________________
૧૫૮
- સાધુતાની ન્યાત ૯ ગૃહસ્થે આવા કપરા-કાળમાં પોતાનું જીવન કેવી રીતે
નભાવે છે? તે વિચારી “રે મg fig” ના - મને સમજી વેરછાથી ત્યાગબુદ્ધિ કે વિરાગબુદ્ધિ કેળવવી. * દશવૈકાલિકનું સાર્થ વાચન નવદીક્ષિતાવસ્થા–દીક્ષા પછી ૧૮ માસ સુધી લગભગ અવારનવાર રેજ થોડું થોડું કરવું (૮ મું અધ્ય. ૧૦ મું અધ્ય. ખાસ) પછી મહિનામાં એકવાર દીક્ષાના બીજા ૧૮ માસ સુધી, પછી વર્ષમાં એક વાર આખું અખંડ દીક્ષા-તિથિના આગલા ૭ દિવસ અને પાછલા ૭ અને ૧ દીક્ષા તિથિ એમ પંદર દિવસમાં પૂરું કરવું. - રત્નાધિક સાધુની પડિલેહણ આદિ ભક્તિ, બાહ્ય વિનય
પ્રતિપત્તિ કરવામાં જરાપણ ઉપેક્ષા ન કરવી. : 'વડિલ-ગુરુની ભક્તિ કે બહુમાનની પ્રવૃત્તિમાં ભણવાના જ બહાને કે બીજા કારણે ઓછાશ ન થવા દેવી.. “ મેટા બેલાવે કે તુ ગમે તે કામ પડતું મૂકી “જી
સાહેબ” કરી ઉભા થવું. * નાના કે મોટા કેઈપણ કલાન–મુનિની સેવા ભક્તિ , વૈયાવચના કામમાં પ્રથમ લાભ મને કેમ મળે? એ
ભાવ રાખવો! અને ગમે તે કામ પડતું મૂકી ગ્લાનની સેવા ખડે પગે પ્રથમ કરવી.
કેમ કે તેમાં મહાલાભ- કર્મનિજને છે. ' જ દહેરાસરમાં શાંત-ચિત્ત શુભ ભાવના ઉલ્લાસ સાથે
ચૈત્યવંદન કરવું.