Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 158
________________ ૧૫૨ સાધુતાની જાત * આસન કે સંથારીયું પાથરવાની ભૂમિ. વીટિયા. બધેલ - પિટકી કે પોથી, પાટ–પાટલા, દાંડ, દંડાસણ આદિની પ્રમાજના એવાથી કરવી. * સ્વાધ્યાય-ભૂમિ, પ્રતિક્રમણ-ભૂમિ, પડિલેહણ-ભૂમિ સંસ્તારક-ભૂમિ આદિની પ્રમાજને દંડાસણથી કરવી. આમાં વ્યત્યાસ-વિપર્યાય ન થાય તેનું પૂર્ણ ધ્યાન રાખવું. * પડિલેહણ કરેલ વસ્ત્રાદિ પડિલેહણા નહિં કરેલ વસ્ત્રાદિ સાથે મિશ્ર ન થાય તેનું પુરતું ધ્યાન રાખવું. * સૌથી પહેલા ભૂમિ પ્રમાઈ આસન પડિલેહી પાથરી તેના ઉપર પડિલેહણ વસ્ત્રાદિ મૂકવા. * વચ્ચેની પડિલેહણામાં વસ્ત્ર નીચે જમીનને ન અડે આપણા શરીરને પણ ન અડે તે રીતે ઉભડક પગે બેસી અદ્ધર પડિલેહવું. પડિલેહણ કરાતા વસ્ત્રાદિને ત્રણ ભાગ કરી ચક્ષુથી પડિલેહી (એક બાજુ) ફરી બીજી બાજુ પણ તે જ રીતે ત્રણ ભાગ કરી દષ્ટિપડિલેહણ કરી “સ્વ” પહેલી બાજુદૃષ્ટિ પડિલેહણ પછી “ અથ તત્વ કરી સહુ બીજી બાજુ દષ્ટિ પડિલેહણ કરીને બોલવું તેમજ પ્રથમ પ્રસ્ફટિક કરવો. પછી બીજો પ્રોટક જમણા હાથ ઉપર કરતાં “ સમ્યકત્વ મેહનીય બોલવું. કે ડાબા હાથ ઉપર પ્રર્ફોટક કરતાં “કામરાગ બાલવું પછી વસ્ત્ર અર્ધા ભાગે વાળી ભેગું કરી ડાબા હાથ ઉપર

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192