________________
મહત્વની હિતશિક્ષાએ
૧૫૩ પ્રમાતાં “સુદેવ આદિ મનદંડ સુધી બાલ બોલવા. જ દરેક આદેશ ઈચ્છાકારેણ થી ઉચ્ચસ્વરે આજ્ઞા માગવાના
ભાવપૂર્વક માંગ. જ પડિલેહણ નીચેના ક્રમથી કરવું. ૧ કાંબલ
પછી ૨ કાંબલને કપડાં
યથાયોગ્ય બાકીની ૩ ઓઢવાને કપડા
ઉપધિ. ૪ સંથારીયું
(સંયમ–સાધક હોય તે) ૫ ઉત્તરપટ્ટો
પછી સંયમને ઉપગ્રહ કરનાર અન્ય ઉપકરની પ્રતિલેખના, છેલ્લે દાંડાનું પડિ.
કરી કાજે લે. * આદેશ મલ્યા પછી-ઈરછ કહેવું. જ પડિલેહણમાં કરાતી ઈરિયાવહી વગેરે બધા વ્યક્ત
સ્વરે જ બોલવા. જે લેગસ્સ આદિ ગાથાબદ્ધ બેલવા. હ પડિલેહણ શરૂ કર્યા પછી કાજે લઈને સૂપડીમાં લઈ
સિરાવી ઈરિયાવ ન કરાય ત્યાં સુધી –આસન પર ન બેસાય, કપડું ઓઢાય નહિ, તેમજ વચ્ચે બીજી કોઈ ક્રિયા-(કામ-કાજ) ન થાય. લેવાને કાજે ઓળંગ નહિ.