________________
અનિત્ય ભાવના
૪૨
કોઈ દિવસ સ્મશાનમાંથી આવો અવાજ સાંભળ્યો છે? કોઈને બાળવા માટે જાઓ ત્યારે ત્યાં પણ આવોજ અવાજ સંભળાય છે. કૃપયા પ્રતિક્ષા कीजिए, आप कतारमें खडे हैं॥
પણ સાંભળવો હોય તો સંભળાય ને! ધ્યાનમાં રાખજો કે એક સમય જવાનું જ છે. કહ્યું પણ છે...
શાયદ ઈસી8ા નામ દુનિયા ૬ કોઈ જા રહા 8 8ોઈ જા રહા છે ઈર એક દુઠ્ઠા ઘોડે ચઢઉં જા રહા છે. ઉઘર એક જનાજા ઉઠા છે જા રહા હું ઈશર વાહ વાહ ! ઉદર આહ છે કભી સુખ કભી દુખ શાયદ ઈસીકા નામ દુનિયા છે
જ્યારે જીવ પરલોકમાં એકલો જ ચાલ્યો જશે ત્યારે અન્યાય-અનીતિઅસત્ય-હિંસા-ચોરી-અબ્રહ્મ જેવા પાપો નું ફળ એણે એકલાએ જ ભોગવવાનું છે. તમારું કરેલ કર્મ તમારે જ ભોગવવાનું છે. અહિંનું અહિંજ રહેવાનું છે. માટે જ તો કહ્યું છે
“રાજાઓના રાજ ગયા, માથા ઉપરના તાજ ગયા, શાણા હતા તે સમજી ગયા, મુરખ હતા તે રહી ગયા.”
બસ શાનમાં જ સમજી લેવાનું છે. તમારું કર્મ તમારું પાપ એ તમોને પોકારશે. અનંતા જીવોમાંથી કર્મ પોતાના કર્તાને ગોતી લે છે-જેમ કે હજારો ગાયોના ધણમાં પ-૧૦વાછરડા હોયતો ગાયો એકસરખી હોવા છતાં વાછરડું એની મા ને ખોળવામાં ભૂલ કરતું નથી તેમ કર્મપણ ઓળખી જાય છે.
“તાકી જયોત મેં ચન્દ્ર જાપે નહિ સૂર્થ નહી બાદલ છાઓ. રણ શર્ટ રજપૂત છિપે નહિ દાતા છિપે નહિ ઘર મંગન આવ્યો. ચંચલ નારી8 નેન છિપે નહિ પ્રીત પેિ નહિ પીઠ દિખાયો. દેશ કિરૉ-પરદેશ કિ