Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 145
________________ પરમાત્માના શાસનની આજ્ઞાને વફાદાર રહેવા માટે સંચમી-આત્માએ માટે જરૂરી હિતકર સૂચના (જિનશાસનના આરાધક આત્માર્થી એક સયમી મહા સુતિની અતરંગ ખાસ સ્વાધ્યાય-પેાથીમાંથી મુમુક્ષુઓના હિતાર્થે આ ખાખતા રજુ કરી છે. ) —સંપાદક ૧ આગમિક સ્વાધ્યાય કરવા-કરાવવા વૃત્તિને કેન્દ્રિત કરવાનું નિર્ધારું છું. આચ્છવ-મહેાચ્છવની પ્રવૃત્તિ ગૌણુ રાખી લેાકેામાં ધર્મ પ્રેમ-ધર્મક્રિયા સાથે આજ્ઞાનું બહુમાન અને ગીતા-પુરુષાની પર પરાને અનુસરતી ઈચ્છા – પૂર્વક સયમી તરીકેના જીવનના આગ્રહ વધુ રાખવા. ૨ શુદ્ધ શાસ્ત્રીય સચમ-જીવન કાયમી જયણાવાળુ, આરભ સમાર ભના કરાવણુ આદિ દોષ રહિત જીવવા માટે સતત ઉપયેગ રાખવા. સાથેના સાધુએ સંચમી મર્યાદાશીલ અને અજયણા-અસદારંભની શૂન્યતાવાળા અને તેવી વિશિષ્ટ જીવનચર્યાવાળા અને તેના સતત ઉપયાગ રાખવા ૩ દરેક સાધુને દશવૈકાલિક એઘનિયુક્તિ, ધમ સ ંગ્રહ ભાગ ૨, યતિદિનચર્યા, પાઁચવસ્તુ, ઉત્તરાધ્યયન (અમુકઅધ્યયના), મુક્તિના પથે' ને ચારિત્ર વિભાગ આટલુ ચેાક્કસપણે વંચાવી દેવું. 46 ૪ ગેાચરીની અનેષણા સંબંધી ખૂબ જ ઉપયાગ રાખવા. પ કારણ વિના કે નજીવા કારણે આધાકમ–નિત્યપિંડ કે

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192