________________
૧૫૨
સાધુતાની જાત * આસન કે સંથારીયું પાથરવાની ભૂમિ. વીટિયા. બધેલ - પિટકી કે પોથી, પાટ–પાટલા, દાંડ, દંડાસણ આદિની
પ્રમાજના એવાથી કરવી. * સ્વાધ્યાય-ભૂમિ, પ્રતિક્રમણ-ભૂમિ, પડિલેહણ-ભૂમિ સંસ્તારક-ભૂમિ આદિની પ્રમાજને દંડાસણથી કરવી.
આમાં વ્યત્યાસ-વિપર્યાય ન થાય તેનું પૂર્ણ ધ્યાન રાખવું. * પડિલેહણ કરેલ વસ્ત્રાદિ પડિલેહણા નહિં કરેલ વસ્ત્રાદિ
સાથે મિશ્ર ન થાય તેનું પુરતું ધ્યાન રાખવું. * સૌથી પહેલા ભૂમિ પ્રમાઈ આસન પડિલેહી પાથરી
તેના ઉપર પડિલેહણ વસ્ત્રાદિ મૂકવા. * વચ્ચેની પડિલેહણામાં વસ્ત્ર નીચે જમીનને ન અડે આપણા શરીરને પણ ન અડે તે રીતે ઉભડક પગે બેસી અદ્ધર પડિલેહવું. પડિલેહણ કરાતા વસ્ત્રાદિને ત્રણ ભાગ કરી ચક્ષુથી પડિલેહી (એક બાજુ) ફરી બીજી બાજુ પણ તે જ રીતે ત્રણ ભાગ કરી દષ્ટિપડિલેહણ કરી “સ્વ” પહેલી બાજુદૃષ્ટિ પડિલેહણ પછી “ અથ તત્વ કરી સહુ બીજી બાજુ દષ્ટિ પડિલેહણ કરીને બોલવું તેમજ પ્રથમ પ્રસ્ફટિક કરવો. પછી બીજો પ્રોટક જમણા હાથ ઉપર કરતાં “ સમ્યકત્વ
મેહનીય બોલવું. કે ડાબા હાથ ઉપર પ્રર્ફોટક કરતાં “કામરાગ બાલવું
પછી વસ્ત્ર અર્ધા ભાગે વાળી ભેગું કરી ડાબા હાથ ઉપર