SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૯ સંશયજ્ઞાન સ શય એટલે ? સંશય વિમશ છે.૧ ‘વિમશ’ગત વિ'ને અથ છે વિરેાધ અને મૃ’ ધાતુના અ` છે. જ્ઞાન. તેથી ‘વિશ’શબ્દના અથ થાય ‘વિરુદ્ધ ધર્માંનુ જ્ઞાન'. કોઈ એક ધી માં અનેક વિરુદ્ધ ધર્માંનુ જે જ્ઞાન જન્મે તે જ્ઞાન વિમા` છે, સંશય છે. ભાષ્યકાર વાત્સ્યાયન વગેરે પ્રાચીન નૈયાયિકા તેને અનવધારણ કહે છે. ‘અવધારણ’–શબ્દનો અથ છે નિશ્ચય, પરંતુ નિશ્ચયના અભાવ જ સંશય નથી, કારણ કે ધમી ના અમુક ધંતુ કાઈ જાતનું જ્ઞાન જ ન હાય તા પણ તે ધર્માવિષયક નિશ્ચયાભાવ એમ કહી શકાય પરંતુ તે ધર્મવિષયક સશય છે એમ ન કહી શકાય. જે ધી'ના વિશેષ ધર્મ વિશે સંશય જન્મે છે તે ધીના સામાન્ય ધર્મનુ તે નિશ્ચયાત્મક જ્ઞાન અવશ્ય હેાય છે પરંતુ તે ધી`ના વિશેષ ધર્માંને જાણવા પ્રવૃત્ત થયા હોવા છતાં આપણે વિશિષ્ટ પરિસ્થિતિને કારણે તે વિશેષ ધર્માંનુ અવધારણ કરી શકતા નથી અને તે ધનું સભાવનારૂપ જ જ્ઞાન આપણને થાય છે, આવું અનવધારણ જ સંશય છે.ર સંશય એવું જ્ઞાન છે. જેમાં મન અનેક શક્ય વિરુદ્ધ ધર્માંની વચ્ચે દોલાયમાન રહે છે અને કોઈ એક ધર્મના નિશ્ચય નથી કરી શકતું. માની લે કે તમે અંધારામાં ફરવા નીકળ્યા છે. થોડેક દૂર કેાઈ ઊભા પ્રદાથ નજરે પડે છે. તમે તેના સામાન્ય ધર્મને જાણ્યા છે પરંતુ તે ધમીના વિશેષ ધર્મ તે જાણવા તમે પ્રવૃત્ત થાવ છે. એ શક્ય વિરેધી વિશેષ ધર્માં (કેટિ) તમારી સમક્ષ વિકલ્પરૂપે, સંભાવનારૂપે ઉપસ્થિત થાય છે. તમારું જ્ઞાન આવે। આકાર ધારણ કરે છે—તે મનુષ્ય હશે કે થાંભલા હશે,' વધારે સાચી રીતે કહીએ તેા તેને આકાર આવા હશે ‘તે ધી'માં મનુષ્યત્વ વિશેષધ કે સ્થાણુર્તી વિશેષધ હશે.' મનુષ્યત્વ અને સ્થાણુત્વ વિરેાધી ધમ છે, તેથી એક સાથે એક ધર્મીમાં રહી શકે નહિ. એટલે તે એમાંથી કોઈ એક ધમ જ પ્રસ્તુત ધી'માં હોવા જોઈ એ. પરંતુ તે એમાંથી મે પસ્પર
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy