________________
(૧) વિ. સં. ૧૬૪૬ પોષ વદ ૩ શુક્રવારે પાટણમાં - જગદગુરુ શ્રીવિજયહીરસૂરીશ્વરજી મહારાજે છે
જણાવેલ પટ્ટકમાંથી ૧ રાજ (ઓછામાં ઓછી એક નવકારવાલી (બાંધી) ગણવી. ૨ હંમેશાં મેટાની સેવા-ચાકરી કરવી.
છતી-શક્તિએ હંમેશાં દિવસમાં એક ગાથા અથવા છેવટે
એક પદ પણ નવું ભણવું. ૪ પડિકમણું કાયા પછી “છામને સુધી અર્થાત્
છ આવશ્યક પૂરાં થતાં સુધી, તેમજ આહાર કરતાં કે
ઉપધિનું પડિલેહણ કરતાં અને માર્ગે ચાલતાં બોલવું નહિં. ૫ બિમારી અને વિહાર વગેરે કારણ વિના હંમેશાં ઓછામાં
ઓછું બિયાસણું કરવું. ૬ મોટા કારણ સિવાય દિવસે સૂવું નહિં કે રાત્રે પહેલી
પિરસીમાં અર્થાત્ સંથારા-પરસી ભણાવ્યા વિના સૂવું નહિ ૭ ચોમાસીનો છઠ તથા સંવછરીને અઠમ મેટા કારણ - વિના મૂક નહીં. ૮ કિયા–સંબંધી અનુષ્ઠાન–વિધિ કરવાનો વિશેષ કરીને ખપ
કરે. અર્થાત્ ક્રિયારુચિ થઈને ક્રિયા કરવામાં તત્પર રહેવું ૯ પડિલેહણ કર્યા વિનાનું વસ્ત્ર-કાંબલ ન વાપરવું. ૧૦ નીખારેલું (ખેળવાતું, ચમકવાલું કે રંગેલું) વસ્ત્ર હોય તે
તેના રંગનું પરાવર્તન કરીને વાપરવું અર્થાત પાણીમાં
નાંખીને રંગ-ચમક-ભભક ઓછો કરી નાંખીને વાપરવું. ૧૧ ગૃહ પાસેથી પાછા આપવાની શરતે ઉછીના વસ્ત્ર કે
કાંબલ બિલકુલ લેવા નહીં.