Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૧૧૧
અહીં સમાપ્તિ કરતાં ઉત્તરાધ્યયન સાચુંજ કહે છે કે આ રીતે જ્યારે રાયસિંહે મહાન ભક્તિથી અનગાર સાધુઓમાં સિંહ સમાન મહાવીરની સ્તુતિ કરી ત્યારથી તે પોતાની રાણીએ, સંબંધીઓ અને સેવકો સહિત શુદ્ધ મનથી સંઘને એકનિષ્ઠ ભક્ત બન્યા.”૧
બિંબિસારના લગ્નસંબંધ વર્ધમાનના મામા ચેટકની પુત્રી ચૈત્રુણા સાથે થયેલે આપણે જોઇ ગયા; સાધ્વી બેનેા તથા પોતાની ફઈ ત્રિશલા જે ભ॰ મહાવીરની માતા હતી તે સંબંધના કારણે તે મહાવીરના પ્રસંગમાં સ્વાભાવિક રીતેજ આવી હતી. બિંબિસારના ઉત્તરાધિકારી અજાતશત્રુની માતા હેાવાથી તે મગધાધિપતિની પટરાણી હોવી જોઇએ તેથી તેની આ વૃત્તિ ધ્યાન ખેંચે છે; આમ હોવાથી દિવ્યાવાન અજાતશત્રુને વૈદેહીપુત્ર કહે છે અને અન્ય સ્થળે ઉમેરે છે કે “ રાજગૃહમાં બિંબિસાર રાજ્ય કરે છે, વૈદેહી તેની મહાદેવી યા પટરાણી છે અને તેના પુત્ર અજાતશત્રુ યુવરાજ છે.”
(6
"C
''
આ ઉપરાંત બૌદ્ધ ગ્રંથા ચેહ્વણાને વૈદેહી કહે છે અને તેજ ન્યાયે “ અજાતશત્રુને વેદેહિપુત્તો અર્થાત્ વિદેહની કુમારીના પુત્ર તરીકે નિર્દેશ છે.” આમ છતાં ઘુસ અને તચ્છકર જાતકો ઉપરની કેટલીક ટીકાએ જણાવે છે કે અજાતશત્રુની માતા કેસલરાજની બેન હતી; ટીકાકારે અહીં બિંબિસારની એ રાણીએ વચ્ચે ગૂંચવણ ઉભી કરી છે.પ જૈન માન્યતા સ્વીકારણીય છે કેમકે કૂણિક ચેલ્રણાના એક પુત્ર હતા અને તેથી મહાવીરની જેમ તે પણ વેદેહિપુત્તા કહેવાતા.
ચેતૃણા અને કેસલદેવી ઉપરાંત બિંબિસારને બીજી અનેક રાણીઓ હતી તે બૌદ્ધ અને જૈન ગ્રંથાથી જણાય છે. આ મુજબ ચૈત્રુણાના કૃણિક, હલ્લ અને વિહલ્લુ એ ત્રણ
1. एवं थुभित्ताण स रायसीहो अणगारसीहं परमाइ भत्तीए ।
—Uttarādhyayana, Adliyayana XX, v. 58. Cf. Jacobi, op. and loc. ct.
વર્
2. વાવા ન પ્રયવૃત શિશિરસ્તુમયંઃ । . . . તા . . . કેન્યા ચેછળયા સાર્ધમ . . . નૃપ [તુમમ્યઽત્ ।।~~Hemacandra, Trishashti-Sakākā, Pa va X, vv. 6, 10, 11, p. 86. “Once upon a time, when a great stress of cold had fallen on the country, the king went with Queen Cellana to worship Mahavira."-Tawney, op. cit., p. 175. For further references abouth this see ibid., p. 239.
3. Rājagah rājā Bihisāro . . . basya Vaidehi nakhā key AjataŚatel plyali, Cowell and Neil, Divyāvadana, p. 545. Cf. bid., p. 55; Law (B. C.), op. it., p. 107.
4. Ibid., p. 106. Cf. Samyutta Nikaya, pt. ii., p. 268; Raychaudhuri, op. cit., p. 124; Rhys Davids, C.I.I., ., p. 183.
5. Law (B. C.), op. and loc. cil. Cj. Fausböll, Jātaka, iii., p. 121, and iv., p. 342; Raychaudhuri, op. and loc. cit.; Rhys Davids, op. cit., p. 183; Rhys Davids (Mrs.), The Book of Kindred Sayings, pt. i., p. 109, n. 1.
.
6. જોાિં, • . ચછળાયા ગુરૂરે પન્નઃ — Avaśyaa-Satra, p. 678. . . . વિદ્દેપુત્તે ના. • .. ---Bhagavati, st. 300, p. 315; વિàપુત્તતિ જોળિ, ...—Ibid, sat. 301, p. 317. Cf. Rhys Davids, Buddhist India, p. 3; Pradhan, op. cit., p. 212.
7. Cf. Bhagavati, stt. 6, p. 11 ; Antagada-Dasão, st. 16, 17, p. 25; Barnett, op. cit., p. 97.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/