279 ff., 339 ff.; xviii., 1839, pp. 181 ff., 369 ff.; xix., 1890, pp. 62 ff.; xx., 1891, pp. 18 ff., 170 ff., 365 ff.; xxi., 1892, pp. 14 ff., 106 ff., 177 ff., 210 ff., 293 ff., 327 ff., 369 ff. WILFORD, CAPTAIN. Of the Kings of Magadha : their Chronology. A.R., ix., 1819, pp. 82 ff. WILSON, H. H. An Essay on the Hindu History of Cashmir. A.R., xv., 1825, pp. 1 ff. For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ સૂચિ છે " : : : : : : : : : : : : : : : : : : : : : : કર २२६ અકબર ... ... • • • ૧૩૦ અનંતસુખ ... અક્રિયાવાદ ... ૫૪ અપભ્રંશ (પ્રાકૃત) ૧૬૭ અગેણિય (અશ્માણીય-અગ્રણીય) ૧૯૭ અપરાજ ... ... ૧૫૮ અગ્નિમિત્ર ... ૧૫૦ અપરિગ્રહ .. •• ... ૭, ૪૨ અગ્રમ ૧૨૪ અપ્સરાઓ ... •. ૨૨૫ અચૌર્ય ... ૭ અબુલફઝલ ... • ૧૩૦ અજાતશત્રુ ૨૮, ૩૧, ૩૨, ૬૧, ૨, ૮૨, અભયકુમાર ૪૫, ૧૧રટિ ૯૧, ૯૬, ૯૭, ૧૦૮, ૧૦૯, ૧૧૧-૧૧૫, અભયદેવસૂરિ •.. ૮૬, ૯૭ ૨૦૮ અભી ... [૮૮ અજીત ... ૨ ટેિ અભિધાનચિંતામણી અજીવ .. ... ૩૪, ૩૭, ૩૮ અભિધાનરત્નમાલા અજ્ઞાનવાદ ૫૪ અભિનંદન ... અયવાદ ૫૩ અભિષેક ... અઝીઝ ૧૭૭ અમદાવાદ ••• અટ્ટ કુલ ... ૮૨ અમલકીપા ... २०८ અણુત્તરવહાઈવદસાઓ (અનુ-તરી અમરાવતી ... પપાતિકદશા ) ૧૯૮ અમરાજ અજજા ... ૨૩ અમૂર્ત ... ૩૪ અતિથિસંવિભાગવૃત્ત ૧૩૨ અયોધ્યા ... ૧૦૪ અધર્મ ૩૭ અરબી સમુદ્ર ... ૧૫૩ અધિશ્વર ૧ અરિઆન ... ૧૨૫ અનશન ૧૨૬, ૧૨૮ અરિષ્ટનેમિ ... . ૮, ૧૦૩ અનાદિ ... ૩૪, ૨૨૬ અરૂપી ... • ૩૪ અનિત્યવાદ ... પર અધેફાલક ... અનિરૂદ્ધ ... ૧૧૬, ૧૧૭ અર્ધમાગધી ... ... ૧૪૭, ૨૧૨, ૨૧૮ અનુગ ... ... ૨૦૩ અબુંદ-જિન ... ... ... ૧૫૮ અનુગારસૂત્ર ૧૯૯, ૨૧૧ અહેતુ (હું) ૮૮, ૧૩૪, ૧૪૫, ૧૪૭, અનેકાન્તવાદ... ... ૫૦, ૫૧ ૧૫૨, ૧૬૩, ૧૬૫-૧૬૮, ૧૭૮, ૧૮૦, અંતગડદરાઓ ૮૯, ૯૧, ૧૦૩, ૧૦૪ ૨૦૩, ૨ ૦૯ અનંતગુફા (ગુંફા). ૧૪૭, ૧૪૧ અહંતા .. ૨૨૭, ૨૭૦ અનંતજ્ઞાન ... ૩૮ અહંતપદ ... .. . ૬૯ અનંતદર્શન ... ૩૮ અહંદુબલી .. ૧૬ ૫ અનંતવર્મન્ ... ૬૪ અલખ ... ૮૯, ૧૦૪ અનંતવીર્ય ... ૩૮ એલેકઝાંડર ૪, ૭૦, ૧૧૮, ૧૧૯, ૧૭૫ ૧૬ ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અલબેરૂની .. ૩૨, ૮૬, ૧૫૫, ૧૮૬ આનંદપુર ... ... ૧૯૪ ટે અવક્તવ્ય .. ... ... પ૩ આબુ ... ••• • ૨૨૦ અવદાનશતક આમ્નાય ... ૧૩૪ અવંતી ર૭, ૮૬, ૮૮, ૮૯, ૯૨-૯પ, આમહિની ... - ૨૨૮, ૨૨૯ ૧ ૭, ૧૦૯, ૧૧૦, ૧૭૦ આયાગ ... ... પર અવંધ્ય (અવંઝ) ... ... ૧૯૭ આયાગપટ ... ... ૨૨૭-૨૨૯, ૨૩૨ અશેક (ચંદ્ર) ૫, ૨૯, ૬૨-૬૪, ૧૦૫, આયાદસાઓ (આચારદશા:) ) ,,,, ૧૦૮, ૧૧૩, ૧૨૩-૧૨૫, ૧૨૮-૧૩૨, અથવા દસાસુયખબ્ધ , ૧૯૯, ૨૦૯; ૧૩૪, ૧૩૮-૧૪૧, ૧૪૭, ૧૫૩, ૧૫૯- (દશાશ્રખબ્ધ) ૧૬૧, ૧૮૨, ૧૮૪, ૨૧૨; બ્રાહ્મી ૬ જટિ; આયંગર ... ... ... ૧૫૬ ટ વાડી ૧૧૩: શિલાલેખે ૬૪, ૧૫૧ આર્કિમિનિયન ... ... ૨૨૮ અશ્વઘોષ ... કટિ આર્યખપુટ ... .. ... ૧૭ર અશ્વમિત્ર ૫૫ આર્યપ્રજા ... અશ્વમેધ ૧૬ ૦ આર્ય મહાગિરિ ૬૬ ટ, ૧૩૫, ૨૧૫ ટિ અશ્વસેન ... ૧૩, ૬, ૭ીટ આર્ય સુહસ્તિન •. ... ૧૩પ અષ્ટમૂર્તિ . ૨૧૮ આર્યસંઘ ... .. ... ૧૪૧ અસ્તિનાસ્તિકવાદ ... ... ૧૯૭ આર્ય સંસ્કૃતિ ૧૪ અસ્તેય .. ... ૭, ૪૨ આર્યા (ઇદ) ર૦૧, ૨૦૯ અહિચ્છત્ર (છત્રાવતી)... ... ૭૮, ૧૯૨ આર્યો ... ૧૪, ૧૬, ૧૫9, ૧૯૦ અહિંસા ... ... ૧, ૭, ૪૧, ૪૪ આવશ્યક ... ... ... ૨૧૧ આઈન-ઈ-અકબરી ... ... ૧૦૦ આવશ્યકસૂત્ર ૪૯, ૫૦, ૮૯, ૨૧૧ આઉધ ... ... ... ઉટિ આવશ્યકટીકા •.. . ૧૧૫ આકાશ ... ૩૭ આશ્રવ ... ૩૭, ૩૮ આગમ * ... ... ૯, ૨૧પ આર્ય .. ર૧૨ આચારસાઓ .... ૧૯૯, ૨૦૯, ૨૧૦ આષાઢ ... ૫૫ આચારશાસ્ત્ર ... ... ... ૪ર આંધ્ર ૧૩૫, ૧પ૩, ૧૬૪; રજા ૧૫૫; વંશ આચારાંગ .... ૧૦, ૮૩, ૨૦૨, ૨૦૩, ૨૧૩ ૧૫ર; શિલાલેખે ૧૮૨ આચાર્ય .... .... .... ૨૧૮ ઈવાકુ વંશ ... ... ... ૭૬ આજીવક ૫૭, ૫૮, ૬૦, ૬રટિ, ૬ ૩, ૬૪, ઇડર ... ... ... ૮૬ ૧૩૨–૧૩૬, ૨૦૬, સંઘ ૫૬ ઇન્ડો-ગ્રીક ... ... ૩૧, ૧પ૬, ૧૬૮ આમપ્રવાદ ... . ... ... ૧૯૭ ઈન્ડો-સોઈથિક (સમય) ... ૪, ૨૨૫ આતુરપ્રત્યાખાન .... ... ૧૯૮ ઇન્ડો-સિથિયન ૧૭૫, ૧૭૬, ૧૮૩ અભિવાદ ... .... .... પર ઈરાને ... ૨૨૮, ૨૩૧ અતુમાં ... ૨૦, ૩૪, ૩૫, ૪૨, ૪૩ ઇરાનીએ ... ... ... ૧૪ આદિનાથ ... ૧૪૨, ૧૮૮ ઈલા (ઇરા) ... છે. ઉપર આર્દક ... ... પદ દલિયટ (ચાર્જ) ૧૧, ૧, ૭૩, ૭૫ આનર્ત ... ... ૮૭ટિ લેરા ... ... ... ૧૪રટિ આનંદ ... ૯ ટિ, ૧૦૧, ૧૦૩ ઈશ્વર ... ... ૩૩-૩૫, ૪૨, ૪૩ Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ પર ૧૨૯ ૨૩૧ ઉટિ એમાલિ ... ઈસમોસ (યમુના) .. .. ૧૫૦ ઉષ્કર (હુક્કપુર) ... ૧૮૦ ઈદેવ (શક્ર) .. .. ૨૧, ૨૨૫ ૨૩. રરપ એકમેવ-અદ્વિતીયમ્ ... ઈદ્રભૂતિ ... એકવાદ પર ... ... ... ૨૧, ૧૬૫ એડગન ... ઉનાગરી શાખા ૧૮૨ ૧૭૦, ૧૭૪ ઉગ્રસેન ૮ એન્ટીઓએસ સેટર ઉ ... ... ૮૨, ૯૫, ૧૦૩ ૨૨૭ એસિરિયન ... ઉજજૈન (ઉજજયિતિ–ઉજૈણિ ઉજજૈન) એસિરિયા ૬૬, ૯૩, ૧૨, ૧૩૪, ૧૭૦, ૧૭૧, ૨૩૦ ઉપર ૨૧છે. એલા ઉપર ઉત્તરદાસક ... ... ••• 1:59 ઉત્તરા ... ... ... ૬૬. એવાકુ ... ૮૨ ઓકસફર્ડ હીસ્ટરી ઑફ ઈન્ડીઆ ૩૧ ઉત્તરાધ્યયનસૂત્ર ૬, ૧૦, ૧૧, ૨૪, ૪૫૬, ૪૮, છ૮, ૮૪, ૮૬, ૮૬ટિ, ૮૮, ૯૭, ૧૦૬, ઘનિર્યુકિત ઓઝા (પંડિત) ૧૧૦, ૧૧૧, ૧૯૯, ૨૧૦. ૨૧ ૩ .. ઓટિશ ૧૪૫ ઉત્તરાપથ ... ... ૧૫૮, ૧૪૯ એમ . ૧ટિ ઉપાદ ... ... . 