Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 148
________________ સચમાપયેાગી સાનેરી સુચના ૧ સથારામાં અધિકાપગરણ વાપરવું નહિ. ૨ નિદ્રા-પ્રમાદ પ્રહરથી વધુ સેવવા નહિ. ૩ પ્રમાજનાના સતત ઉપયાગ રાખવેા. ૪ પરિક્ષાપના ભૂમિએ માત્રુ વિધિપૂર્વક પરહેવું. ૫ ઇરિયાવહી–કુસુમિણ –કાઉસ્સગ્ગ વ્યવસ્થિત કરવા. ૬ પ્રતિક્રમણ-સૂત્ર પદ્ધતિસર ખેલવા. .૭ પ્રતિક્રમણમાં સ્થાને સ્થાને આસન, વસ્ત્ર આદિની મર્યાદા સાચવવી. ૮ પ્રતિક્રમણમાં બેલવું નહિ. ૯ પ્રતિક્રમણ ઉચિત સમયે કરવું, ૧૦ પ્રતિક્રમણ મંદ સ્વરે કરવું. ૧૧ પડિલેહણ વ્યવસ્થિત કરવું. ૧૨ પડિલેહણમાં ખેલવું નહિ. ૧૩ મુહપત્તિના સતત ઉપયાગ રાખવે. ૧૪ શરીરના સયમ જાળવવેા. ૧૫ સમયસર પ્રતિલેખના-પારસી ભણાવવી. ૧૬ ઉપધિ મર્યાદાસર રાખવી. ૧૭ પાત્ર-પ્રતિલેખના વ્યવસ્થિત કરવી. ૧૮ સચમાપકરણાનુ' બહુમાન જાળવવુ, ૧૯ ગાચરી-માંડળીની જયણા સાચવવી.

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192