________________
૩
યહદ ન
લેશે। નાશ પામ્યા હેાતા નથી.૨૦૦ કલેશસંતતિ સ્વાભાવિક છે, અનાદિ છે. એટલે તેનેા ઉચ્છેદ શકય નથી.૨૦૧ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ લેશેા છે. કલેશા અત્યંત પ્રબળ હોય છે. તેમની શૃંખલા અછેદ્ય છે. એટલે કલેશેાના ક્ષય સંભવતા નથી. આને કારણે મેક્ષ પણ અશકય બની રહે છે..
(૩) સંસારના પ્રાણીઓને પ્રવૃત્તિઅનુબંધને કારણે મેક્ષ સંભવતા નથી.. વ્યક્તિ જન્મથી માંડી મૃત્યુ સુધી મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કર્યાં જ કરે છે. પ્રવ્રુત્તિથી કમ`બધ થાય છે, બંધાયેલાં કર્યાંનુ ફળ ભાગવવા પ્રવૃત્તિ થાય છે, વળી તે પ્રવૃત્તિથી કર્માંબધ અને બંધાયેલ કર્માંનું ફળ ભાગવવા પ્રવૃત્તિ આમ ચક્ર ચાલ્યા જ કરે છે, એટલે મેાક્ષ શકય નથી. કર્યાંનુ ફળ ભાગવવા શરીર જરૂરી છે. એટલે ર્માંનાં ફળ ભાગવવા માટે અનુરૂપ શરીરા ધારણ કરવા પડે. છે. આમ જન્માની પરંપરા પણ ચાલ્યા જ કરે છે. તેનુ અટકવુ અશકય છે. તેથી મેક્ષ શકય નથી.૨૦૨
(૪). સેક્ષના સાક્ષાત્ કારણ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ જ અશકય હોઈ ને મેાક્ષ અશકય છે. તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ અશકય છે કારણ કે તેની ઉત્પત્તિ માટે જણાવવામાં આવેલા ઉપાય સમાધિ પેાતે જ અશકય છે. સમાધિ અશકય છે કારણ કે વિષયા અત્ય ંત પ્રબળ છે. ઈચ્છા ન કરવા છતાં વિષયા તા બુદ્ધિ ઉત્પન્ન કરે છે અને ચિત્તને એકાગ્ર થવા દેતા નથી.૨૦૩ વળી, ભૂખતરસ, ઠંડી–ગરમી, વ્યાધિ વગેરેને લઈ તે પણ ચિત્ત એકાગ્ર થઈ શકતું નથી.૨૦૪ આમ સમાધિ સંભવતી ન હેાઈ તત્ત્વજ્ઞાન સ ંભવતું નથી અને તત્ત્વજ્ઞાન સંભવતું ન હેાઈ મેાક્ષ સંભવતા નથી.
(૫) જો મેાક્ષ સંભવતા હોય તેા એક સમય એવા આવે જ્યારે બધા આત્માઓ મુક્ત થઈ જાય અને સંસારના ઉચ્છેદ થઈ જાય. આમ મેાક્ષના સંભવ “માનતાં સંસારે।ચ્છેદની આપત્તિ આવે છે. તેથી મેક્ષ સ ંભવતા નથી.ર૦પ ન્યાય-વૈશેષિકા આ દલીલેાના જવાબ નીચે પ્રમાણે આપી મેક્ષ શકય છે એ પુરવાર કરે છે.
(૧) પ્રસ્તુત સંદર્ભોમાં ઋણુ’ શબ્દ મુખ્યામાં વપરાયેા નથી, કારણ કે મુખ્યા માં ‘ઋણુ’ શબ્દ ત્યાં વપરાય છે જ્યાં એક વ્યક્તિ લીધેલું આપતી હોય અને બીજી વ્યક્તિ દીધેલું લેતી હાય. પરંતુ અહીં પ્રસ્તુત ત્રણ ઋણાની બાબતમાં આવું કઈ જણાતું નથી. એટલે ઋણ’ શબ્દને મુખ્યા છેાડી તેને