1 ... ૨૨૨ ઉત્સર્પિણી ... ... ... કટિ ઉદક ઓરીસા ૧૨૦, ૧૩૮, ૧૩૮–૧૪, ૧૪૩, ... ... ... ( ટે ઉદયગિરિ ૬૩ટિ, ૭૦, ૧૦૬, ૧૩૯, ૧૪૦, ૧૪૫–૧૪૭, ૧૫૪, ૧૫૫, ૧૫૮, ૧૬ ૩, ૧૪૩, ૧૪૭, ૧૬૩, ૨૨૩; ગુફાનો શિલાલેખ ૧૬૯, ૨૨૨, ૨૨૪-૨૨૬, ૨૩૨ એલ્ડનબર્ગ... . ૧૮૫૭ ... ૧છટિ ઉદયન ૮૬-૮૯, ૯૨-૯૪, ૧૦૭ 9 આવવાઈ (પપાતિક) ...૧૧૫, ૧૯૮ ઉદાયિન ૩૨, ૯૧, ૧૦૯, ૧૧૦, ૧૧૩, એસવાલ ... ... ... છટ ૧૧પ-૧૧૮ (ઉદાયિભદ-ઉદાયિ) અગ (સાહિત્ય) ૫૬, ૯૨, ૯, ૧૦૩. ઉદાહરણ ... ... ... ૨૧૧ ૧૩૯, ૧૬19, ૨૦૦, ૨૦૨-૨૦૧૭ ઉદ્યાકેશર ... ... ૧૪૧, ૧૪ર અંગે ... ૯, ૩૬, પટિ, ૧૯૯, ૨૦૨, ઉદ્યાતનસૂરી ... ૧૮૮, ૧૯૦, ૧૯૧, ૧૯૩ ૨૦૪, ૨૦૭, ૨૦૯, ૨૧ ૩ ઉપદેશમાળા .. ૨૧૪ અંગદેશ ૨૫, ૨૬ટિ, ૯૦, ૯૩, ૯૫, ૧૦, ઉપનિષદ ... ૧૭, ૫૧ ૧૩૬, ૧૫૮ ઉપયોગ ... ... ૪૪, ૧૬ ૬ અંગસપ્તક .. ઉપસર્ગ કેવલી ગત કથાઓ ... ૧૬ ૬ અંગારવતી ... ... ... ૯૪ ઉપાશ્રય ... ... ર૦૦ ટિ અંગુત્તરનિકાય ... ૭૮, ૧૩૨ ઉપાંગ ૧૩૯, ૨૦૯, ૧૧ર રિ, ૧૯૮, ૨૦૮ અંચળ (ગ ) ... ટિ ઉમાસ્વાતિ ... ... ૪૩, ૨૧૫, ૨૧૬ આંધ ... ૧૩૫, ૧૫૪; દરબાર ૧૪૫૩ રોજ ઉવસગ્ગહર રાત્ર ... ... ૨ ૧૪ ૧૫૩, ૧૫૫, ૧૬૪, રાજય ૧૫૩, ૧૫૪; ઉવાય (ઉત્પાદ) .. 19 વંશ ૧૪૫, ૧૫૩, ૧૫૪: શિલાલેખ ૧૮૨ ઉવાસગદસાઓ ૯૧, ૯૬, ૯૮ ટિ, ૧૦૦ ટિ, આંધ્રો ૧૫૯, ૧૮ ટિ ૧૦૧, ૧૧રટિ, ૧૯૮, ર૦૬ Al ૧૭૬, ૨૨ ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૮૬ કાન્તાપ્રસાદ જૈન ૧૩૨ ટિ કોમલ ... ... ... ૫૪ કાર્ય નિદિ .. ૧૬ ૫ કનિક ... ... ... ૪, ૧૭૬, કાર્તિક ... ... ૯૬ ટિ ૧૭૯-૧૮૦, ૨૨૮ કાર્મિક ... ... ૩૮-૪૦ ક૫વસિઆઓ ( કપાવતંસિકાઃ ) ૧૯૮ કાલ ... ૩૪, ૧૧૩ કનિંગહામ ૨૮, ૮૨, ૮૬, ૧૦૫ ટિ, ૧૪૮ ટિ, કાલકાચાર્ય-કથાનક ૧૭૧ટિ, ૧૭૪ ૧૭૬, ૧૭૯ ટિ, ૧૮૧, ૧૮૨ ૧૯૧ ટિ, કાલસૌકરીક ... ૪૫ ૧૯૨, ૨૩૨ કાલાસિયપુત્ત .. ૧૦ કપિલ ••• . ૪૯ કાલિકાચાયે ... ૧૭૦, ૧૭૧ટિ, ૧૭૩ કમળ ૨૨૯, ૨૩૦ કાલીદાસ ... ••• ... ૧૫૦ કમપવાય (કર્મપ્રવાદ) ... ૧૯૭ કાશ્મિર ... . ૧૨૫ કર્મશતક ૨૦૬ કાશ્યપ ગોત્ર ... •. •. ૬, ૨૦ ... દુટિ કાશ્યપ ક્ષત્રિય ... ૧૫૪ કર્ટિસ ૧૧૮, ૧૧૯ કાસી કેલ ... ૮૨, ૧૦૩, ૧૦૪ ... ... ૩૪, ૩૩, ૪૪, ૪૬ કપલ્ય ... ... ... ૭૮, ૭૯ કર્ન (પ્રોફેસર) ૩૦ ટિ, ૬૪ટિ, ૧પટિ કિન્નરે ... કભિ ભંતે .. . ૪૯ કિરાત ૧૨રટિ ક૯૫ ... ૨૦૯ કિરિયાવિસાલ (ક્રિયાવિશાલ) ૧૯૭ કલ્પક ... ... ૧૨૧, ૧૨૨ કિટ ૧૪૮ટિ કલ્પસૂત્ર ૪, ૬, ૧૦, ૨૧, ૨૯, ૫૯, ૮૧ટિ, કલેટ ૮૩, ૮૪, ૯૧, ૯૬, ૯૯, ૧૦૩, ૧૩૨, કિટ •. .. ... ૧૪૪ ૧૪૩, ૨૦૯, ૨૧૦, ૨૧૪ કુટેક કલ્યાણ મંદિરતેત્ર ... ... ૨૧૭ કુનાલ ૧૨૮, ૧૩૩ કલિંગ ૩૦, ૧૧, ૧૨૦, ૧૨૧, ૧૨૫, કુબેરા ... ૨૩૦ ૧૩૫, ૧૩૭–૧૩૯, ૧૪૩–૧૪૫, ૧૪૭, કુમારગુપ્ત ૧૭૮, ૧૮૫, ૧૮૭, ૧૯૩ ૧૪૮, ૧૫૨, ૧૫૩, ૧૫૫, ૧૫૮, ૧પ૯, , બીજે ૧૯૩ ૧૬ ૨, ૧૬૩, ૧૬૭, ૧૬૮, ૧૭૦, ૧૭૪; કુમારી ટેકરી કુમારી ટેકરી ... ૧૬૪–૧૬૬ જીન ૧૫૮, ૧૬૨, ૧૬૮; વશ ૧પ૨; કુમાર પર્વત ... ... ૧૪૨ સમ્રાટ ૧૬૪, ૧૬ ૮ કુમારપાળ ... ... કષાયે કુમારપુર ... ૧૭ર કકર (જાતી) કુમારભટ્ટિ કહાઉમ ... કુમાર-ભાસ્કરવર્મન ૧૯૩ ટિ કંબેજ ... ... ૧૦પટિ કુમારમિત્રા ... ૧૮૧ કંકાલી–ટીલા ૧૭૬, ૧૭૭, ૧૯, ૧૮૩, કુમારસ્વામી ૨૨૨, ૨૨૩ ટિ ૨૨૦, ૨૨૬, ૨૨૭ ૧૮૨, ૨૦૦ કાઉસગ્ગ ... ... ... ૨૧૧. કુલક ... ... ૨૧૭ કાફીરીસ્તાન... .. ૧૭૫ કુલચંદ્ર .. ૧૪૧ કામક ૧૨૩ટિ કુશસ્થળ •. ૭૬-૭૮ ૧૭૧ટિ ૧૮૧ Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૧૭૧ ૧૨૬ 1ST કરિનારા ... ૯૯, ૧૦૨ ટિ, ૧૦૭ ૧૬૬- ૧૭૦, ૧૭૪, ૧૭૫, ૧૮૩, ૨૨૪ કુવલયમાલા ૧૮૮-૧૯૧ ખંડગિરિ ૭૦, ૧૩-૧૪૧, ૧૪૩, ૧૪૬, કુષાણકાળ ... ... ... ૧૮૪ ૧૪૭, ૨૨૦, ૨૨૩ કુષાણે ... ... ૧૭૯ ખિબીર ઋષિ (સરોવર) ૧૫ર કુષાણ રાજાઓ ૧૭૧, ૧૭૮, ૧૮૦ ખ્રિસ્તી ધર્મ ... ૧૯ કુષાણ શિલાલેખો ૧૭૯, ૧૮૦ ખ્રિસ્તી યુગ ... કુષાણુ સામ્રાજય ૧૭૬, ૧૮૪ ગઇ ... કુંડગ્રામ ૨૩, ૯૫, ૯૮, ૧૦૦ ગણ ( શાખા). ૧૮૨ કુડપુર ... ૮૧ટિ, ૮૩, ૯૮, ૧૦૧ ગણ (શિષ્ય) ... કુન્ત ... ... ... ૧૭ ગણધર ૯, ૨૧, ૩૬, ૯૧, ૨૦૨, ૨૧૧ રટિ ગણરાજાઓ ... .. ... ૮૨, ૧૦૩ કુંદકુંદાચાર્ય ... ... ૪૨, ૪૪, ૧૩૨ ગણિવિજજા (ગણિતવિદ્યા) ... ૧૯૮ કડેસીરી ... .. ... ૧૪૫ ગણેશગુફા ... ૧૪૩, ૧૪૪, ૨૨૩ ફણીક ૧૯, ૮૨, ૧૦૩, ૧૦૭, ૧૦૯, ૧૧૫, ગયા ... ૬૨, ૧૦૫, ૨૩૧ ૨૯ ગસ્ટ ૨૨૫, ૨૩૧ કેવલજ્ઞાન ... ... ૨૫, ૫૮, ૯૦ ગદેભાલ ... ... 9 કેવલજ્ઞાની .. ... ... ૫૮ ગર્દભિલ્લ ... ... ર૭, ૧૭૦, ૧૭ર કેવલીપણું ... ... ... ૬૧ ગંગ ... ... ... ૫૫ કેવલી ૧, ૨૨, ૨૫, ૨૬, ૪૩, ગંગાપ્રદેશ ... ... ... ૧૩, ૧૪ કેવાળા .. ર૩૨ ગંગુલી (મનમોહન) ૧૪૭, ૧૪૧, ૧૪૪, કસિ ૮૮ટિ, ૨૦૮ ૧૪૭ ટિ, ૧૪૯ ટિ કૅપિશી ૪૮ટ, ૧૯૫ટિ ગધ (ગાંધ) ... ... ૭૦, ૨૨૫ કેબ્રિક ... ૧૦ ગધાર ૧૦૫ ટિ, ૧૧૯, ૧૭૫, ૨૨૬; કાળ કેલરીજ ... ... ૫૫ ૨૨૪; મથુરા-શાખા ૨૨૬ કોલ્લોગ ૧૦૦, ૧૦૧ ગાર્ગીસંહિતા ... ... ... ૧૫૦ કાવેલ અને થોમસ .. ૧૬ ટિ ગિરનાર (રેવન્તગિરિ) ૧૭રટિ, ૨૧૯, ૨૨૦, કેસલદેવી ૧૦૪, ૧૧૧ ૨૩૨ કલરાજ ... ... ... ૧૧૧ ગિરિત્રજ ... ... ૧૦૫, ૧૦૬ કૉક ... ... ••• “ ૮ ગીગર ગીગર ... ... ... ૧૧૫ કૌટિલ્ય ... ૧૩૩, ૨૨ શ્રીક કૌરવ .. ... ૧૭૧, ૧૫, ૨૨૭, ૨૩૧ ૧૩, ૮૨, કૌશામ્બિ ૮૯, ૯૦, ૯૧ટિ, ૯૩, ૧૦૭, ૧૦૯ ગ્રીક ઈતિહાસ ... ... ૧૫૧ કોડ ગોત્ર ... ... ... ૨૩ શ્રીક ગ્રંથ ... .. .. ૧૩ર કૃષ્ણ ... ... ૮, ૬૪, ૧૫૩ ગ્રીક રાજા ... ૯૯, ૧૩૮, ૧૪૯, ૧૫૦ ખરતરગચ્છ ... ... છટિ, ૭૫, ૧૭૨ ગ્રીક સાહિત્ય ... ૧૨૪, ૧૨૭ ખારવેલ ૧૯, ૩૦, ૩૧, ૬૩, ૬૪, ૧૦૫, શ્રીસ ... ••• ... ૮૫ ૧૧૯, ૧૦, ૧૨૧, ૧૩૫, ૧૩૭–૧૩૯, ગુપ્ત ૧૮૪, ૧૮૬-૧૮૮ ૧૪૫–૧૪૭, ૧૪૯–૧૫૮, ૧૬ ૧-૧૬૪, ગુપ્તકાળ ૧૮૫, ૧૮૬ Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તવંશ ૧૮૯, ૧૯૧, ૧૯૨, ગુપ્તશિલાલેખ ગુપ્તસમયે ગુપ્ત સંવત ગુપ્ત સામ્રાજ્ય ગુફા ગુફામંદિર (ગૃહેા ) ગુજરાત ગેરિનેટ ગોચરી ગતિપુત્ર ગાદાવરી ગાત્ર ... ગાંદવાના ગૌતમ (મુદ્ધ ) જીએ ખુદ્દ ગ્રહકુળ ગૃહમિત્રપાલિત ગૃહવમાં ૯૫ ગારથિગર ૬૩, ૧૩૮, ૧૫૧, ૧૫૬, ૧૬૨ ગોસાલ ( મંખલીપુત્ત ) છ, પ-૬૧, ટિ, ૬૩, ૬૮, ૨૦૧ ગૃહસ્થજીવન ... ઘટોત્કચ ઘુસીત ( તા ) ચક્ર ચક્રવર્તી ( મનમેાહન ) ચક્રવર્તી રાજા (૬) ૧૯૪ ચંદ્રગુપ્ત ૧૮૦ ૧૮, ૧૨૫, ૧૮૬ ૧૮૬, ૧૮૬ ચિણન ચણેશ્વરી ચતુર્મુખ ચતુર્વર્ણસંધ ચતુર્વિધસંધ ... ચન્દ (રામપ્રસાદ ) ચંદના ( ચંદનબાળા ) ચંદ્રપતિ ( ચંદ્રપ્રજ્ઞપ્તિ ) Jain Educationa International ૧૯, ૨૭, ૨૯, ૩૦, ૩૨, ૬૫, ૬૭, ૧૧૯, ૧૨૨-૧૩૦, ૧૩૩, ૧૪૭, ૧૬૫, ૧૬૭: વિક્રમાદિત્ય ૨૧૬, ૨૧૭; ૧લે ૧૮૬; બીજો ૧૮૬, ૧૮૭ ૧૯૫ ચંદ્રપ્રભુ ( પ્રભુ ) રિટ, ૨૬ ટ, ૧૦૪ ૧૮૯, ૧૯૦ ૧૨૨-૧૨૫, ૧૨૭–૧૨૯ ૬, ૧૦, ૧૩ ૧૦, ૧૯૬, ૨૨૦ ૩૪ ૪૧, ૪૯ ૧૬૫ ७८ २२० ૪૧ ૧૯૦ ચીન ૭૩ ૧૮૬ ચીનાઈ તુર્કસ્તાન ૧૫૬ ૧૭૬ 9/ ૧૦૫, ૧૬૪ટિ ચુલણી ચેટક ( ચેડગ ) ૨૨૨, ૨૨૩ ૬૧, ૬૨, ૮૩, ૮૪, ૮૫, ૧૦૬ ૮૯-૯૧, ૯૩, ૯૫-૯૬, ૧૩, ૧૧૧, ૧૧૫, ૨૯ ચંડ ૧રિટ, ૧૩ ચંદપ્રદ્યોત ( પ્રદ્યોત ) ૮ટિ, ૮૮, ૮૯, ૯૨-૯૪, ચેદિ ૧૩ટિ, ૧૭૫; કુળ ૧૩૯; રાજા, ૧૯૯; વંશ ૧૫૨ ૧૭, ૧૯ ચેલણા ૬૨, ૮૧, ૯૪, ૯૫, ૧૦૪, ૧૧૧, ૧૧૩ ૧૩૯-૧૪૭, ૨૨૫ ચંદ્રભાગા ૧૪, ૨૩૨ ચંદ્રરેખા ૨૭૨ ચંદ્રિકાપુરી ( ચંદ્રપુરી) ... ૧૧, ૨૧૯ ચંદાવિજઝય ( ચંદ્વેષ્ટક ) ૪૭ ચંપકશ્રેષ્ઠિકથા ૧૭૮ ચંપા ૧૫૪ ૧૫૪ પિટ, ૧૪ ૧૯૮ ૯૧ ૨૫, ૮૨, ૯૧, ૧૦૬, ૧૧૩, ૧૧૫, ૨૦૮; નગરી ૮૯, ૯૦ ટિ ૧૪૧ ૧૮૫ ૧૯૨ ચાલ ચાણક્ય ચાતુર્યામ ( ચાતુર્યામ ) ... ચાતુર્માસ ચાર્વાક ચારિત્ર ચાલુક્ય ચિત્ત ચિતડ ચિનાબ ૧૨૨ ૧૨૨ ૧૭૬ ચૈત્ય ૧૮૧ ચૈત્યો ૪૩ ચૌદપૂર્વ ૧૨૦, ૧૪હિટ ચાંડાળ ૯૦ છસુએ ૧૯૮, ૨૦૮ વિલ્લાકાર ७८ For Personal and Private Use Only ૯૧, ૯૬, ૧૦૧ ૧૬૮, ૨૨૩ ૨૬ ૧૯, ૪૭ ૫૫ ૧૩૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ ... ૧૯૯, ૨ ૦૯, ૨૧૦ છેદત્ર (સત્રો) જગપ્રભુ ... જનસેન ૧૪૪ જનકપુર જનપદ ... ... ... ૯૩ ટે ૬ર ટિ જમાલ ... 9, ૨૩, ૫૫, ૨૬, ૨૦૫ ... ... ... ૧૦૬ જયન્તી ... જયવિયે ... ત્યુ (ચાહુદી) જ્યેષ્ઠા જલમંદિર ... ૨૨૦ જલંધર ૧પ૯, ૧૬૦ જસનંદિ ૧૪૨ જાતકે ... ••• ૭૮ જાપાન જાબાલીપુર ... જાયસ્વાલ ૩૦, ૩૧, ૩ર, ૧૪૯, ૧૫૦, ૧૫૬, ૧૬૨, ૧૬ ૩, ૧૬ ૬ જાવડ ... ... ... ૧૭રટિ જિતશત્રુ ... ... ૯૬, ૯૭ જિતેન્દ્રિય ... જિન ૧૯, ૨૦, ૨૪, ૪૦, ૪૧, ૪૩, ૫૯, ૧૦૬, ૧૧૦, ૨૨૫, ૨૨૭, ૨૨૮, ૨૩૦; ૨૧, ૨૨, ૨૬, ૩૩, ૪૪, ૪૫, ૪૯-૫૧, ૫૪, ૫૫, ૫૯, ૭ર, ઉ૪, ૭૭, ૮૨, ૮૫, ૯૦, ૯૨, ૯૬, ૧૦ર-૧૦૪, ૧૦૬, ૧૦૮, ૧૧ર-૧૧૫, ૧૧૭–૧૧૯, ૧૨૧-૧૨૩, ૧૨૬, ૧૨૮-૧૩૦, ૧૩૨, ૧૩૯૧૪૧, ૧પર, ૧૫૭, ૧૬ ૦, ૧૬૧, ૧૬ ૫, ૧૬૮, ૧૦, ૧૯૩, ૧૯૬, ૧૯૯, ૨૦૧, ૨૦૬, ૨૦૧૭, ૨૧૨-૨૦૧૭, ૨૧૯, ૨૨૦, ૨૨૫–૨૨૭; અવશેષ ૨૨૪; આગમ ૨૦૪; ઈતિહાસ ૪, ૬ ૫, ૬૯, ૯૦, ૯૮, ૧૦૪-૧૦૬, ૧૨૪, ૧૨૮, ૧૩૪, ૧૩૫, | ૧૩૮, ૧૬ ૫, ૧૬૭, ૧૬૮, ૧૭૦, ૧૭૪, ૧૮૩, ૧૪૮, ૧૯૪, ૧૯૬, ૨૦૪, ર૦૫, ૨૦૮, ૨૧૮; કથાનક ૯૦, ૧૦૯, ૧૨૬; કળા ૨૨૦; કેમ ૬ પ; ચૂંથો ૩૨, પ૯, ૯૧, ૧૬, ૧૦૯, ૧૧૨, ૧૧૫, ૧૨૨, ૧૨૪, ૧૨૬, ૧૩૩, ૧૩૪, ૧૬૭, ૨૧૨; ગુફા ૧૪૦, ૨૧૯; ગુરૂએ ૧૨૮; જીવન ૪૨; તત્વજ્ઞાન ૫૦; દર્શન ૨, ૩૪, ૫૦; દંતકથા ૩૨, ૫૮, ૯૦ ૧૧૩, ૧૧૬, ૧૧૭, ૧૨૧, ૧૨૨, ૧૨, ૧૨૫, ૧૨૭, ૧૨૯, ૧૫૪, ૧૬૩, ૧૭-૧૭૫, ૧૮૨, ૨૦૧, ૨૦૪, ૨૧૧, ૨૧૬, ૨૨૦; દિક્ષા ૯૦; દૃષ્ટિ ૩૭, ૪૧; ધર્મ ૧-૪, ૭-૧૨, ૧–૨૧, ૨૩, ૨૬, ૨૯, ૩૦, ૩ર, ૩૩, ૩૫, ૩૦, ૪૦-૪૨, ૪૪, ૪૫, ૪-૪૯, પ૩, પ, ૬૦, ૬૧, ૫, ૬૮, ૭૨-૭૪, ૭૬, ૭૦, ૮૪, ૮૫, ૮૪–૯૦, ૯૪, ૯૫, ૭, ૧૦૫, ૧૦૬, ૧૧૦, ૧૧૫, ૧૧૬, ૧૧૯-૧૨૧, ૧૨૫-૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૩-૧૩૫, ૧૩૭, ૧૩૯, ૧૪૩, ૧૪૬, ૧૭, ૧૫ર, ૧૫૭–૧૫૯, ૧૬-૧૬૪, ૧૭૦, ૧૭૨, ૧૮૦, ૧૮૩, ૧૮ ૫, ૧૯૯, ૨૧૯, ૨૨૨; ન્યાય ૫૦; પદ્ધતિ ૧૪૭, ૧૫ર; પ્રતિઓ ૧૯૬: પ્રતિમાઓ ૩૧, ૩૨, ૮૭, ૧૪૬; પ્રસાદ ૧૧૬; મંદિરે ૯૧, ૧૦૧, ૧૩૪, ૧૪૫, ૨૨૫; મૂર્તિ ૧૫૮; યોગ ૪૧; રાજર્ષિ ૧૨૬; લેખકે જિનકલ્પ ... જિનકલ્પિકા ... જિનચંદ જિનદત્ત ... જિનપદ ... જિનપ્રભસૂરી જિનમુદ્રા ... જિનવિજય ... જીનસેન જીવ ... જીવાભિગમ ... જૈન (જૈન) ... ૬૮ટિ ... રપટિ ૬ ૫, ૬૭, ૭૦ ... છકટિ ૧, ૫૮, ૫૯ ... ... ૧૩૪ટિ ... ... ૨૨૬ ૧૫૮, ૧૬૫, ૧૪૮, ૧૯૧ ૩૪, ૩૭, ૩૮, ૪૪, ૪૦ ... ... ૧૯૮ ૧, ૨, ૩, ૬, ૮-૧૦, Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ (<) ૧૦૬; વંશ ૧૪૫૬ ત્તિ કક શાસન ૨૩ તરંગલાલા શાસ્ત્રા ૫, ૧૦, ૨૪, ૩૯, ૫૪, ૮૦, ૮૧, તરંગવતી ૮૪; શિલ્પકળા ૨૨૦, ૨૨૩, ૨૨૪, ૨૨૭, તાપસ ૨૨૯: શિલાલેખા ૧૨૬, ૧૨૭, ૧૦૫, તામિલ ૧૭૬, ૧૯૫; શ્રમો ૧૬૮; સમાજ ૫૫, તારનાથ ૧૮૨, ૧૯૩૭ સંધ ૧ ૧૩, ૧૩, તાલપુર ૧૭૫, ૨૨૫ સ્તુપ ૨૨૮ જ્યોતિષશાસ્ત્ર જ્યાતિષ્ઠા જંબુ બુઢિપ જંબુદ્રીપસમાસ જંબુદ્રીપપ્રતિમ જૈમિકા જ્ઞાતિ જ્ઞાતિવૃધ્ધા નાસિ પુત્ર જ્ઞાનૂ ક્ષત્રિય 1-1 ઝાલાવાડ રાની ટીલે ટોલેમી ડિમેટ્રિયસ Jain Educationa