________________
મહત્વની હિતશિક્ષાએ
* અપડિલેહેલ વસ્ત્ર-પાત્રાદિ ઉપયાગમાં ન લેવા.
* વાપરતાં, પ્રતિક્રમણ-પડિલેહણુ આદિ આવશ્યક ક્રિયા કરતાં, માત્રક હાથમાં હેાય ત્યારે, લઘુનીતિ–વડીનીતિ કરતાં એલાય જ નહિં.
૧૫૦
* વાપરતાં ખેલવાની જરૂર પડે તે મુખશુદ્ધિ કરીને જ એલવુ.
* ગેાચરી-પાણી દૂર જવાથી, તથા જ્યાં સાધુ-સાધ્વી ઓછા જતાં હાય તેવા ઘરાએ જનારને ઘણી નિર્જરા થાય છે.
* જ્યાં ઘણા સાધુ-સાધ્વીએ જતાં હોય તેવા ઘરામાં આગાઢ કારણ વિના ન જવું.
* એક ઘરે એકથી વધુ વાર ગેાચરી માટે ન જવુ જોઇએ. * સમુદાયમાં રહેનાર સાધુએ સ્વ-કુટુંબ માફ્ક સ સાથે સાપેક્ષપણે દરેક કાર્ય પેાતાનુ' સમજીને હરખભેર કરવુ જોઇએ.
* સ્વામી-જીવ–તીથ'કર-ગુરુઅદત્તના પ્રકારાનુ... રહસ્ય· ગુરુગમથી સમજી ત્રીજું વ્રત કૃષિત ન થાય, તેની કાળજી રાખવી. * સાધુ-જીવન સાદાઈથી બિન-જરૂરી વસ્તુના ઉપયેાગ સિવાચ ઓછામાં ઓછી ચીજથી નભાવી શકાય તેવું હાવું જોઇએ. * શાખની વસ્તુઓથી નવ ગજ દૂર રહેવુ..
* કાઈ વખત ઓછી કે અણુગમતી ચીજ આવી મળે તા મનમાં દુઃખ ન લાવવુ.