________________
ન્યાયદર્શન
૫૮૧
કયા ધર્માં ધીમાં છે અને કયા ધ`ધી'માં નથી એનું જ્ઞાન તમને • થયું નથી. આ અવસ્થામાં મન એક ધીમાં શકય પરસ્પર વિરાધી અનેક ધર્માંતે સંભાવનારૂપે જાણે છે. તેથી તસંગ્રહકારે સંશયની વ્યાખ્યા આ પ્રમાણે બાંધી છે — સ્મિન મિળિ વિરુદ્ઘનાનાજોટિક જ્ઞાન સંચયઃ ।
સ ́શયજ્ઞાનાનુ` સાધારણ કારણ
વિશેષ ધર્મનુ નિશ્ચયાત્મક જ્ઞાન તે વિશેષધ વિષયક સંશયજ્ઞાનનુ` પ્રતિ– બંધક (=વિરાધી) છે, કારણ કે તે નિશ્ચયાત્મક જ્ઞાન જન્મતાં તે વિશેષ ધ વિશે સંશય રહેતા નથી. કાય માત્રની બાબતમાં તેના પ્રતિબંધકના અભાવ કાર્યાત્પત્તિનું સાધારણ કારણ છે. તેથી કાઈ ધર્મ વિશે સ ંશય જન્મતાં તેની આત્યન્તિક નિવૃત્તિ થઈ શકે જ નહિ એમ માનવું અયેાગ્ય છે. વિશેષ ધર્મના નિશ્ચય થતાં તદ્વિષયક સંશયનું કારણ – તદ્વિષયક નિશ્ચયાભાવ – ન રહેતાં તે સંશયનું પુનરુત્થાન અશકય છે. અમુક વિશેષધ'ના સંશય તે જ જન્મે જો તે વિશેષ ધર્મીનું સ્મરણ થાય, અને તે વિશેષ ધર્મીનું સ્મરણ શકય તે જ અને જો તેના સંસ્કારા પડયા હોય અને તે સંસ્કારે તે જ સંભવે જો તે ધર્માંતેા પૂર્વાનુભવ થયા હાય.૩
સ’શયજ્ઞાનાના પ્રકાર
સંશયજ્ઞાનાના વિશેષકારણભેદે પાંચ” ભેદા કરવામાં આવ્યા છે-(૧) સમાનધમેપિપત્તિમૂલક (૨) અનેધમેપિપત્તિમૂલક (૩) વિપ્રતિપત્તિમૂલક (૪) ઉપલ-વ્યવ્યવસ્થામૂલક અને (૫) અનુપલ-વ્યવ્યવસ્થામૂલક.૪
સમાનધમેપિપત્તિમૂલક સંશય — સમાનધમ યા સાધારણ ધર્મના જ્ઞાનથી જે સંશય જન્મે છે તેને સમાનધપિપત્તિમૂલકસંશય કહેવામાં આવે છે. ઉદાહરણાં, દૂરવતી ધી` મનુષ્ય હશે કે સ્થાણુ એ જાતના સંશયનું કારણ મનુષ્ય અને સ્થાણુમાં જ સમાનપણે પ્રાપ્ત થતા સમાન ધર્માંનું પ્રસ્તુત ધીમાં (=સ્થાણુમાં) જે પ્રત્યક્ષજ્ઞાન થાય છે તે છે.પ
અનેકધમેપિપત્તિમૃલક સંશય — જે સંશય અસાધારણ ધમના જ્ઞાનથી જન્મે છે તે અનેકધપિપત્તિમૂલક સંશય છે. ઉદાહરણાં, આપણે શબ્દને જાણીએ છીએ અને તેના વિશેષ ધર્મ શબ્દવને પણ જાણીએ છીએ. આ શત્વ ધર્મ' શબ્દના જ અસાધારણ ધમ` છે. તેથી તે ધટ, પટ, વગેરે અનિત્ય