________________
મુખે
સરખાવી છે અને આ રીતે પારાવાર શ્રમ લઈને એક ઈતિહાસવેત્તાને ઉચિત નિષ્પક્ષ દષ્ટિએ સમાચના કરીને હિંદુસ્તાનના ઈતિહાસના એક અગમ્ય સમય ઉપર ઘણી જ સુંદર રીતે પ્રકાશ પાડ્યો છે.
શ્રી. શાહને આ ગ્રંથ “ઈન્ડીયન હિરોરિકલ રીસર્ચ ઈન્સ્ટિીટ્યૂટના ભારતીય ઇતિહાસના અભ્યાસ”ની શ્રેણીમાં છઠ્ઠો છે. આ પ્રકાશન તેમના અનુગામીઓ-સંસ્થાના હાલના સંશોધકને નવીન પ્રેત્સાહન આપશે તેમ આશા રાખી શકાય. ભારતવર્ષના ભૂતકાળમાં હજી પણ ઘણાં અગમ્ય તો પડ્યાં છે જે ભવિષ્યની પ્રજાના કલ્યાણ માટે હિંદના આવતી કાલના ઇતિહાસકાર પાસે અવિરત સેવા માગી લે છે. ઇતિહાસવેત્તાનું કાર્ય સત્યની શોધ કરવાનું છે, અને જે આપણે તેને એકાગ્ર, શુદ્ધ અને નિષ્પક્ષ દષ્ટિએ અવકીએ તે સત્ય હંમેશાં આપોઆપ પ્રકાશી ઉઠશે, અને ત્યારે સત્ય સ્વર્ય આપણા પ્રયાસની વિજય ગાથા બની રહેશે.
મુંબઈ ૧૫ જાન્યુઆરી ૧
એચ. હેરાસ, એસ. જે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org