________________
ર
પન
બીજા ચારની સમાન ભૂમિકાએ મૂકવા માગતા નથી. ઉપરાંત, ન્યાયયૈશેષિકાએ આકાશને ભૂત એટલા માટે ગણ્યું લાગે છે કે તે શ્રોત્રોન્દ્રિયની પ્રકૃતિ છે, જેમ બાકીના ચાર ભૂતા બીજી ચાર ઇન્દ્રિયાની પ્રકૃતિ છે.
અભૌતિક-અચેતન દ્રવ્યા (૧) કાળ
કાળદ્રવ્યના અસ્તિત્વની સાબિતી
.
કાળ જેવું કાઈ દ્રવ્ય અસ્તિત્વ ધાવે છે એમ માનવાને શે। આધાર છે? આ આનાથી પહેલાં થયું છે' (પરત્વપ્રતીતિ). ‘આ આનાથી પછી થયું છે’ (અપહ્ત્વપ્રતીતિ), ‘આ બંને સાથે નથી થયાં' (અયૌગપદ્યપ્રતીતિ), આ લાંખે ગાળે થયું ' (ચિરત્વપ્રતીતિ) અને ‘ આ ઝડપથી થયું ’(ક્ષિપ્રત્યપ્રતીતિ) – આ પ્રતીતિ આપણને થાય છે. કાળદ્રવ્યતે માન્યા વિના આ પ્રતીતિઓને ખુલાસા થઈ શકતા નથી. એટલે આવી પ્રતીતિએાના કારણરૂપે કાળદ્રવ્યના સ્વીકાર કરવામાં આવ્યા છે. કણાદ પાતે જણાવે છે કે પરત્વપ્રતીતિ, અપહ્વપ્રતીતિ યૌગપદ્યપ્રતીતિ, અયોગપદ્યપ્રતીતિ, ચિત્વપ્રતીતિ અને ક્ષિપ્રત્યપ્રતીતિ કાળદ્રવ્યનુ અસ્તિત્વ પુરવાર કરતાં લિગા છે.૩૪
પરત્વ–અપરત્વની પ્રતીતિએ ઉપરથી કાળનું અનુમાન કેવી રીતે થાય છે? સૂર્યાંનાં વધુ પરિભ્રમણા સાથે સંબધ હાવા તે પરત્વ છે અને સૂર્યનાં આછાં પરિભ્રમણા સાથે સંબંધ હોવા તે અપરત્વ છે. જેના સૂર્યનાં વધુ પરિભ્રમણા સાથે સંબંધ હોય તે પર યા પહેલું ગણાય અને જેને સૂર્યનાં એછાં પરિભ્રમણા સાથે સંબંધ હોય તે અપર યા પછીનું કહેવાય. પ ંતુ 'ની પરિભ્રમણુરૂપ ગતિ તા સૂય માં રહે છે, એને પૃથ્વી પરની વસ્તુઓ સાથે સંબંધ કેવી રીતે થઈ શકે ? સૂર્ય ગતિને પૃથ્વી પરની વસ્તુ સાથે સંબંધ કરાવી આપનાર શું છે ? તે કાઈ દ્રવ્ય જ હોવુ જોઈ એ. તે દ્રવ્ય પરિમિત પરિમાણવાળુ ન હેાઇ શકે કારણ કે જેમની બાબતમાં પરવ–અપરત્વની પ્રતીતિ થાય છે તે બધી જ વસ્તુ સાથે પરિમિત પરિમાણવાળું દ્રવ્ય સ ંચાગ સંબંધ ન ધરાવી શકે. તેથી તે દ્રવ્ય વિભુ જ હાવુ જોઈએ.૩૫ વિભુ દ્રવ્યો તે આકાશ અને આત્મા પણ છે પરંતુ તેઓ પેાતાની સાથે સંયુક્ત દ્રવ્યેામાંના એક દ્રવ્યના ધમ ને ખીજા દ્રવ્યમાં સક્રાન્ત કરવા સમર્થ નથી. જે વિભુ દ્રવ્યમાં આવું સામર્થ્ય જણાય છે તેને કાળદ્રવ્ય ગણવામાં આવેલ છે. કાળ કાઈ પણ ધર્માંને સંક્રાન્ત કરવાનું સામર્થ્ય