________________
સચમાપયેાગી સાનેરી સુચના
૧ સથારામાં અધિકાપગરણ વાપરવું નહિ. ૨ નિદ્રા-પ્રમાદ પ્રહરથી વધુ સેવવા નહિ. ૩ પ્રમાજનાના સતત ઉપયાગ રાખવેા.
૪ પરિક્ષાપના ભૂમિએ માત્રુ વિધિપૂર્વક પરહેવું.
૫ ઇરિયાવહી–કુસુમિણ –કાઉસ્સગ્ગ વ્યવસ્થિત કરવા. ૬ પ્રતિક્રમણ-સૂત્ર પદ્ધતિસર ખેલવા.
.૭ પ્રતિક્રમણમાં સ્થાને સ્થાને આસન, વસ્ત્ર આદિની મર્યાદા
સાચવવી.
૮ પ્રતિક્રમણમાં બેલવું નહિ.
૯ પ્રતિક્રમણ ઉચિત સમયે કરવું,
૧૦ પ્રતિક્રમણ મંદ સ્વરે કરવું. ૧૧ પડિલેહણ વ્યવસ્થિત કરવું. ૧૨ પડિલેહણમાં ખેલવું નહિ. ૧૩ મુહપત્તિના સતત ઉપયાગ રાખવે. ૧૪ શરીરના સયમ જાળવવેા.
૧૫ સમયસર પ્રતિલેખના-પારસી ભણાવવી. ૧૬ ઉપધિ મર્યાદાસર રાખવી.
૧૭ પાત્ર-પ્રતિલેખના વ્યવસ્થિત કરવી.
૧૮ સચમાપકરણાનુ' બહુમાન જાળવવુ, ૧૯ ગાચરી-માંડળીની જયણા સાચવવી.