Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 599
________________ ન્યાયદર્શન ૫૮૧ કયા ધર્માં ધીમાં છે અને કયા ધ`ધી'માં નથી એનું જ્ઞાન તમને • થયું નથી. આ અવસ્થામાં મન એક ધીમાં શકય પરસ્પર વિરાધી અનેક ધર્માંતે સંભાવનારૂપે જાણે છે. તેથી તસંગ્રહકારે સંશયની વ્યાખ્યા આ પ્રમાણે બાંધી છે — સ્મિન મિળિ વિરુદ્ઘનાનાજોટિક જ્ઞાન સંચયઃ । સ ́શયજ્ઞાનાનુ` સાધારણ કારણ વિશેષ ધર્મનુ નિશ્ચયાત્મક જ્ઞાન તે વિશેષધ વિષયક સંશયજ્ઞાનનુ` પ્રતિ– બંધક (=વિરાધી) છે, કારણ કે તે નિશ્ચયાત્મક જ્ઞાન જન્મતાં તે વિશેષ ધ વિશે સંશય રહેતા નથી. કાય માત્રની બાબતમાં તેના પ્રતિબંધકના અભાવ કાર્યાત્પત્તિનું સાધારણ કારણ છે. તેથી કાઈ ધર્મ વિશે સ ંશય જન્મતાં તેની આત્યન્તિક નિવૃત્તિ થઈ શકે જ નહિ એમ માનવું અયેાગ્ય છે. વિશેષ ધર્મના નિશ્ચય થતાં તદ્વિષયક સંશયનું કારણ – તદ્વિષયક નિશ્ચયાભાવ – ન રહેતાં તે સંશયનું પુનરુત્થાન અશકય છે. અમુક વિશેષધ'ના સંશય તે જ જન્મે જો તે વિશેષ ધર્મીનું સ્મરણ થાય, અને તે વિશેષ ધર્મીનું સ્મરણ શકય તે જ અને જો તેના સંસ્કારા પડયા હોય અને તે સંસ્કારે તે જ સંભવે જો તે ધર્માંતેા પૂર્વાનુભવ થયા હાય.૩ સ’શયજ્ઞાનાના પ્રકાર સંશયજ્ઞાનાના વિશેષકારણભેદે પાંચ” ભેદા કરવામાં આવ્યા છે-(૧) સમાનધમેપિપત્તિમૂલક (૨) અનેધમેપિપત્તિમૂલક (૩) વિપ્રતિપત્તિમૂલક (૪) ઉપલ-વ્યવ્યવસ્થામૂલક અને (૫) અનુપલ-વ્યવ્યવસ્થામૂલક.૪ સમાનધમેપિપત્તિમૂલક સંશય — સમાનધમ યા સાધારણ ધર્મના જ્ઞાનથી જે સંશય જન્મે છે તેને સમાનધપિપત્તિમૂલકસંશય કહેવામાં આવે છે. ઉદાહરણાં, દૂરવતી ધી` મનુષ્ય હશે કે સ્થાણુ એ જાતના સંશયનું કારણ મનુષ્ય અને સ્થાણુમાં જ સમાનપણે પ્રાપ્ત થતા સમાન ધર્માંનું પ્રસ્તુત ધીમાં (=સ્થાણુમાં) જે પ્રત્યક્ષજ્ઞાન થાય છે તે છે.પ અનેકધમેપિપત્તિમૃલક સંશય — જે સંશય અસાધારણ ધમના જ્ઞાનથી જન્મે છે તે અનેકધપિપત્તિમૂલક સંશય છે. ઉદાહરણાં, આપણે શબ્દને જાણીએ છીએ અને તેના વિશેષ ધર્મ શબ્દવને પણ જાણીએ છીએ. આ શત્વ ધર્મ' શબ્દના જ અસાધારણ ધમ` છે. તેથી તે ધટ, પટ, વગેરે અનિત્ય

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628