________________
કાપ–સંહિતા
૧૪૭
૨૧ નજીકની મારી વગેરેમાં પાણી વહ્યું ન જાય, તે માટે
પરાતમાંથી પાણુ ઉછળવા ન દે અને વારંવાર જમીન
લૂછવાની કાળજી કરો. ૨૨ વડીલોને કપડા સૂકવવા ન આપે; કે કા૫ અંગેનું કઈ
પણ કામ ન સોંપો. ૨૩ કાપ કાઢી લીધા પછી ડોલ, પરાત વગેરે તમામ લુછીને
મૂકે નહિ તે તેને નીતરતાં જે ત્યાં ટપકારૂપે પાણી પડશે તે બે ઘડીમાં ન સુકાય તે તેમાં જોત્પત્તિની
શકયતા રહે. ૨૪ પરાને સાબુ વગેરેથી સાફ પેઈને મૂકવી, જેથી પાણી
ઠારવાના ઉપગમાં પણ લઈ શકાય. ૨૫ લૂછણિયું બે ઘડીમાં સુકાઈ જ જાય તે રીતે સૂકવવા
મૂકી દેવું. , ૨૬ કાપ કાઢ્યા બાદ તરત તેની નેધ પ્રાયશ્ચિત્તની ડાયરીમાં
કરી લેવી. વડીલ વગેરેને કાપ કાઢયે હોય તે પણ
કાપ કાઢનારે-લાભ-લેનારે રીતે તે નોંધ કરવી. " ૨૭ કાપ કાઢવાને શાસ્ત્રીય કાળ તે સામાન્યતઃ વર્ષાઋતુ
બેસતાં પૂર્વે–એક જ વારને છે; પણ હાલ તે નિયમ ન પાળી શકાય તે છેવટે શક્ય અને ઉચિત તેટલા વધુ અંતરે અને વિભૂષાવૃત્તિ વિના કાપ કાઢો એટલું તે નકકી જ રાખવું.