Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 585
________________ અધ્યયન ૮ જાતજ્ઞાન પ્રાસ્તવિક એક વસ્તુમાં બીજી વસ્તુનું જ્ઞાન બ્રાન્ત જ્ઞાન છે. તેને મિથ્યા જ્ઞાન પણ કહેવામાં આવે છે. બધા જ દાર્શનિકે છીપમાં રજતના જ્ઞાનને ભ્રમ ગણે છે. પરંતુ એ જ્ઞાનને બ્રાન શા માટે ગણવું એ પ્રશ્ન પરત્વે એમનામાં મતભેદ છે. બધાં જ દર્શનો પિતપતના તત્વજ્ઞાનની પ્રક્રિયાને અનુકૂળ રહે, એ રીતે ભ્રમજ્ઞાનને ખુલાસો કરે છે. દર્શનભેદે આ ખુલાસાઓ આઠ પ્રકારના છે – (૧) ચાસંમત અખ્યાતિવાદ (૨) માધ્યમિક બૌદ્ધસંબિત અસખ્યાતિવાદ (૩) સાંખ્યમત પ્રસિદ્ધાર્થ ખ્યાતિવાદ (૪) યોગાચાર બૌદ્ધસંમત આત્મખ્યાતિવાદ , (૫) બ્રહ્માâતસંમત અનિર્વચનીય ખ્યાતિવાદ - (૬) મીમાંસકસંમત અલૌકિકાથંખ્યાતિવાદ (૭) પ્રાભાકરસંમત સ્મૃતિપ્રમેષ અપરનામ વિવેકાખ્યાતિવાદ, (૮) નૈયાયિકસમંત વિપરીત ખ્યાતિવાદ બધા દાર્શનિકે સમક્ષ મુખ્ય પ્રશ્ન એ જ છે કે છીપમાં જતના સામેની ઉત્પત્તિનું નિમિત્ત શું છે ? અર્થત છીપ હોવા છતાં એમાં રજત પાન કેમ થાય છે ? રજનો તે પક્ષ સાથે સનિક છે જ નહિ. તે પછી રસ્તાને થયું કેવી રીતે ? શુકિતકા છીપ) ઉપસ્થિત હોવા છતાં એનું શાને છમ ન થયું ? એમાં કે છે?—આધ્યાન =પ્રખ્યાતા), શુકિતક (વિષયનો) ? કે ઈન્ડિયન (=અધિપતિનો યા આશ્રયનો)? આ બધી મીમાંસા કરતી વખતે દાર્શનિકે બે વિભાગોમાં વિભક્ત થઈ જાય છે. બાહ્યાર્થવાદીઓ સમસ્યાને ઉકેલ એક રીતે કરે છે જ્યારે બાહ્યાથમાં ન માનનાર અદ્વૈતવાદીઓ તેને ઉકેલ. બીજી રીતે કરે છે. બાહ્યાર્થવાદીઓ સમક્ષ પ્રશ્ન એ છે કે જે જ્ઞાન અર્થાનુસારી હોય તે પછી શુકિતકાનું અનુસરણ ન કરી તે જતાવસાયી કેમ બન્યું અદ્વૈતવાદીઓ સમક્ષ પ્રશ્ન એ છે કે શુક્તિકા અને રજત એ બંનેનું

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628