International ૬૭, ૯૧, ૯૬, ૨૦૩ ૧૩૪ ૨૫ ૫૨, ૧૭૫, ૨૨૪ ૐ (નન્દોલાલ ) ટૂંક ( પક્ષી ) ... ઢુંઢીઆ—જી સ્થાનકવાસી નક્કિરાલા ત′′કર જાતક તત્વાર્થાધિગમસૂત્ર તત્ત્વા તનસલિયા ( નાસલી ) તપ તપગચ્છ ૨૮, ૨૧૫ ... ૧૯૮, *** ૨૧૮ ૨૨૫ ૧૫. ૨૨ ક્ ૨૨ ૧૩૭ કિં ૩૧, ૧૪-૧૫૧, ૧૫૬, ૧૬૮, २० ૧૦-૧૨ વીસત્ત ૬ ત્રિકાળવિત ૨૦ ત્રિકોપ ૩૮ટિ, ૪૧ ત્રિપદી હું ત્રિપિટક ૭પ ત્રિના ૧૭૪ ત્રિશલા ૭૮, ૮૬, ૯૯, ૧૦રિટ ૨૦૪ ... ૧૨૪, ૧૭૯ તિરભુક્તિ તિરટા જુએ પુષ્પ તીર્થ ૧૦, ૧૭૨; તીર્થયાત્રા ૨૭૧ તીથીઁએ ૧૫૯ તીર્થંકર ૧-૪, ૭-૧૦, ૧૨, ૧૩, ૨૧-૨૩, ટિ, ૪૩, પ, ૬, ૭, ૮, ૯, ૯૫, ૯૭, ૧૦૨-૧૪, ૧૬, ૧૩૮, ૧૪, ૧૪૨, ૧૪૪, ૧૫૮, ૧૫૯, ૧૬૫, ૧૮, ૧૮૭, ૨૦૨, ૨૧૩, ૨૧૪, ૨૧૭, ૨૧૯, ૨૨૨, ૨૨૫, ૨૬, ૨૩૦ ૧૫, ૧૬ ૧૧૧ તેજલેા તેલંગ તૈતિરીય આરણ્યક તારણ તારરાય ( તારમાણુ ) તંકુલ વૈયાલિય ( તંડુલદ્વૈતાલિક ) .. ત્રિશષ્ટિશલાકા વિશ્વા ૧૧ ૨૧૫ ત્રિશૂલ ૪૧ ૨૧૭, ૧૨ ૨૧૭, ૨૧૮ હિટ ૨૨૯ ૧૫૫ ત્રિભુ ૫. તાંત્રિક આગમ છકિટ, પ, છટ; પટ્ટાવિલ બળમંદિર થાણેશ્વર ૪૦ ૨૦–૨૩, ૮૧ કિ, ૮૩, ૯, ૧૦, ૬ ૩૫ ૧૫૯ ૧૧૩ પર For Personal and Private Use Only ... ' ૮૫ ટ ૐ ૨૦૧ ૫૭ ટ ૯ ૯ ૨૨૨, ૨૩૦ 14-૧૩ ૧૯૮ ૧૧૫ ૧૪૨ ૧૪૧૪૬, ૨૨૮ ૨૦૧ 1 २२० ૧૯૨ Page #330 -------------------------------------------------------------------------- ________________ (ર) દેવસંઘ ... ૧૬૫ ૧૮૫ ૯૪, ૧૧૫ દેવાનંદા દેવી દેશીગણ ૬૨-૬૪, ૧૩૪ વર્મા દ્રષ્ટિવાદ યુસ જાતક ... ૧૧૧ દેવપાલ ૧૭૨ મસ (એફ. ડબલ્યુ) ... ... ૩૦ દેવપુત્ર હુક્ષ (દુષ્ક અથવા હવિષ્ક) ૧૮૦ થોમસ એડવર્ડ ... ૧૦, ૧૨૭–૧૩૦ દેવાઇંગણિ ૨૯, ૭૦, ૧૯૪, ૧૯૬, ૨૦૦, દક્ષિણ કર્ણાટક ... ... ૮ ૨૧૧-૨૧૩ દક્ષિણાપથ ... ૧૮૯ દેવક... ... ૫૮ ટિ દત્ત ... ૧૪ટિ–૧૬ટિ, ૧૭ દેવસેનસૂરિ ....... ... ... ૧૬૫ દત્તિલાચાર્ય દેવાધિદેવ દધિવાહન ૯૦ ૯૨, ૧૧૫ દર્શક .. ૨૦-૨૨ દર્શન .. .. ૩૮ ટિ, ૩૯ ટિ ૧૪૨, ૨૩૦ દર્શનસાર દેવેન્દ્રસ્તવ (દેવિન્દથ્થવ) ... દર્શનાવરણીય ... ... ૩૯ ... ૧૪૧ દશરથ ૧૬૪, ૨૦૮ દશયાલિય (દશવૈકાલિક) ૯૧, ૨૧૧ મિલ (ર) ... ૯૪ ટિ, દમિલ (દેશ) દશાર્ણભદ્ર 1. ૧૩૫ • ૧૩૫ દ્રવ્ય દસા ક૫ વવહાર .. ૫૧, ૨૦૩ દાગાબા ... ૨૦૨, ૨૦૪, ૨૦૧૭ ... ... ... ૨૨૨ દ્રષ્ટાંત દાસગુપ્તા ... 1ઈટ, ૧૧, ૧૭, ૫, ૭ી દ્વાદશાંગી ... દિગવિજય ... ... . ૨૦૦ ૧૩ દિપલાસ દિગંબર ૯૬, ૧૦૧ ૪૮ ટિ, ૬૪, ૬૭, ૭૧, ૨૨૫; દેવ ગ્રંથકર્તા ૧૩૨; જાતિ ૬૪; દંતકથાઓ ૬૫; ધન ૧૨૨ ટિ નગ્નતા ૭૦; પક્ષ ૬૭; પટ્ટાવલી ૧૩૫; ધનભૂતિ ... ૨૨૮ પંથ ૬૬, ૧૪૨; પંથભેદ ૧૩૫; ફિરકાઓ ધનાવહ ૭૫, ૯૦; મતભેદ ૬૫; માન્યતા ૬૯; ધનુષ્ય વિરોધ ૭૨; સિદ્ધાંત ૧૬ ૫; સંપ્રદાય ૧૨૬, ધમ્મપદ ૧૩૧, ર૧૧ ૧૪૭, ૨૧૫, ૨૧૬ ૧, ૩૭, ૪૮ દિગંબર ૬૫-૬૯, ૭૧, ૭૨, ૧૬૬, ૧૯૯, ધર્મકથા ૨૦૩, ૨૦૫ ૨૦૦, ૨૧૫ ધર્મશેષ ... ૨૩૦ દિના (દત્તા) ... ... ૧૮૦ ધર્મચક્ર ૨૨૯, ૨૩૦ દ્વિપલાસ ... ... ... ૯૬, ૧૦૧ ધર્મદાસગણિ ૨૧૪, ૨૧૫ દિવાળી (દિપાવલી) ... ... ૨૬ ટિ ધર્મદેશના .. ૨૦૫ - દિવ્યાવદાન ૬૩ ટિ, ૭૮, ૧૧૧, ૧૨૩, ૧૫૯ ધર્મમહામાત્ર ૧૩૩ દીક્ષા ... ... ૪૭, ૫૦, ૧૨૧ ધર્મરાજ (જુઓ ખારવેલ) ૧૬૮ દીધનિકાય .. ... ... ૨૦૧ ધર્મઋષિ ... .. ૨૩૦ દેવ ... ૩૫; દેવો ર૨૫, રર૯, ૨૩૦ ધર્મવિજય ... .. ૧૩૬ દેવગુપ્ત ...૧૮૯, ૧૯૧, ૧૯૨, ૧૯૩ ટિ, ધર્મશાસ્ત્રો .. ... ૨૦૨ દેવદત્ત .. .. .. ૧૧૪ ધર્મસાગર ... ... ૬૭ ટિ e o Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ખુલેવા લેવ–જીન ધ્રુવ ધ્રુવસેન ધ્રુવ ( એ.બી. ) ધ્રુવ (કે.એચ. ) ધ્રુવસેન પહેલા ( જુએ ધ્રુવસેન ) નક્ષત્ર નગ્ન નભાવાહન નમ નય ન્યાય-દર્શન : નરક નરપુંગવ નરવર્મા નરવર્મન નરસિંહાચાર્ય નવ તત્ત્વ નવનંદ નવ મલકી ... નવનિ ન્યાયશાસ્ત્ર ન્યાયાવતાર નાગદાસક નાગનિકા ( રાણી ) : : નાગાર્જુન નાગાર્જુની નાણુપ્પવાય ( જ્ઞાનપ્રવાદ ) નાલંદા નાસિક Jain Educationa International (૧૦) ૧૫૯ નાસ્તિ ૧૫૮ નાસ્તિકા ૧૪૯ ટિ નિગંઠનાથ ( નિર્ગઠનાતપુત્ત ) } ૫, ૬, ૮, ૧૦૩ ૫ ૧૨૯, ૧૩૧-૧૩૩, ૧૩૯ ૭, ૧૧ ૫૧, પર પર દિ ૪૦ ૩૪ પ ૩૭, ૩૯ ૧૩, ૧૪, ૨૧૨-૨૧૪ ૨૦૯ ૫, ૧૩, ૧૯, ૨૪, ૨૬-૨૮ ४० ૬૯ ટિ ૧૬૫-૧૬૭ ૧૨૩ ટિ, ૧૬૫ ૧ ૫૦ નીલગિરિ ૧૪૦ ૨૧૭ નેગમેસી (નૈમેસ યા બૈગમેષ ) ૨૧, ૬૯, ૨૩૨ ૧૧૬ તેપાલ ૮૩ ૧૯૪, ૨૦૦ નિગઢો પર નિમિં ૧૪૯ ટિનિગ્રંથ નિગ્રંથા ૧૬૧ નિત્ય ૬૮ નિત્યવાદ ૨૭ નિન્દુવા ૮૪ નિયમ નિયતી - ટિ નિયતિવાદ ૪૬ નિર્જરા ૧પર નિયુક્તિ ૭૬, ૭૭ નિર્વ્યાવલીસુનં ૧૭૮ નિર્વાણ ૧૨૬, ૧૨૭ નિર્વાણમાગ ... ૩૭ નિર્વાણકલિકા ૩૨, ૩૩ નિષીદિ (નિષીધિ ) ૮૨ નીતિસાર ૧૪૧, ૧૪૨ નીતિ ૫૦, પર, ૨૧૬ ૧૫૧. તેમનાથ ૧૪૫ તેમિચંદ્ર ૬૨-૬૪, ૧૩૪ નેમિનાથ ૧૯૭ મેલેાર ૬ નં૬ નાત નાતપુત્ત (નાયપુત્ત) ૬, ૭, ૧૦, ૩૯, ૧૦૦ ૧૦૩, ૧૦૬, ૧૧૦, ૧૧૫ નાનાધાર નાભિ નામકર્મ નાયાધમ્મકહા ૩ વિટ ૧૫૨ ૧૨૫ ૩૧, ૩૨, ૧૦૫, ૧૧૭, ૧૧૮, ૧૨, ૧૨૩, ૧૩૭, ૧૫૮, ૧૬૨, ૧૬૩; ૧લી ૧૧૮, ૧૫૫, ૧૬૨ ૧૬૩; બીજો ૧૨૦; નંદો ૨૭, ૧૧૮-૧૨૩, ૧૨૫, ૧૨૭, ૧૨૮, ૨૨૫ ૮ ટિનૌ નંદેશ ( નંદર ) ૧૨૦ ૩૧ તંદરાજ ૩૦-૩૨; રાજા ૧૨૦, ૧૨૩, ૧૨૪, ૧૫૫, ૧૬૮; વંશ ૧૧૯, ૧૨૧, ૧૫૮; સંવત ૧૪૯, ૧૫૪, ૧૫૫, ૧૫૮ ૧૫૧, ૧૫૪ ૪૩ નંદયુગ ૨૦૫ ૨૬ટિ, ૧૦૬ ટિ ૧૫૧; લેખા ૧૫૪ ૧૩ २०८ ... For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ (૧૧) નંદિગ૭ ... ... ... ૧૬૫ પાદલિપ્તાચાર્ય ૧૭૨, ૧૭૩, ૧૭૫, ૨૧૬-૨૧૮ નંદિવર્ધન ૨૩, ૩૧, ૩૨, ૯૫, ૧૧૦, ૧૧૭, પાપ ... ... ... ૩૭, ૩૮ ૧૨૦, ૧૫૫, ૧૬ ૩ ટિ પાપા (જુઓ પાવા) નંદીસૂત્ર ... ... ... 11 પાયાસિસ ... ... ... પએશી ૨૦૧ .. •.. ૨૦૮ ... પાર્થિયા ર૧૧ ટિ .. પચ્ચકખાણ ... ૧૫૧, ૧૫૯ પાર્વતી . પચ્ચકખાણપવાય (પ્રત્યાખ્યાનપ્રવાદ) ૧૯૭ પાર્વતીક (પાર્વતિ) જુઓ વિયા પટ ••• .. ૨૮ પટના ... ... ... ૨૩ પાર્વતીય વંશાવળી .. ... ૧૨૨ ટિ પટ્ટાવલી ૧છી ટિ, ૧૭૩ પાર્શ્વનાથ ૨-૭, ૯-૧૩, ૧૮, ૨૩, ૩૫, પડિકકમણમ (જુઓ પ્રતિક્રમણ) પટિ, ૫૮, ૬૮ ટિ, ૧, ૭૬, ૭૦-૮૧, ૮૫, ૧૦૦, ૧૦૧, ૧૦૪, ૧૦૬, પતંજલી - ૧૫૦, ૧૬ ૦ ૧૪૧–૧૪૪, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૨૦૫, પદાર્થ ૫૧ ૨૧૪, ૨૧૭, ૨૨૫; અનુયાયીઓ ૮૦; પદ્મપુરાણ ૧૫ર ચરિત ૧૪૩; ટેકરી ૪; તીર્થ ૨૨૦; ધર્મ પદ્મપ્રભ ... ... ર દિ ૧૦, ૧૮, ૮૦; નિર્વાણ ૭૯ ટિ; પર્વત પા મિહિર (પારસનાથ) કટિ, ૨૬, ૮૦; પ્રતિમા ૧૪૨, ... ૧૩૦ પદ્માવતી ... ... ૮૫, ૮૯, ૯૪, ૯૫ ૨૨૨; પ્રતિષ્ઠા ૧૪૨; લાંછન ૧૪૧, ૧૪, પત્તા. •. ... ... ૨૪ ૧૪૬; વિહાર ૧૪૪; સમમ ૨૩૦ પન્ના (પ્રકીર્થાનિ) ... ૧૯૮, ૨૦૯ પારસી ... ... ... ૭૩ પર્વતક (જુએ પર્વત) પારસી ત્રિરત્ન એ. ... ૪૦ ટિ પર્વત (રાજા) ... ...૧૨૨-૧૨૪ પારાચિહક પ્રાયશ્ચિત ... ... ૨૧૭ પર્યુષણ ર૬ ટિ, ૯, ૧૦૨, ૧૭૧, ૨૨૦ પાલક .. .. ... ર૭, ૧૦૯ પરમાત્મા ... ... ... ૪ર પાલી ૨૦૧; ભાષા ૯૯; શાસ્ત્રો ૧૧૫, સત્ર પરશુરામ ... .. ૧૧૯ ૫૬; સાધનો ૧૬૩; ગ્રંથો ૩૨, ૨૦૧૬ પરિશિષ્ટપર્વ. ર૭, ૯, ૧૧, ૧૨૨ ટિ, દંતકથા ૩૧ ટિ પરિસહ ... ... ... ૨૫ પાલીતાણું ... ... ... ૭૧, ૧૭૨ પરંતપ .. .. .. ૨૧ ટિ પાલીમ જુઓ પાટલીપુત્ર પવઈયા .., ૧૯૧ પાવા ૯૯, ૧૦૨, ૧૦૩, ૧૦૭; પુરી ૨૬, પાટણ ,. . ... ૮૭ ૨૬ ટિ, ૨૨૦ પાટલીપુત્ર ૩૬, ૯૧, ૧૧૫, ૧૧૬, ૧૧૯, પાસાદિકર્ત ૧૦૩ ૧૨૨, ૧૨૩, ૧૨૫, ૧૩૪ ટિ, ૧૩૮, પાંચાલ , ૧૩, ૭૮, ૭૯ ૧૫૦, ૧૫૬, ૧૫૮, ૧૬૧, ૧૬૨, ૧૬૭, પાંચાલે . •.. ૭૮ ૧૭૫, ૧૮૬, ૧૯૯, ૨૦૦૨ પાંડ્ય (દેશ) ૧૬૪; રાજા ૧૬૮ પાટલીપુત્રકલ્પ ... ... ૧૩૪ ટિ પાંડ્યો ... ... ૧૬૪ પાઠક (કે. બી.) .. .. ૧૬૬ પિટકે ... .. ૫, ૭, ૮ પાણાયામ (પ્રાણાયુ) ... ૧૯૭ પિફલિવન .. ૧૨૩, ૧૨૪ પાણિની • • ૧૬૦ પુરણભદ્દ .. Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય પુદ્ગલ પુનર્જન્મ ૧૯, ૪૪, ૨૦૯ પ્રમાણ પુરાણ ૮, ૯, ૯૨, ૧૦૯, ૧૧૫, ૧૧૭-૧૧૯, પ્રવાદ ૧૨૩ટિ, ૧૩૩, ૧૫૨, ૧૫૪–૧૫૬, પ્રશ્ન પ્રકાશ ૧૬૧, ૧૬૩, ૧૮૪ ટિ પ્રશ્નવ્યાકરણાની ૨૨. પ્રશમરતિ પ્રસેનજીત પુરાહિત પુરી પુરૂષમેધ પુપ્પચૂલિઆએ ( પુષ્પચૂલિકા ) પુષ્ય નક્ષત્ર પુષ્પદન્ત ( સુવિધિ ) પુષ્યપુર જા પાટલીપુત્ર પુષ્યમિત્ર ૨, ૧૨૫, ૧૩૯, ૧૪૭, ૧૫૫-૧૫૭, ૧૫૯-૧૬૨, ૧૬૮ પુષ્ક્રિઆએ ( પુષ્પિકા ) પુસિન પૂજાપ્રકરણ પૂર્વો પૂર્વભા પૃષ્ઠચંપા પેરુમાલ ( મંદિર ) પૈઠાન પાચગઈ પાયા પાકા-ટા પૌરાણિક કાળ પૌષધવ્રત (૧૨) ૩૭, ૩૮ પ્રભાવતી ૩૭–૩૯ પ્રભાવક ચરિત્ર ... ૧૧૭ પ્રબંધચિંતામણી પ્રભવ Jain Educationa International ૧૩૮ ૧૫ ટિપ્રાચી ૧૯૮ પ્રાચીન મંદિર ... ૧૬૧ ૨ ટિ ૧૫૦, ૧૯૮ 11 ૨૧૫ २०७ ૨૧૩ ૯૦ પ્રિન્સેપ જેઈમ્સ ૬૪ ૧૫૪ ૪ ૧૭૮ ૧૯૦ પ્રિયકારિણી પ્રિયદર્શના પ્લિની ફલીટ ફેયરશ ૨૨૮ ફરગ્યુસન ૧૪૪, ૧૪૯ ટિ, ૧૭૯ ટિ, ૨૨૧, ૨૨૨, ૨૨૪ પ્રકરણ પ્રતાપ રૂદ્રદેવ પ્રતિક્રમણ પ્રતિષ્ઠાનપુર પ્રતિષ્ટા પદ્ધતિ ૨૧૮ મિત્ર પ્રધાન ૮૨, ૯૨, ૧૧૧, ૧૧, ૧૧૫, બલભદ્ર અહસતિ મિત્ર અંગ ક્રે-બાથેŕલામ્યુ ૧૬૬, ૧૬૭, ૧૮૭, ૧૮ટિ ૧૬૩ અરૂ ૪૯, ૫૦, ૨૧૧ ટિ અનેંસ ૧૭૧, ૧૭૩ છટ, ૮૬, ૯૫ ૧૭૫ ૨૧૬ ૨૦૭ ૨૧૮ ૨૦૬ ૨૧૫ ૭૬, ૭૭, ૭૯, ૧૦૭, ૧૦૮ ૧૧૯ ૧૨૬, ૧૩૧, ૧૪૭૧૪૯, ૧૫૫, ૨૨૫ ૧૨૫, ૧૪૮ ટિ ૮૩ ૨૩ ૧૩૯ વિ કેએટસ લેા ક્રેઝર અખલે બદરી બદામી અનરાજ ( વંશરાજ ) બનારસ ... ૧૫૦ બનારસીદાસ... ૧૧૬ બરાબર ( ગુફા)૨-૬૪, ૧૩૩, ૧૩૮, ૧૫૬, ૨૧૩ ૨૧૬ ૧૬૨ રઢિ માણભટ્ટ ૩ટિ, ૯૧ બારનેટ For Personal and Private Use Only २२२ ૧૫૧ ૧૧ ૧૫૪ z ૧૪રિટ ८७ ૧૩, ૨૧, ૭૬, ૭૭, લિટ ૧૪૪, ૧૪૯ ટિ ૨૯ २७ ૧૫૮, ૧૫૯, ૧૬૧ ૧૦૫ ટિ ૧૬૦, ૧૯૨ ૮૯, ૯૬, ૧૫૩, ૨૨૬ Page #334 -------------------------------------------------------------------------- ________________ (૧૩) બિયૂર બારભુજી ... ૧૪૧ બૌદ્ધ ૨, ૧૭, ૧૮, ૩, ૪૨, ૧૯૬, રરપ; બારવઈ (દ્વારિકા) ૧૦૩ ઈતિહાસ ૯૮; કથાનક ૧૧૪; ગુફા ૧૪૪; ગ્રંથ બાવા યારા ... ૨૧૯ ૭, ૫૬, ૫૯, ૭, ૯૫, ૧૦૨, ૧૦૭, ૧૧૧, બાહુલ ર૧પટિ ૧૩૦, ૧૩૩, ૧૩૪, ૨૦૧, ૨૦૪, ૨૧°; ચિન્હ ૧૪૧; ત્રિશુલ ૧૪૦: ધર્મ ઉજ, બિરૂદ ૧૩૦, ૧૩૧, ૧૩૮, ૧૩૯, ૧૪૩, ૧૪૬, બિહાર ૨૫ ૧૫૭, ૧૬૦, ૧૬ ૨, ૧૬૩; મઠ ૧૧, બિંદુસાર (પૂર્વ) ૪૯ ૩૩; રાજા ૬૨; શાસ્ત્રો પ-૭, ૭૭; શિલ્પ બિંદુસાર (રાજા) ૬ ૩ ટિ, ૧૨૩, ૧૨૫, ૧૨૮, ૧૭૬, ૨૩૧; સાહિત્ય પ-૭, ૧૩, ૧૮, ૧૨૯ ૭૭, ૯૪, ૧૦૪, ૧૧૪, ૧૧૬, ૨૦૩; બિંબિસાર (શ્રેણિક) ૧૯, ૨૩, ૩૧, ૪૫, સિદ્ધાંત ૧૦૪; સૂત્ર ૬; મારકે ૨૩૧; ૬૨, ૮ટિ, ટપટિ, ૯૨, ૯૪, ૮૬, સ્તૂપે ૬૨ ૧૦૪, ૧૦૬-૧૦૮, ૧૧૦-૧૧૨, ૧૨૬ બૌદ્ધ ૧, ૫, ૭, ૨૧, ૪૦, પર, ૫૭, ૬૨, બિંબસાર પુરી ... ૧૦૫ ટિ, ઉ૪, ૯૪, ૯૫, ૧૦૨, ૧૦૪, ૧૧૦, બુદ્ધ ૧, ૪, ૫, ૭, ૧૬, ૨૧, ૨૪, ૨૬, ૧૧૨, ૧૧૪–૧૧૭, ૧૩૧–૧૩૩, ૧૬૦, ૨૮, ૩૧, ૪૦, ૪૪, ૫૬, ૫૯, ૯૩, ૧૬ ૧, ૧૬૬, ૧૭૨ ૧૦૩, ૧૧૩, ૧૧૪, ૨૨૬, ૨૨૯; કળા બુહલર ૬, ૧૧, ૨૧, ૨૬ટિ, ૩૯, ૧૪૮ટિ, ૨૨૪; દુનિયા ૧૫૯; દંથકથા ૧૦૪, ૨૦૧; ૧પ૧ટિ, ૧૬ ટિ, ૧૭૪, ૧૭૬–૧૮૩ટિ, ધર્મ ૭૪, ૭૭, ૧૩૦, ૧૪૫; નિર્વાણ ૨૮- ૧૮૫, ૧૮૭, ૧૯૩, ૨૨૧ટિ, ૨૨ પટિ, ૩૧; સાધુ ૧૪૦, ૨૧૩; સંધ ૫૬ ૨૨૭, ૨૨૮, ૨૩૦-૨૩૨ બુદ્ધી ૫૧, ૧૨૧, ૧૩૩, ૧૯૯, ૨૦, ૨૦૯, બ્રહ્મચર્ય ... ... ૭, ૪૨, ૪૮ ૨૨૧ બ્રહ્મદાસિક ... .. ૧૮૨ બુદ્ધ ૨૦૦ બ્રહ્મદત્ત ૭૮, ૭ ટિ બૃહકથાકેશ .. ... ૧૨૫ બ્રહ્મસૂત્ર ... ... ... ૯ “હક૯૫ ... ૧, બ્રાહ્મણ ૧૪, ૧૯ ટિ, ૨૦, ૨૨, ૨૩, ૫, બૃહતસંહિતા ૧૨૮ ટિ, ૧૩૧-૧૩૩, ૧૫૪, ૧૬૧, રર૧; બૃહદ્રથ ... ૧૨૫, ૧૫૭, ૧૬૦, ૧૬૨ [ પ્રથા ૧૫; જીવન ૧૬ ૦; જ્ઞાતિ ૯૮ ટિ, બૃહસ્પતિ ... .. .., ધર્મ ૧૫–૧૭, ૧૮, ૩૬, ૧૨૯, ૧૩૯, ૧૫૦ બેટિયા ૧૪૬, ૧૫૭, ૧૫૯-૧૬ ૧, ૨૨૧; મિત્ર ... .. ૧૫૧, ૧૫૯, ૧૭૫ ૨૪ વર્ગ ૧૫; સાહિત્ય ૧૭, ૧૭૦, ૧૭૩; બેટિયન ... ... ... ૧૭૫ સૂત્રકારે ૧૪] બેનરજી (આર. ડી.) ૩૦, ૧૨૦, ૧૪૫, બ્રાહ્મણો કટિ, ૧૪-૧૮, ૨૦-૨૨, ૪૭, ૪૮, ૧૪૯ટિ, ૧૫૦, ૧૭૯ટિ ૬૨, ૭૪, ૭૯ ટિ, ૧૩૩, ૧૫૯-૧૬૧; બેનરજીશાસ્ત્રી ... ... ૬૩ટિ બ્રાહ્મણી ... . . ૨૦, ૨૨ બેત્રેલા જુઓ શ્રવણ બેગેલા બ્રાહ્મી લિપિ ... ... ... ૬૪, ૧૪૦ બેલકર ... . ૧૧, ૫૩, બ્લેચ ... .. ... ૨૨૨ એગ્રો ... ... ... દુટિ ભક્તપરિજ્ઞા (ભત્તપરિણા) ... ૧૦૮ .. ૨૨૨ ભગવતી (સૂત્ર) ૧૦, ૫૪, ૫૬, ૫૯-૬૧, બે-વૃક્ષ , ,.. .. ૧૪૦ ૭૮, ૮૬, ૯૨, ૧૯૮-ર૦૫ બાધિસત્વ Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ભગવાનલાલ ઈંદ્રજી ભટાર્ક ભિવ ભદ્રબાહવીસહિત! ૧૮૫ ૨૧૪ ભાડું ૪, ૧, ૨૯, ૧૩, ૬૫-૬૭, ૬૯, ૭, ૭૫, ૧૨૬, ૧૨૭, ૧૬૫, ૧૬૭, ૨૧૭ ૧૯૯, ૨૯, ૨૦, ૨૧૩, ૨૧૪, ચરિત્ર ૧:૫, ૧૬ ભરત ભર્તૃત સ્તૂપ ... ભવનાધિપતિએ વાતિ દાદુ : ભાગવતપુરાણ ભાગલપુર ભાગીથી બાપ ભાનુગુપ્ત બન્ડારકર ૭, ૮૫-૮૭ ભારતીય ઈતિહાસ ભાવડ ભાવદેવ સિર ભાવસંચત ... વા ભુવનેશ્વર ભેદ ભગ ભા ભાગ્ય ભાસ ભિક્ષા ભિક્ષુરાજ જુએ ખારવેલ ભિસંધ ભિન્નમાલ Jain Educationa International ભારત ૧, ૧૪, ૧૬, ૧૨, ૪, ૧૬, ૭૪, *** ''' ... ... ... 171 ''' ૧૪૮ ૧૯૩ કિં. ૧૯૪ ... ... (૧૪) ૩૨, ૩૩, ૧૨૨ ''+ ... ૧૫૮, ૧૬, ૧૬૨, ૧૬%, ૬૨, ૩, ૧૬૫, ૧૯, ૨૦, ૨૧ર મઝિનિકાય ૧૦૯ ૧૪૯ ટિ ૧૧, ૧૨, ૯૦ દિ ૪૧ ટિ મત્સ્ય પરિ મથુરા ૪, ૨, ૬, ૭, ૧૫, ૧૫૬, ૧૬૩, ૧૬, ૧૭, ૧૭-૧૭, ૧૬-૧૮૪, ૧૮૭, ૨૦૦, ૨૦૧, ૨૨૦, ૨૨૪૨ ૩૨ મધ્વજ ૨૦૨ ૧૮૮ ૧૯૩ ikh ૧૫૦ 11 ૭, ૨૨૨ ૧૭, ૧૫૬, ૨૦૨ ' ૨૨૨ ૨૨૫ ૧૪૭ મ ... મઝમુદાર (રમેશચન્દ્ર )... મઝમુદાર ( અક્ષય કુમાર ) મતિજ્ઞાન ૮ મધુબન શિલાલેખ ૯૦ મધ્ય પ્રદેશ છટ મધ્યમિકા ૧૭૧ મનક ૨૭, ૧ મનમોહન ચક્રવર્તી ૧૮૨ મનુ પશ્ચિ ૨૧૫ મલે .. ૯૨, ૧૧૫ મલદેશ ૨૨૩ મહિનાથ ૧૭૨ મલમ ૧૪૩ મિ મનુસ્મૃતિ મન:પર્યાયજ્ઞાન મયૂરાષક ... ૨૧, ૪ ૭૩ ફિ ૧૬૩ ૧૩૯, ૧૪૩, ૧૪૭ મહાનિમિત્ત ... મહાકાળ ... *. ૮૨, ૧૦૩ મહાનતિ ૧૫૪ મહાપરિનિબ્બાસુન મગધ ૨૩, ૨૫, ૨૬, ૮૦, ૮૧, ૯૨-૯૬, ૧૦૨, મહાપ્રસાખાન i-૧૧, ૧૪-૧૨, ૧૨૩-૨૫, મહાપદ્મનંદ ૧૨૭, ૧૩૪, ૧૩૧, ૧૩૮, ૧૩, ૧૫૬, મહાભારત For Personal and Private Use Only ... ... ... ૪ટિ ૧૨૩ ૧૦ટિ ૯, ૧૦૨, ૧૦૩, ૧૦૭, ૧૦૮ ૯૯ ૧૨ ૧૦૩ . ઢિ, તિ મા સલ ૨૨૮ મહાક્ષત્રપ મહાજનપ૬ ૯૫, ૧૦૨, ૧૪, ૧૫, ૧૦૭ પાટ ૧૫૭ મહાનિીહ ( મહાનિશીથ ) ... ... ... ... ... ... ૨૧૭ ૧૯, ૧૩, ૨ ... ... ... ૧૯૯ ૧૧૮, ૧૬૩ ટ ૧૨૩ ... ૧૯૮ ૧૧૯, ૧૨, ૧૫૫ ૯, ૭૮ ... ... Page #336 -------------------------------------------------------------------------- ________________ (૧૫) મિત્રવંશ ... : 1, , રાજેન્દ્રલાલ - ૩૫, ૪૫, પ મહામાત્ર ... ૧૩૨, ૧૩૩ માલવા ૯૩, ૧૦૫, ૧૮૫, ૧૯૦, ૧૯૨, મહામેઘવાહન ૧૩૯ ૧૯૩૮ મહાયાન ૨૨૫ માસ્કરીન .. પટિ મહારાજ્યાભિષેક ૧૪૭, ૧૫ર માહરખિત (માઘરક્ષિત) ... ૧૭૭ મહાવગ્ન ... ... ... ૧૦૮ મારશેલ જોન ૧૭૯ મહાવંસ ... ૧૧૫, ૧૧૬, ૧૨૯, ૧૩૦ મિથિલા ... ... ૨૫, ૮૪, ૮૫ મહાવિજય .. ... .. ૧૫૭ ... ૧૬૦ મિત્ર, રાજેન્દ્રલાલ મહાવીર ... ૧૪૫, ૧૪૮ટિ ૨-૪, ૬, ૭, ૯, ૧૨, ૧૩, ૧૬, મિશ્રાડેઈટશ ૧ લો ૧૮-૩૧, ૩૩, ૩૫, ૪૫, ૫૩, ૫૫-૬૧, ... ૧૫૧ મિથિલા ... ... ૨૫, ૮૩, ૮૪, ૯૬ ૬૫, ૬૭, ૬૮, ૭૦, ૭૧, ૭૪, ૭૯, ૮૦, મિનાર ... ૮૪, ૮૫, ૯૦-૯૩, ૯૫-૯૮, ૧૦૧, ૧૦૨, ... ૧૫ મુકરજી, અશુતોષ ૧૩૮, ૧૬૯ ૧૦૪, ૧૦૬, ૧૧૦-૧૧૨, ૧૧૫, ૧૩૭, ૧૩૮, ૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૬૨, ૧૬ ૩, મુકરજી, રાધાકુમુદ . ૬૪ ટિ મુક્ત જી ... ૧૬૫, ૧૨, ૧૭૪, ૧૪૩, ૧૪૮, ૧૯૦, મુક્તાવાર ૧૯૧, ૧૯૫, ૨૦૧, ૨૦૩-૨૦૬, ૨૦૮, મુક્ત ૨૧૦-૨૧૪, ૨૧૮, રર ૫, ૨૩૧, ૨૩૨; ?' ... ૩૭, ૪૧, ૪૮ મુક્તાંબર જન્મ ૯૮; નિર્વાણ ૨૯-૩૩, ૮૩, ૯૧, ૬ મુડ .. ૧૧૬ ૯૬, ૧૦૨, ૧૦૩, ૧૨૦, ૧૨ ૩, ૧૫૬, : મુદ્રારાક્ષસ ૧૬૩, ૧૭૦; સંવત ૧૨૭ ૧૨૨, ૧ર કટિ, ૧ર૭ મહાવીર મિહિર કુલ . ૧૯ ટિ, ૨૪, ૧૧૬ ... ૧૯૦ મુનિસુવ્રત .. .. ૧૯ ટિ મહાસિલાકંટક ૧૦૮ટિ મુરા. ... ૧૨૩ મહિષ્મતિ ... ... - ૯૩ટિ મુરંડ ૧૭૫, ૨૧૭ મહોદય ... ... ૭૮ટિ મષિક રાજધાનિ ૧૫૪ મહેતા (એન. સી.) ... ૧૭૬ મુષિકે મંખરિ અનંતવર્મન ૬૪ મુલતાન મંચપુરીગુફા ૧૪૫ મુષિક ૧૫૪ મંજુ ચૌધરી ૧૪૭ મુસલમાની ... મંડ (સિહાસન) ૧૫૭ મુસલમાનો ... ૫ મંદર ૧૭૮, ૧૮૭ મુસ્લિમ ... મંદિરે ૨૩૦ મુહપત્તિ .. માગધી ૨૧ર મૂર્તિઓ ૨૨૫ માલા પાંછ ૧૪૩ મૂર્તિપૂજા ... ૩૨, ૨૨૫ માધવાચાર્ય ... ર૧૫ મૂર્તિવિધાન ૨૨૫ માનસર મા ખેટ ... ૧૭૩ મૂળસૂત્ર ... ૧૯૯, ૧૦, ૨૧૧ મેરૂ ટિ મેકફેઈલ ... ૧૩૧ માલદા ટિ મૅકસમૂલર ... ... ... ૨૮ મુનિ ૧૫૪ ૮૬ ૪૭ ૧૮પટ મૂળા Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ મેકેન્ઝી ... : મેક્ષપદ ૧૩૧ ગપટ્ટક ... ગી : : ગીમુદ્રા ગેન્દ્ર યેન : ... ૧૪૮ ટિ યતિ .. .. જટિ, ૧૮૨, ૨૧૦ મેગેનીસ ... ... ૧ર૭ટિ, ૧૩૩ યમુના .. .. .. ૧૪ મેવકુમાર ... ... ... ૧૧૨ ટિ યવન રાજા ... ... ... ૧૪૪ મેયર, જહાઁન જેકબ ... ... ૮૬ યશોદા ... ... .. ૨૩ મેરૂતુંગ ... ૨૭, ર૯ ટિ, ૩૨, ૧૧૮ યાકેબી ૬-૯, ૧૧, ૧૨, ૧૭, ૧૯ટિ, મેસેડોનિયા ... ... ૧૨૫ ૨૧ટિ, ૨૨, ૨૪ટિ, ૨પટિ, રટિ, ર૭, મેસેડેનિયન ... ૧૫ ૨૮ટિ, ર૯, ૩૦ટિ, ૪૮ટિ, પ૩, ૫૪ટિ, મૈત્રક જાતિ... ... ... ૧૯૩ પટિ, પટિ, ૬૦, ૬૧, ૬૮ટિ, ૭૪, ૭૭, મેક્ષ ૫, ૨૨, ૩૩, ૩૫, ૩૯-૪૨, ૬૯, ૧૨૭, ૨૧, ૨ ૦૩ યાજ્ઞિકે ૧૧૫, ૧૮૮ ... ... ... ૧૬ યાપ (અધ્યાપકે) ૧૬૪, ૧૬ ૫, ૧૬૮ મેનહન યાપન-સંઘ (યાપનીય-સંધ) ... .. ૧૬૫ મોરા, .. ૨૧૮ ... ... ... ૧૭ટિ ગશાસ્ત્ર ... મોરિય વંશજ ૧૨૩, ૧૨૪ ૪૫, ૪૬ મોલી ... ૧૦પટિ ... ૨૨૬ મેસ ૨૨૮ 111, ૧૭૧ મેહનીય ૪૩ ... ... ... રટિ ૧૩૧ મોર્ય ૧૩૭ કાળ ૧૯૧; પ્રદેશ ૧૫૪; યુગ ૩૦, યુચી ૧૧૬ ૩૧; રાજા ૨૯, ૧૨૮, ૧૬૦, ૧૬૭; રાજય યુક્રેટાઈડસ ... ૧૫૧, ૧૭૫ ૧૦૦, ૧૪૭, ૧૫૧, ૧૬ ૧; વશ ૧૩૫, યુરોપ ૧૫૦; શહેનશાહત ૧૩૭, ૧૩૯, ૧૫૧, રજપૂત ૧૫૯, ૧૭૫; સત્તા ૧૨૫, ૧૫૯, ૧૬ ૦; રજોહરણ ... ૪૭ સમય ૧૩૮, ૧૪૭, ૧૯૧; સમ્રાટ ૧૪૦; S ૧૦૫ સંવત ૧૪૯; સામ્રાજ્ય ૧૨૫, ૧૫૩, ૧૬ ૨, બી . ૪૧, ૪૨ ૧૮૪ રત્નાચલ ૧૦૬ મો ર૭, ૯, ૧૧૭, ૧૨૨-૧૨૪, રથમુસલ ... ૧૦૮ટિ ૧૨૭-૧૨૯, ૧૩૩, ૧૩૫, ૧૫૩, ૧૫૯, રથ ... ૨૩૧ ૧૬૧, ૧૭૪, ૧૭૫, ૧૯૯ રહવીર .. મૌ–લે-સાન-પુ-લુ, (મુલતાન)... ૧૯૦ જુબલ (રાજૂલ) .. ... ૧૭૭ મૃગધર ... ... ... ૧૦૪ રાઈસ ડેવીડસ ૮૨, ૮૬, ૯૩, ૯૪ ટિ, ૧૦૭, મૃગાવતી ... ૮૫, ૮૯-૯૨, ૯૪, ૯૫ ૧૧૪, ૧૨૮ પ્લે ૪૮; કળા ૨૨૬, ૨૨૭; ત, ૨૨૭; રાઈસ લુઈસ •.. ૧૨૭ નમૂનાઓ ૨૨૭ ... ૧૨૭ યક્ષ .. ... ૧૫૪ રાગ ... .. ૧, ૫૦ યજુર્વેદસંહિતા ... ... ૯ રાજકુલ ... ૧૯૧, ૧૯૨ . ... ૧૬, ૪૫-૪૮ રાજકુટુંબ .. ૧૯૧ યજ્ઞક્રિયા ... ... ... ૧૬ રાજગુરૂ ... ૧૯ : : : : : : : : : : : : : : : રાક્ષસ यज्ञ ૧૯૧ Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) રાજગૃહ ૨૫, ૨૬, ૫૬, ૮૦ ટિ, ૧૦૫, ઋષિમુનીઓ ૧૦૬, ૧૦૯, ૧૧૧, ૧૧૩, ૧૩૮, ૧૫૧, ઋષિ સરેવર ૧૫૬ લક્ષ્મી રાજચંદ્ર રાજ તરંગિણી રાજનૈદિ રાજનીતિ રામિતી રાજ મુરિય કાલે રાજર્ષિ રાજ્યવર્ધન રાજય રાહ રાણકપુર રાનિનુંકા રાધાકૃષ્ણ રાનિ-નૂર રાયસિંહ રાષ્ટ્રષ્ટ શિકા રિચર્ડ ૩જો રેપ્સન રાકહીલ રથેન્સ્ટાઈન રામ શરુક ઋગ્વેદ ... ઋજીપાલિકા... ઋષભદત્ત ઋષભદેવ ઋષિભાષિત ૩ Jain Educationa International ૭૧, ૭૭ લક્ષ્મીવલ્લભ લલિતવિસ્તર ૧૩૦, ૧૮૦ ૬૬ ૧૯૬ લાઠ ( રાડ ) લાલãડુ કેશર ૮ લાલાફ લાંછન ૨૫ ૨૨૦ ૧૪૦, ૧૪૩, ૧૪, ૨૨૩ ૧૧ રામનગર લૉયમુન લેાંકા રાયચૌધરી ૭૮, ટિ, ૮૨, ૮૩ટિ, ૮૪, ૮પટેિ, ૮૭, ૯૦, રિટ, ટ્વિટ, કિટ, ૯પિટ, ૧૦નિટ, ૧૦રિટ ૧૦૪, ૧૦૫, ૧૦૭, ૧૧૫, ૧૧૬ટિ, ૧૧૭, ૧૨૪, ૧૩૩ રાયપસેઇજજ ( રાજપ્રશ્નીય) ૧૯૮, ૨૦૧, વજ્જિ ફ્યુડર્સ વછી પુત્ર વિજ ૨૦૮ ૨૦૧ ૧૦ટિ ૧૪૨ ૧૪૫ રિટ, ૧૪૧, ૧૪૬, ૨૨૫, ૨૨૬ લિવિ ૮૨, ૮૪, ૮૧, ૯૫-૧૦૩, ૧૦૭– ૧૦૯, ૨૦૯ ૩૦ ૧૯૧ ૧૯૨ ૧પટિ લિપિ લેસન ૧૬૬ લાચ ૭૮ લામશઋષિ .. ... ૨૨૭ ૩, ૧૧ લાઁ ( બિમલ ચરણ) ૯૮, ૯૯, ૧૦૧, ૧૦૨ લોક બિંદુસાર ( લાગબંદુસાર) ૧૯૬ લાક પદો ૨૧૭ ४७ ૬૩ ૨૦૧, ૨૭, ૨ટિ ૧૧૧ ૧૦૯ ૧૭ટિ વિજ્જમેની પ્રજાસત્તા... ૧૫૪ વિજ્જનું રાજમંડળ ૧૨ટિ વિમેનું સંઘન ૧૫૪, ૧૭૫, ૧૭૬, ૧૭ટિ વિજ્જિ જાતિ ૯૮ વજિભૂમિ ૨૨૬ વકુળ ૯૯, ૧૭૫ વજીસ્વામી ૮ટિ વિજરા ૩, ૯, ૧૨, ૮રિટ, ૧૫૮, ૨૦૨ વનખંડ ૨૧૩. વરાહમિહિર ૧૪૬ ૧પર ૨૨૫ }કિટ ૧૪ વખ ૨૬ વર્ણાિદસા ( વૃષ્ણુિદશાઃ ) ૨૦ વત્સ ( વંસ ) For Personal and Private Use Only ૧૭૭ ૮૨, ૯૯, ૧૦૨, ૧૦ટિ ૮૨, ૯૮, ૧૦૧, ૧૦૨, ૧૭– ७२ ૧૪ટિ ૯૯ ૧૦૨ ૮૪ ૧૦૨ ૧૫૬ ૧૭૨ ૧૮ ૧૪૫ ૧૯૮ ૯૩, ૯૫, ૧૦૫ ટિ, ૧૦૭ ૧૦૧ ૫, ૬૪, ૭, ૮૭ટિ, ૨૧૪ Page #339 -------------------------------------------------------------------------- ________________ (૨૦) : ટિ શ્વેતાંબર દિગંબર ના સિદ્ધાંત ... ૧૬૫ સભ્યચરિત્ર... ... ૪૦, ૪૧ શ્રવણબેલ્ગોલા ... ... ૧૨ ૬-૧૨૮ સમ્યકત્વસપ્તતિ ૧૭૩, ૧૭૫ ટિ સભ્યજ્ઞાન ... ... ૪૦, ૪૧ શ્રમણ સંઘ ... ... ... ૧૯૪, ૧૯૯ સમ્યગ્દર્શન ... ... ૪૦, ૪૧ શ્રમણીઓ ... ... ૨૬ સરસ્વતી ... .. ૨૨૫ શ્રમણી ૨૩, ૨૬, ૭૮, ૧૧૦, ૧૧૪, ૧૩૧, સંગમકા ... ... ૧૮૧ ૧૩૨, ૧૩૪ ટિ, ૧૩૯, ૧૪૫, ૧૬૬, સંધ (સંઘ) ૪૦, ૫૫-૭, ૬૫, ૭૩ટિ, ૧૯૯ ૯૦, ૧૨૬, ૧૩૨, ૧૬૫, ૧૬૬, ૧૭૫, શ્રાવકે ૨, ૧૩, ૨૬, ૪૩, ૪૮ ટિ, ૧૦૩ ટિ, ૧૮૧, ૧૯૧, ૨૩૦ ૧૮૧ ટિ, ૨૦૬ સંજય ... .. ૭૯ શ્રાવસ્તી (સાવલ્લી) ...૨૫, ૫૭, ૫૮, ૧૦સંજયબેલઠ્ઠીપુર ... પ૩, ૫૬, ૬ ટિ શ્રાવિકાઓ ... ૧૩, ૨૬, ૪૩, ૧૮૧ટિ સંડવન .. ૧૦૧ટિ શ્રીગૃહ •. ૧૮૨ સંથાર ... ... ૧૯૮ શ્રી દેવી . - રરર સંપ્રતિ ૧૯, ર૯, ૧૨૮, ૧૩૩, ૧૩૪ટિ, શ્રીયક ૧૨૧ ૧૩૫, ૧૭૪ શ્રીમાલ ૭૩ ટિ સંપ્રદાય ... ૭૩, છ૪ શ્રુતકેવલી ... ૨૬, ૧૨૬ સંભવનાથ ... .. રટિ, રપટિ, ૧૦૪ શ્રુતજ્ઞાન ૪૧ ટિ સંભૂત (બ્રહ્મદત્ત) શ્રુતસ્કંધ ... ૨૦૨ સંભૂતિવિજય ૧૨૧ ... ૧૫ સંવર ... ... ૬, ૩૭-૩૯ શ્રેણિક જુઓ બિંબિસાર સંવત્સરી ... ... ... રર૦ શ્રેયાંસ ... ••• .. ટિ સંસાર ર૧, ૪૦, ૪૨, ૫૦, ૮૮, ૧૦૪, ષડદર્શન સમુચ્ચય ૪૯ ૧૮૮, ૨૦૪ સોપવાય (સત્યપ્રવાદ) ... ૧૯૭ સંહિતા ... ... ... ૨૧૪ સત ૪૪, ૫૧ સંકુલ .. ૧૦૦ સલ્વર ... ૧૪૧ સાકેત ૧૦૪, ૧૫૦ સત્ય ૭, ૪૧, ૫૪ સાચુંમ .. સત્ર . . ૧૧૯, ૧૭૭, ૧૭૯ સાતકણિ ૧૩૮, ૧પ૧, ૧૫૪, ૧૬૨, ૧૬૮ સદ્દાલપુત્ત ... પ૬, ૨૦૬ સાત નય ... ... ... ૫૪ સપ્તભંગી નય ... પર-પ૪ સાતયાન ... ... ... ૧૭૧ સંભૂત વિજય ... ૧૨૧ ટિ સાતવાહન ... ૧૫૧, ૧૫૩, ૧૫૪, ૧૫૯ સમભાવ ... .. ૫૦ સાધુ (સાધુઓ) ૫, ૧૩, ૪૭, ૪૯, ૫, સમવાય (સમવાયાંગ) ... ૧૯૮, ૨૦૪ ૧૬૫, ૧૬૬, ૨૯, ૨૧૪, ૨૩૦ સંમ્પતિતર્ક ... ... ૨૧૬ સાધુસંઘ ... ... ... ૨૨ સમાધિ ... •. ૨૨૬ સાધ્વીઓ ... ... ૫, ૧૩, ૪૩, ૨૦૯ સમુદ્રગુપ્ત ... ૧૩૮, ૧૮૬ સાધ્વી સંધ ... ... ... 