________________
૧૪૪
સાધુતાની ન્યાત
૩૯ લૂણાં—ગરણાં-કાલા-કાલી-પાકલુ છાણુ` કે દંડાસણ વગેરે
ઠેબે ન ચઢાવવાં.
૪૦ અપેારે નિદ્રા ન લેવી.
૪૧ માંડલીનુ કાર્ય પેાતાને ફાળે આવેલું બરાબર સમયસર કરવું ૪ર વડીલનું વચન ન ઉત્થાપવુ.
૪૩. વડીલના પ્રત્યે બેદરકાર ન થવું.
૪૪ ધાતુના વાસણાના ઉપયાગ ન કરવા.
૪૫ કાળના સમયે આગાઢ કારણ સિવાય બહાર ન નીકળવુ. ૪૬ કાળના સમયે બહાર લઈ ગયેલ વસ્ર-પાત્રની જયણા સાચવવી. ૪૭ કાળના સમયે એઢેલ કાંમળીને જયણા પૂર્ણાંક રાખવી. ૪૮ રાજ ત્રણથી વધારે વિગઇ ન વાપરવી. ૪૯ દુધ, ઘી, ગળપણમાંથી એકને ત્યાગ કરવા.
૫૦ લૂણાં, સ્થ‘ડિલભૂમિની, તરપણીની વ્યવસ્થા જાળવવી. ૫૧ મુહપત્તિની અવહેલના ચુંથણી ન કરવી.
પર આઘાનું બહુમાન જાળવવું.
૫૩ જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિમાં પ્રેરણા મેળવવા પૂજ્ય ગુરુદેવ પાસે જવુ.
૫૪ સયમની મર્યાદાએની ઉચિત પરિપાલના કરવા માટે જયણા રાખવી.
આરાધક ભાવ એટલે જીવન-શક્તિને આરાધ્યતત્વાના ચરણામાં જાત સમર્પિત કરવી.
* આરાધક-ભાવને! વિકાસ થાય એટલે અહંભાવ અને સ્વછંદતા જાય અને આરાધનામાં આજસ આવે !!!