________________
૧૮૨
સાધુતાની જ્ગ્યાત
૭૧ ગ્લાન–નિમિત્તની ચીજ ગ્લાનને આપ્યા વિના વાપરી
જાય તા.
૭૨ ગ્લાનની ભક્તિ કર્યા વિના વાપરે તા.
૭૩ પેાતાના બધા કામ પડતા મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તેા. ૭૪ શ્લાનની ભક્તિના બહાને પોતાના સ્વાધ્યાયાદિમાં પ્રમાદ કરે તા.
૭૫ ગ્લાનાવસ્થામાં કારણે સેવવા પડેલ દાષાનું પ્રાયશ્ચિત્ત ન લે તા.
૭૬ ગ્લાનનાં કહેતાંની સાથે જ તેનું કામ ન કરે તેા. ૭૭ ગેાચરીના ખેંતાલીસ ઢાષાની યથાશકથ જયણા ન રાખે તા. ૭૮ ૭ કારણ સિવાય ગેાચરી વાપરે તેા.
૭૯ વાપરતી વખતે સારી-ખરાબ ચીજની કે તેના આપનારની પ્રશ'સા-નિંદા કરે તા.
૮૦ રસ-લાલુપતાથી પદાથ ને વધુ સ્વાદિષ્ટ બનાવી વાપરે તા. ૮૧ છતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાન-પાંચમે ઉપવાસ, ચેામાસીના છઠ્ઠું કે સંવત્સરીના અઠ્ઠમ ન કરે તેા. ૮૨ સચમના ઉપકરણા વ્યવસ્થિત સભાળપૂવર્ણાંક ન રાખે તા. ૮૩ પાત્રાં ખાંધતાં ઝાળીની ગાંઠ ન હેાડે તા.
૮૪ ગાચરી વાપર્યા પછી માંડલીને કાજો ન લે તેા.
૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી વિધિપૂર્વક ઉપયાગ સાથે સ્વાધ્યાય (પહેલા પહોર પૂરા થાય ત્યાં સુધી) ન કરે તા.