2 સમુદ્રવિજય... .. ૧૦૬ સામગામ ... ૧૦૩ સમેતશિખર... ૪, ૭૬, ૨૨૦ સામગ્ઝફલસુત્ત કૃતિ Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ સામાયા ( સામાઢ્યા સામાચારી સામાન્યકેવલી સામાન્યનીતિ સામાિ સામાયિક સારનાથ સારિપુત્ત સાગ્રસાહિ. સાંખ્ય સચિ સિગ્ગારેલી સિતાંબર સિમિયન સિદ્ધ સિદ્ધસેન ૨૧, હરિ, ૨૧૬, ૨૧૭ સિમુક સિલાન ... સિંધુડા ( માહારાણી ) સિચુસ્કી ૧ લો સિÛસૌવીર સિંહ ( રાજધાની ) સિંહ સિંહ પુર પ્રસ્થ સિલીરાત્ર સિસધ સિંહવંશ ... Jain Educationa International ... સીહ ( આચાર્ય ) સુગાંગેય સુજ્યેષ્ઠા સુદર્શના (૨૧ ) ૧૮૫ સુપર્ણો ૨૧૦ સુપાર્શ્વ ૪૩ સુબન્ધુ ૧૯૬ સુભે:ધિક! રઢિ સુમતિનાધ ૪, ૫૦ સૂરિ ૨૨૬ સૂરિઆભ (દેવ ) ફૂલસ ૭૬ સુવર્ણયુગ ૧૧ સુવર્ણસિદ્ધિ ૨૨૯, ૨૩૧ સ્થિત ૧૭, ૧૭ સંગ ... ૧૭, ૧૪૭, ૧૫૨, ૧૮ ૧૭૨, ૨૧૪ ... ... ૨૨૨ સુદ્ધસ્તિન ૧૬૫ ૧૭૪; મહાગિર દંતકથા ૧૩૫ સિદ્ધાર્થ ૬, ૨૦, ૨૨, સિદ્ધાંત ૬, ૧૧, ૨૩, ૪૧, ૨૦૩-૨૦૧, ૨૦, ૨૧૩૩ ગ્રંથ ૧૯૯, સ્થવિરાવલિ ૮૧, ૮૩, ૧૦ ૧૯૬, ૧૯૭, ૧૯૯, ૧૦૬, ૧૨ ૧૦૯, ૧૧૫, ૧૧૭, ૧૪૩ ૨૧૨, ૨૧૩ ૭૧, પર્ સ્થાનકવાસી ૧પ૩ સ્થાનોંગ ( ચાણ ) ૫૪, ૧૭, ૨૪ ૨૬, ૪. સ્થૂલભદ્ર ૨૯, ૬૬, ૬૯, ૧૨૬, ૧૬૭, ૧૯૯ ૧૬૬ નિર ૪૮ વ સ્મિથ ૯, ૩૦, ૩૧, ૭૩ટિ, ૧૫૯ ૧૦૮, 63-64 ૧૨, ૧૨૩, ૧૨૫, ૧૨૬, ૧૩૩, ૧૪ર, ૧૫, ૧૫૩, ૧૫૫, ૧૭૭ ૨૩૦ ૧૬૧, ૧૬૩, ૧૭૪, ૧૮૪, ૧૯, ૧૯૪, ૨૨૨ ૩૨૫ ૨૨. ૧૧૮, ૧૩૪, } ૧૬૫ સ્યાદાદ ૧૪૩ સ્થાનિ ૧૮૩ સ્યાદાદમજરી ૧૫૮ સ્વપ્નવાસવદત્ત ૮૫, ૯૫ સ્વભાવ ૨૩ સ્વર્ગપુરી સુધર્મા ૧૦, ૨૪, ૪, ૯૧, ૯૬, ૨૧ દિ, સ્વસ્તિક ૨૦૩ ૧૫૬, ૧૯૧ ૨૨, ૨૩૦ ૧૩૫, ૧૬૧, ૧૫, ૨૨૮ ૧૬૪ સંગ રાજા સુંગરાજ્ય ૧૬૨ સંગર્યશ ૧૨૫, ૧૫૧, ૧૫૩, ૧૬, ૧૬૧ સ્થવિર કહ્યું ... ટિ વિશ ૨૩૧ રઢિ, ૨૩૦ ૧૨૯ ૯૧ ૧૧ ૨૦૮ ૪૫, ૪૬ ૧૯૧ ૧૭૨ ૧૨ ૨૯, ૬૬, ૧૩૩૧૩૧, ૧૭૩, ... ... ... For Personal and Private Use Only ... ... ८ ... ૯, ૧-૫૩, ૬ટિ; દષ્ટિ ર પિટ પટિ ૧૧૫, ૧૪કિ. ... ૩૪ ૧૩૭, ૧૩૯, ૧૪૪, ૧૪૫ ૧૪, ૧૪૩, ૧૪૬, ૨૨૨ સ્ત્રો૪, ૯, ૧૩, ૨૩, ૨૧૫; સૂત્રકૃતાંગ ૫૩, *** Page #341 -------------------------------------------------------------------------- ________________ (રર) સૂરસેન : : : સંડાસ મેમ પ૯, ૬૪, ૮૦, ૮૨, ૮૪ટિ, ૯૫, ૯૭, હર્ષચરિત .. ૧૯૨, ૧૯૩ ૧૦૦, ૨૦૩, ૨૧૦; નિયુક્તિ ૧૫૩, ૨૧૩ હર્ષવર્ધન ... ૧૬૦, ૧૯૨ સૂર્યપ્રજ્ઞપ્તિ, ... ૯૬, ૧૯૮, ૨૦૮ હર્ષસંવત ... •. ૧૫૫ ... ૧૦૫ ટિ હલાયુધ સૂર્યવંશી ૧૬૩ હલ્લ :. ૧૧૧ સેનજિત ૭૯ હસ્તિપાળ ... ... ૨૬, ૧૦૨ સેના/ ૧૩૧ હસ્તિસાહસ ... •• ... ૧૪૫ સેબાસ્ટીઅન (સાધુ) ૨૨૨ હાથીગુફા ( ગુંફા) ૧૧૦, ૧૨૦, ૧૩છે, સેલ્યુકસ ૧૨૫ ૧૩૮, ૧૪૭, ૧૪૪–૧૪૭, ૧૫૧-૧૫૩, ૨૨૮ ૧૬૮–૧૭૦, ૨૨૩-૨૨૫ ૨૪ : હિંદ ..: ૪, ૧૭૦, ૧૮૪, ૨૨૨, ૨૨૪ હિંદી સંવત ... ... ... ૧૭૭ સોળમહાજનપદ ... ... ૭૮, ૮૨ હિંદી ઈતિહાસ ... ... ૧૨૨ સૌવીર ••• ... ૮૬, ૮૮, ૯૪, ૯૫ હિંદી કળા ૨૨૧, ૨૨૨, ૨૨૪, ૨૨૬, ૨૨૭; સૌરાષ્ટ્ર, .. ૧૯૩ કૌશલ્ય ૨૨૬ કંદિલાચાર્ય ... ... ૨૦૦ટિ હિંદી તત્ત્વજ્ઞાનીઓ ... ... ૨૨૬ સ્કંદગુપ્ત ... ... ૧૮૮, ૧૯૩ટિ હિંદુ ... ... ૧૮૫, ૨૨૫ સ્કાર્નહર્ટ ... ... ... ૧૫૩ હિંદુઓ .. ૧૭, ૧૨૩, ૧૭૦, ૨૨૧ સ્ટરલીંગ (એ.) ... ... ૧૪ ટિ હિંદુ જતિ ... ... ••• ૪૭ સ્ટીવન્સન (રેવ. જે.) ૧૦, ૧૨ હિંદધર્મ ૯, ૧૪, ૧૫, ૧૮, ૩૨, ૧૪૩, ૧૪૬; સ્ટીવન્સન (શ્રીમતી) ૪૮, ૭૨, ૮૦ટિ, ૧૭૨, ૨૧૧ ૧ શાસ્ત્ર ૧૨૮ સ્ટ્રેટે ૧ લે ... .. ••• ૧૭૭ હિંદુ રાજ્ય ... .. ... ૧૪ સ્ટેટે ૨ જો ... ... ... ૧૭૭ હિંદુશાસન ... ... ... ૧૯ સૂપ (સૂ) ૬૨; ૧૪૦, ૧૬૪, ૧૬૬, હિંદશાસ્ત્ર ... ... ...૮, ૯, ૭૭ ૨૨૧ટિ, ૨૨૨, ૨૨૫, ૨૩૦, ૨૩૧; પૂ૨૨૫ હિંદુસમય ... .. ૧૨૫ હજારી બાગ... - ૪ હિમવત્કટ ... ... ૧૨૨, ૧૨૩, ૧૨૫ હ્યુએનસંગ - ૧૩૯, ૧૯૫ હિંસા ... હરપ્રસાદ શાસ્ત્રી ૧૬૧ હીપનીસ ( બિયાસ ) ... . ૧૫ હરપા ... ... ... ૧૯ોટ હીરાલાલ (રાયબહાદુર) ૨૧૫, ૨૧૬ટિ, ૨૧૭ટિ હરિ .. ••• ૨૧ હણાધિપતિ ... .. ૧૯૦ હરિકેશી ... ૭, ૪૮ હેણી ૧૯૦, ૧૯૪ હરિગુપ્ત ... ... ૧૮૯, ૧૯૧-૧૯૩ હલ્ટઝ ... ... . ૬૪, ૧૩૧ હરિસેગમેતી ... ... ૨૧ હુષ્ક (હુવિક) ... ૧૭૮, ૧૮૦ હરિભદ્ર ૨૧, ૪૯, ૫૦, ૮૯, ૧૧૫, ૧૧૭, હેમકેશ ... ૧૭૩, ૨૧૧ હેમચંદ્રાચાર્ય ... ૫, ૨૭–૩૦, ૩૨, ૪૧, ૪૫, હરિએન .. . .. ૧૨૬ ૪૭, ૭૮, ૮૭, ૯૩, ૯૪, ૧૧૭, ૧૨૭, હર્ટલ ... ૨ ૦૫ ૨૧૬ હર્નલે ૬૧ટિ, દરટિ, કટિ, ૬૪ટિ, ૮૬, ૯૯, હેરાસ (મહામાન્ય) ... ૧૨ ૫, ૧૩૦, ૧૩૧ ૧૦૧, ૧૦૪ટિ હોંકિન્સ ... ... ... ૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Lain Educationa International For Personal and Private Use Only www.dainelibrary.org