________________
મહતવની હિતશિક્ષાઓ - પ્રતિક્રમણમાં સ્થાપનાચાર્યની વિનય-મર્યાદા બાબર
જાળવવી. એક પ્રતિકમણમાં સ્થાપનાચાર્ય હાલી ન જાય.
કેાઇની આડ ન પડે તેને પૂર્ણ ઉપગ રાખ. . છ આવશ્યકમાં વિશેષ કરીને ધ્યાન રાખવું.
સહસા કદાચ થઈ જાય તે ઈરિયાવહિયા પડિક્કમવા. * રાઈ પ્રતિક્રમણમાં મંદ-સ્વરે અત્યંત ધીમા-શાંત સ્વરે
સૂત્રે બેલવાં. * સકલતીર્થ કે તપચિતવણી કાઉસ્સગ વખતે હે ઝાંખથયું અજવાળું થાય તેનું ધ્યાન રાખવું.
પડિલેહણ પડિલેહણ કરતાં પહેલાં આપણી તમામ ઉપધિ એકત્રિત કરી લેવી. * ચાલુ પડિલેહણમાં જરાક પણ આઘાપાછા થવું નહિ, થવું પડે તે જવાને ખૂબ જ ઉપયોગ રાખો. ત્રણ ડગલાથી વધુ જવાના અવસરે દંડાસણથી પૂજવાની જયશું કરવી. પડિલેહણ કરાતી દરેક ચીજને લેતાં-મૂકતાં દષ્ટિ પડિ. - લેહણ અને ઘા-દંડાસણ કે મુહપત્તીથી પ્રમાવાને
ઉપગ રાખવે. છે અત્યંત નાની ચીજ અથવા પવિત્ર સંયમ કે જ્ઞાનના ઉપકરણે તથા દેરા-દોરી-દાંડી, ઘાને પાટે, પિથીની પટ્ટી વગેરેને મુહપત્તીથી પ્રમાર્જિવા,