________________
૩૧
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
કેવળ સંપત્તિ જ નહિ ઉપાધ્યાયજી ભગવંત છે. વસ્તુની અનિત્યતા બતાવે છે
શરીરની અનિતા...., આયુષ્યની અનિત્યતા, જીવનની અનિત્યતા..., સંપત્તિની અનિત્યતા... વૈષયિક સુખની અનિત્યતા..., અને સંબંધોની અનિત્યતા..,
બધું જ અનિત્ય છે. લક્ષ્મી ચંચળ હોવાથી ક્યાંય સ્થિર રહેતી નથી. રાજ્ય-ધન-માલ જે મળે તેમાં લોભ ન કર કારણ કે “લોભથી મરે તે કાયર અને લોભને મારે તે બહાદૂર.”
માટે સંતોષ ભાવ ધારણ કરવો તેમાં જ બહાદૂરી છે. વળી એક વાત ખ્યાલમાં રાખજો કે પુણ્ય આપણો પિતા છે. અને લક્ષ્મી પણ પુણ્યથી જ પેદા થઈ છે એટલે લક્ષ્મી તમારી બહેન થઈ કહેવાય બન્નેના પિતા એક જ છે. અને તમને એતો ખબર જ છે ને....કે
બહેન હંમેશા બીજાને અપાય ભોગવાય નહિ.”
માટે લક્ષ્મીનો સતત સવ્યય કરવો જોઈએ. અહિ હાપદ થી જણાવે છે કે સંપત્તિની પાછળ આપત્તિઓ રહેલી છે. થષણિક સુખો:
પાંચમા નંબરમાં ઈન્દ્રિયોના વૈષયિક સુખોની વાત કરે છે. પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયો છે
સ્પર્શેન્દ્રિયનો વિષય રસનેન્દ્રિયનો વિષય ધ્રાણેન્દ્રિયનો વિષય
ગંધ ચક્ષુરિન્દ્રિયનો વિષય
રૂપ શ્રોત્રેજિયનો વિષય - શબ્દ
પાંચે ઈન્દ્રિયોના વિષયજન્ય સુખ સંધ્યા સમયના રંગ જેવા હોય છે. ક્ષણમાં જેમ રંગ વિખરાઈ જાય છે તેમ આ સુખો પણ ક્ષણમાં જ બદલાઈ
સ્પર્શ