________________
વૈશેષિકદર્શન
૩૬૧
સંયોગ યા વિભાગ કરવા સમર્થ હેાઈ ખીજા કને તે કમ સાથે એક દ્રવ્યમાં
જોઈ એ કે એક સમયે એ કર્મી
માનવું બ્ય થઈ પડશે.” આથી માનવું એક જ દ્રવ્યમાં રહેતાં નથી.
આ ઉપરથી ન્યાય-વૈશેષિકા એ નિય ઉપર આવ્યા છે કે (૧) એક ક` એક સમયે અનેક દ્રવ્યોમાં રહેતું નથી અને (૨) એક દ્રવ્યમાંય એક સમયે અનેક કર્માં રહેતાં નથી; પરંતુ એક સમયે એક જ કમ એક જ દ્રવ્યમાં રહે છે.
(૨) મુળમ્ -જેમ ગુણ પોતે કોઈ ગુણના આધાર નથી તેમ ક` પણ કાઈ ગુણના આધાર નથી. જેમ ગુણ સ્વયં નિર્ગુણ છે તેમ કમ પણ નિર્ગુણ છે. ગુણુ દ્રવ્યમાં જ રહે છે. ગુણ ગુણમાં કે કર્માંમાં રહેતા નથી. આથી કને અણુ કહ્યાં છે.
(૭) સંયોગ-વિમાન-નિરપેક્ષતારળવન—ગુણ અને કમ અને ગુણરહિત હોવા છતાં તે મેની વચ્ચે મહત્ત્વના ભેદ છે. ગુણ સંયોગ અને વિભાગનું અનપેક્ષ કારણ નથી જ્યારે કમ તેમનું અનપેક્ષ કારણ છે. આપણે જોઈ ગયા કે ન્યાયવૈશેષિકા સંયોગજ સયોગ અને વિભાગજ વિભાગ સ્વીકારે છે. સંયોગ અને વિભાગ પાતે ગુણ છે. એટલે ગુણને સંયોગ અને વિભાગનું કારણ ગણવામાં આવ્યો છે. પર ંતુ સંયોગ અને વિભાગ કમની સહાય વિના–આશ્રયભૂત દ્રવ્યમાં કર્યાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી-અનુક્રમે સંયોગ અને વિભાગને ઉત્પન્ન કરી શકતા નથી. તેથી ગુણને સંયોગ અને વિભાગનું નિરપેક્ષ કારણ ગણવામાં આવ્યો નથી. એથી ઊલટું ક` સંયોગ અને વિભાગનુ ચરમ કારણ હોવાને કારણે તેને ખીજા કેાઈની સહાયની રાહ જોવી પડતી નથી અને તેથી એ અથમાં તેને સંયોગ અને વિભાગનું અનપેક્ષ કારણ ગણવામાં આવ્યું છે.
(૪) મૂર્તદ્રવ્યવૃત્તિત્ત્વમૂ૧૦-કમ દ્રવ્યમાં જ રહે છે, પરંતુ તે બધાં દ્રવ્યોમાં રહેતું નથી. તે પરિચ્છિન્ન પરિમાણુ ધરાવતાં દ્રવ્યામાં જ અર્થાત્ ભૂત દ્રવ્યેામાં જ રહે છે. તે વિભુ અર્થાત્ સંવ્યાપી દ્રવ્યોમાં રહેતુ' નથી. વ્યાપક દ્રવ્યોની સ્થાનાંતરપ્રાપ્તિ સંભવતી નથી. તેથી તેમનામાં કમ પણ સ ંભવતું નથી. વિભુ દ્રવ્યો નિષ્ક્રિય છે. ક્િ, કાલ, આકાશ અને આત્મા એ વિભુ દ્રવ્યા છે. તેથી તેમનામાં કમ` રહેતું નથી. ખાકીના પાંચ દ્રવ્યામાં જ-પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને મનમાં જ−કમ રહે છે,