________________
(ર) સં ૧૬૭૭ વૈશાખ સુદ ૭ બુધવારે પુષ્યનક્ષ સાબલીનગરે પ્રીવિજયદેવસૂરિનિમિત
મર્યાદાપદકમાંથી, ૧ માસકમ્પની મર્યાદાએ ગીતાર્થે વિહાર કરે. ૨ સમસ્તવ્યતિએ માંડલે પ્રતિક્રમણ કરવા આવવું, બાધાનું કારણ હોય તે ગુરુને પૂછળ્યા વિના સર્વથા ગેરહાજર
ન રહેવું. ૩ રાત્રિએ પૂજ્યા વિના સર્વથા ન ચાલવું. ૪ ઉઘાડા-મુખે (મુહપત્તિ રાખ્યા વિના) સર્વથા કેઈ મુનિએ
ન બોલવું. પ પ્રતિક્રમણ કર્યા પછી ત્યાં જ જે ગણવું હોય તે ગણવું
અને સંથારાપારસી ભણાવ્યા પછી પોતાના સ્થાનકે જવું. ૬ પ્રતિક્રમણ કાયા પછી “છા સજુ સુધી
પ્રતિક્રમણમાં ન બોલવું. ' ૭ પાંચ-પર્વો કેઈએ વસ્ત્ર ન ધોવા. ૮ આહાર કરતાં કેઈ એ ન બોલવું, બોલવાનું કામ પડે તે
પાણી પીને બેસવું. ૯ સાબુએ સર્વથા વસ્ત્ર ન દેવા. (આ નિયમ જેમ બને તેમ છે કે મોડે કાપ કાઢ પડે તેવી જ્યણ રાખી અગર બહુ સ્વચ્છ બગલાની પાંખ જેવા ભપકાબંધ કપડા ન રાખવાને ઉપગ રાખી પાળી શકાય તેમ છે.)