SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ કેવળ સંપત્તિ જ નહિ ઉપાધ્યાયજી ભગવંત છે. વસ્તુની અનિત્યતા બતાવે છે શરીરની અનિતા...., આયુષ્યની અનિત્યતા, જીવનની અનિત્યતા..., સંપત્તિની અનિત્યતા... વૈષયિક સુખની અનિત્યતા..., અને સંબંધોની અનિત્યતા.., બધું જ અનિત્ય છે. લક્ષ્મી ચંચળ હોવાથી ક્યાંય સ્થિર રહેતી નથી. રાજ્ય-ધન-માલ જે મળે તેમાં લોભ ન કર કારણ કે “લોભથી મરે તે કાયર અને લોભને મારે તે બહાદૂર.” માટે સંતોષ ભાવ ધારણ કરવો તેમાં જ બહાદૂરી છે. વળી એક વાત ખ્યાલમાં રાખજો કે પુણ્ય આપણો પિતા છે. અને લક્ષ્મી પણ પુણ્યથી જ પેદા થઈ છે એટલે લક્ષ્મી તમારી બહેન થઈ કહેવાય બન્નેના પિતા એક જ છે. અને તમને એતો ખબર જ છે ને....કે બહેન હંમેશા બીજાને અપાય ભોગવાય નહિ.” માટે લક્ષ્મીનો સતત સવ્યય કરવો જોઈએ. અહિ હાપદ થી જણાવે છે કે સંપત્તિની પાછળ આપત્તિઓ રહેલી છે. થષણિક સુખો: પાંચમા નંબરમાં ઈન્દ્રિયોના વૈષયિક સુખોની વાત કરે છે. પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયો છે સ્પર્શેન્દ્રિયનો વિષય રસનેન્દ્રિયનો વિષય ધ્રાણેન્દ્રિયનો વિષય ગંધ ચક્ષુરિન્દ્રિયનો વિષય રૂપ શ્રોત્રેજિયનો વિષય - શબ્દ પાંચે ઈન્દ્રિયોના વિષયજન્ય સુખ સંધ્યા સમયના રંગ જેવા હોય છે. ક્ષણમાં જેમ રંગ વિખરાઈ જાય છે તેમ આ સુખો પણ ક્ષણમાં જ બદલાઈ સ્પર્શ
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy