SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આવેલી હતી. “સોળ મહાજનપદોમાં કાસી સૌથી પ્રથમ પ્રાયઃ ઘણું જ સમૃદ્ધ હતું અને તે બૌદ્ધો અને જૈને પણ સ્વીકારે છે. પાર્શ્વના સમયના જૈન ઈતિહાસ સાથેની તેની મહત્તા આપણે જોઈ ગયા. સાધુ અવસ્થામાં મહાવીર પણ વિહાર કરતા કરતા અહીં આવ્યા હતા. અહીં એમ કહી શકાય કે અંતગડદસાઓમાં વારાણસી નગરના અલખ નામના રાજાને ઉલેખ આવે છે, જે સંઘમાં દાખલ થયે હતો.* અંતે કાસી–કેસલના કેલનો વિચાર કરતાં આપણને જણાય છે કે કાસીની જેમ આ પણ સોળ વિસ્તૃત અને સમૃદ્ધ રાજ્યમાંનું એક હતું અને જેન તેમજ બૌદ્ધ સાહિત્યમાં તે મળી આવે છે. ભૌગોલિક દૃષ્ટિએ કેસલ એ આજના અધ્યા પ્રાંતને મળતું આવે છે, અને તેના અયોધ્યા, સાકેત અને સાવઠ્ઠી અથવા શ્રાવસ્તી નામનાં ત્રણ મોટાં શહેર હોવાનું જણાય છે, જેમાંનાં બે શહેરે એકજ હોવાનું મનાય છે. આમાંના “કેસલની રાજધાની છે શ્રાવસ્તીમાં મહાવીર એક કરતાં વધારે વખત આવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન થયું હતું. “દંતકથા પ્રમાણે શ્રાવસ્તી અથવા ચંદ્રિકાપુરી યા ચંદ્રપુરી જૈનોના ત્રીજા તીર્થંકર સંભવનાથ અને આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુની જન્મભૂમિ કહેવાય છે. આજે પણ ત્યાં શોભાનાથનું મંદિર છે જે સંભવનાથનું અપભ્રંશ નામ લાગે છે”૯ જુદા જુદા પ્રમાણેથી આપણે જાણી શકીએ છીએ કે કેસલ અને શિશુનાગ વૈવાહિક સંબંધથી જોડાયેલા હતા. મહાકેસલની પુત્રી કેસલદેવી મહાવીરની મુખ્ય શ્રાવિકા ચલ્લણ સાથે શ્રેણિકની પત્નીઓમાંની એક હતી. ° આ ઉપરાંત કેટલીક બૌદ્ધ દંતકથાઓ આપણને જણાવે છે કે મિગર અથવા મૃગધર મહાસલના પુત્ર સાથ્થીના પ્રસેનજિતને મુખ્ય અમાત્ય હતું અને તે નિર્ચથ સાધુઓને એકનિષ્ઠ ભક્ત હતા. ૧ 1. C. Raychaudhuri, op. cit., p. 44. 2. Ibid., pp. 52, 60. 3. Cf. Ävašyaka-Satra, p. 221; Kapa-Sutra, Subodhika-?ikā, p. 106. 4. Barnett, op. cil, p. 96. 5. Raychaudhuri, op. and loc. cit. 6. Ibid, pp. 62-63. 7. Pradhan, op. cit., p. 214. "Sāvatthi is the great ruined city on the south bank of Rapti called Saheth-Maheth, which is situated on the borders of the Gonda and Bahriah districts of the United Provinces."-Raychaudhuri, op. cit., p. 63. C). Dey, op. cit., pp. 189-190. . મરવું . . . સાવસ્થા . . . . . . વંદે -Awasyaha-Satra, p. 221. Cf. ibid., pp. 204, 214; Kalpa-Satra, Subodhika-? ikā, pp. 103, 105, 106; Barnett, op. cit., p. 93 ; Jacobi, op. cit., p. 264. 9. Dey, op. cit., p. 190. "Srāvasti is the Savatthi or Săvatthipura of the Buddhists and Candrapura or Candrikāpuri of the Jainas."-Ibid., p. 189. 10. CJ. Pradhan, op. cit., p. 213; Raychaudhuri, op. cit., p. 99. 11. Cf. Hoernle, op. cit., Appendix III, pp. 56-57; Rockhill, op. cit., pp. 70-71; Ralston, Schielner's Tibetan Talez, No.VII, p. 110 ; Pradhan, op. cit., p. 215. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy