________________
૧૬
સાધુતાની જ્ગ્યાત
૩૪. મહુધા જગના પ્રાણીઓએ કરેલી પ્રશંસા એટલે ટાપટીપ-પોલીશ-સફાઇ કરેલ જૂઠાણાંના જ એક પ્રકાર હાય છે, માટે ભરતપુરી—લેાટાની જેમ અનિયત–લેાકપ્રશસાને પેાતાના કબ્યાનું માપયત્ર માની લેવાની રખે ! ભૂલ ન થાય, તે માટે સદા જાગૃત રહેવું.
૩૫. જગત્માં હજી કદાચ વિચારાનુસાર ઉચ્ચાર કરવાની શકયતા છે, છતાં ઉચ્ચારાનુસાર આચાર-વર્તન બહું દુઃશકય છે, માટે વિચારાનુસાર વર્તન કેળવવા પ્રયત્નશીલ અનવું.
૩૬. જીવનને આદર્શ બનાવવા માટે વધુ પ્રગતિ કદાચ ન સધાય, તે તે માટે શકય પસ્તાવા રાખવા ! પણ કાઈ જાતનું કલંક જીવનની સાધનાને કૃષિત ન બનાવે તેનુ પૂર્ણ ધ્યાન રાખવું ઘટે.
L
હિતશિક્ષા
जावाउ सावसेसं, जाव थोवोवि अत्थि ववसाओ । ताव करेज्ज अप्प हियं, मा तप्पिह ! हा ! पुणो पच्छा ॥ શ્રી મહાનિશીથ સૂત્ર ( અધ્ય, ૬, ગા. ૪૧૧)
હે ભવ્યાત્મા ! આયુની અર્વાધ પુર્ણ નથી થઈ અને ઘેાડીઘણી પ્રવૃત્તિ કરવાનું સામર્થ્ય ખૂટયુ નથી ત્યાં સુધીમાં આત્મહિત સાધી લે !!! પાછળથી વ્ય પશ્ચાત્તાપ ન કરતા !!!