________________
૧૨૨
સાધુતાની ત
૫૧ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પાંચ કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્ર
સમાસ, તત્ત્વાર્થ સૂત્ર આદિન પ્રાથમિક–પાયાને અભ્યાસ
છતી શક્તિએ સાધુઓ ન કરે તે ઉચિત નથી. પર તાત્વિક-અભ્યાસની શક્તિ ન હોય તો નવા નવા સ્તવન
સક્ઝાય-ચૈત્યવંદન થેયે ન કરે તે ઉચિત નથી. ૫૩ સાધુઓ વર્ધમાન તપ ૨૫ સુધી વર્ષમાં ૩, ૫૧ સુધી
વર્ષમાં ૨, પછી વર્ષમાં ૧ ઓળી ન કરે તે ઉચિત નથી. ૫૪ સાધુઓ નવપદજીની એળી ન કરે તે ઉચિત નથી. પપ છતી શક્તિએ પકૂખીને ઉપવાસ, ચોમાસીને છઠ્ઠ,
પર્યુષણને અઠ્ઠમ, દિવાળીને છઠ્ઠ ન કરે તે ઉચિત નથી. પ૬ સાધુએ આવશ્યક-ક્રિયાના સૂત્રો, શ્રમણ સૂવ-પકુખી
સૂત્રના અર્થો, દશવૈકાલિક સૂત્ર આપ્યું અર્થ સાથે ન ધારે કે
તૈયાર ન કરે તે ઉચિત નથી. પ૭ સાધુઓ દીક્ષાના ત્રણ વર્ષના પર્યાય પૂર્વે વ્યાકરણાદિ
ભણવાની શરૂઆત કરે તે ઉચિત નથી. ૫૮ સાધુએ દૈનિક–આલેચનાનું પ્રાયશ્ચિત્ત ન લે તે ઉચિત નથી. ૫૯ પાંચ મહાવ્રત, ૮ પ્રવચન-માતા, ૧૭ અસંયમ, ૪૨
ગોચરીના દેષની શબ્દથી પણ માહિતી મેળવી રોજ તે
અંગે ગવેષણ ન કરે તે તે ઉચિત નથી. ૬ સાધુઓ આપવાદિક-કારણે સાબુ વાપરે તે ક્ષમ્ય, પણ
પાવડર સફે ટીનેપલ-ગળી, બ્રશ વગેરે વાપરે તે ઉચિત નથી.