________________
૯૮
એકત્વ ભાવના પરપદાર્થો પ્રત્યે આસક્તિ. - નરકગતિમાં અનિચ્છાએ દુઃખોને ભોગવવાથી જે કર્મની નિર્જરા થઈ તેઅકામનિર્જરા કહેવાય તેના કારણે જીવ થોડો હળવો થયો. એટલે મનુષ્યગતિ મળી. નરકઅનેતિર્યંચગતિમાંથી જીવનો છુટકારો થયો મનુષ્યગતિમાં આવ્યો. ભગવાને મનુષ્યગતિ ને ઉત્તમ ગણાવેલ છે. માનવ જન્મને ભગવાને ખૂબ વખાણ્યો છે. આપણે જીવની ગતિ અને આગતિ પણ વિચારી લઈએ.
મનુષ્યગતિમાં ચારે ગતિના જીવો ઉત્પન્ન થઈ શકે અને મનુષ્યો પણ ચારે ગતિમાં જઈ શકે... દેવ મરીને દેવ કે નરકમાં ન જઈ શકે અને નરક પણ દેવ-નારકમાં ઉત્પન ન થાય.
દેવ મરીને પૃથ્વી, અને વનસ્પતિમાં ઉત્પન્ન ન થાય. પૃથ્વી અપ કે વનસ્પતિના જીવો દેવ ગતિ ન મેળવી શકે.
મનુષ્ય અગ્નિ વાયુમાં જાય પણ અગ્નિ વાયુ મનુષ્યમાં ન જઈ શકે (વિશેષ જાણકારી નીચેના કોષ્ટક દ્વારા મળી શકશે.)
અમુક જીવ મરીને અમુક-અમુક ગતિમાં જઈ શકે તે ગતિ અને અમુક ગતિમાં અમુક-અમુક જીવો મરીને આવે તે આગતિ કહેવાય. અર્થાત્ પૂર્વભવની અપેક્ષાએ આગતિ કહેવાય અને પછીના ભવની અપેક્ષાએ ગતિ કહેવાય.
આગતિ (પૂર્વભવ) જીવભેદ ગતિ (પછીનો ભાવ)
એકેન્દ્રિય |
7 એકેન્દ્રિય
પૃથ્વી
પાણી વનસ્પતિ
/>વિકલેન્દ્રિય જ અંચે. તિર્યંચ
//
> મનુષ્ય
વિકલેન્દ્રિય છે. પંચે. તિર્યંચ
મનુષ્ય દેવલોક / એકેન્દ્રિય , વિકસેન્દ્રિય પંચે તિર્યંચ
અગ્નિ વાયુ
7 એકેન્દ્રિય Jત્રવિકસેન્દ્રિય
પંચે. તિર્યચ
પંચે. મનુષ્ય //