Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 164
________________ ૧૫૮ - સાધુતાની ન્યાત ૯ ગૃહસ્થે આવા કપરા-કાળમાં પોતાનું જીવન કેવી રીતે નભાવે છે? તે વિચારી “રે મg fig” ના - મને સમજી વેરછાથી ત્યાગબુદ્ધિ કે વિરાગબુદ્ધિ કેળવવી. * દશવૈકાલિકનું સાર્થ વાચન નવદીક્ષિતાવસ્થા–દીક્ષા પછી ૧૮ માસ સુધી લગભગ અવારનવાર રેજ થોડું થોડું કરવું (૮ મું અધ્ય. ૧૦ મું અધ્ય. ખાસ) પછી મહિનામાં એકવાર દીક્ષાના બીજા ૧૮ માસ સુધી, પછી વર્ષમાં એક વાર આખું અખંડ દીક્ષા-તિથિના આગલા ૭ દિવસ અને પાછલા ૭ અને ૧ દીક્ષા તિથિ એમ પંદર દિવસમાં પૂરું કરવું. - રત્નાધિક સાધુની પડિલેહણ આદિ ભક્તિ, બાહ્ય વિનય પ્રતિપત્તિ કરવામાં જરાપણ ઉપેક્ષા ન કરવી. : 'વડિલ-ગુરુની ભક્તિ કે બહુમાનની પ્રવૃત્તિમાં ભણવાના જ બહાને કે બીજા કારણે ઓછાશ ન થવા દેવી.. “ મેટા બેલાવે કે તુ ગમે તે કામ પડતું મૂકી “જી સાહેબ” કરી ઉભા થવું. * નાના કે મોટા કેઈપણ કલાન–મુનિની સેવા ભક્તિ , વૈયાવચના કામમાં પ્રથમ લાભ મને કેમ મળે? એ ભાવ રાખવો! અને ગમે તે કામ પડતું મૂકી ગ્લાનની સેવા ખડે પગે પ્રથમ કરવી. કેમ કે તેમાં મહાલાભ- કર્મનિજને છે. ' જ દહેરાસરમાં શાંત-ચિત્ત શુભ ભાવના ઉલ્લાસ સાથે ચૈત્યવંદન કરવું.

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192