________________
શુ* કરવાથી પ્રાયશ્ચિત્ત આવે ?
૧૧૫
૭૩ પેાતાના બધા કામ પડતાં મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તે. ૭૪ ગ્લાનની ભક્તિના બહાને પેાતાના સ્વાધ્યાયાદિમાં પ્રમાદ કરે તા.
૭૫ ગ્લાનાવસ્થાના કારણે સેવવા પડેલ દાષાનું પ્રાયશ્ચિત્ત ન લે તેા. ૭૬ ગ્લાનનાં કહેતાંની સાથે જ તેનુ' કામ ન કરે તેા. ૭૭ ગેાચરીના એ'તાલીસ ઢાષાની યથાશકય જયણા ન રાખે તેા. ૭૮ ૭ કારણ સિવાય ગેાચરી વાપરે તા.
૭૯ વાપરતી વખતે સારી-ખરામ ચીજની કે તેના આપનારની પ્રશસા–નિંદા કરે તે.
૮૦ રસ-લાલુપતાથી પદાને વધુ સ્વાદિષ્ટ બનાવી વાપરે તા. ૮૧ હતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાનપાંચમે ઉપવાસ, ચામાસીના છઠ્ઠું કે સવચ્છીના અઠ્ઠમ ન કરે તેા.
૮૨ સચમના ઉપકરણેા વ્યવસ્થિત સભાળપૂર્વક ન રાખે તેા. ૮૩ પાત્રાં માંધતાં ઝાળીની ગાંઠ ન છેાડે તા.
૮૪ ગેાચરી વાપર્યાં પછી માંડલીનેા કાજો ન લે તેા.
૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી ( પહેલેા પહેાર પૂરા ન થાય ત્યાં સુધી ) વિધિ પૂર્વક ઉપયાગ સાથે સ્વાધ્યાય ન કરે તા. ૮૬ પ્રથમ-પેારિસી પૂરી થયા વિના સંથારો પાથરે તા. ૮૭ સંથારા પાથર્યા વિના સૂઇ જાય તેા.
૮૮ વગર-પડિલેહેલી જગ્યાએ સંથારા કરે તે. ૮૯ અવિધિથી સથારા કરે તા.
૯૦ ઉત્તરપટ્ટો ન પાથરે તા.