________________
૧૧૬
સાધુતાની ન્યાત ૯૧ બેવડે ઉત્તરપટ્ટો પાથરે તે. ૯૨. સર્વ જીવ રાશિને સાચા દિલથી ક્ષમાપના કર્યા વિના
સૂઈ જાય છે. ૯૩ આહાર, ઉપાધિ અને શરીરને સાગારિક-રીતે વોસિરાવ્યા
વિના સૂઈ જાય તો. ૯૪ કાનમાં રૂના કુંડલ નાંખ્યા વિના સૂઈ જાય તે.
૫ સંથારામાં સૂતી વખતે ગુરુ પરંપરાગત–મંત્રાક્ષથી . આત્મ-રક્ષા કર્યા વિના સૂએ તે. ૯૬ અનિત્યાદિ બાર ભાવનાઓ વિચાર્યા વિના સૂએ તે. ૯૭ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની યોગ્ય
જયણા ન સાચવે તે. ૯૮ ઉંઘ પૂરી થયા પછી પણ પ્રમાદાદિથી મર્યાદા ઉપરાંત
સંથારામાં પડ્યા રહે તો. ૯૯ સચિત્ત–પૃથિવી આદિ છ કાયને જાણતાઅજાણતાં સાક્ષાત્
કે પરંપરાએ સંઘટ્ટો થાય . ૧૦૦ વાપર્યા પછીનું ચિત્યવંદન ન કરે તે. - ૧૦૧ શાસ્ત્રીય મર્યાદાનુસાર સંયમી જીવન જીવવા માટે બેદર
કારી સેવે તે.
આ મુજબ કેટલીક સંયમ-વિરુદ્ધ આચરણ જાણવી. તેના આસેવનથી સંય મારાધના દૂષિત થાય છે, માટે સદગુરુ પાસે તેનું ગ્ય પ્રાયશ્ચિત્ત લઈ સંયમની આરાધના નિર્મલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ.
આ નોંધ પરમપવિત્ર શ્રી મહાનિશીથસૂત્ર આદિ આગમિક-આચારગ્રંથેના આધારે તૈયાર કરી છે.