________________
૧૧૨
સાધુતાની ન્યતા ૨૨ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તે દિવસના પહેલાં ન પહોરે નવકારમંત્રનું સ્મરણ ન કરે તે. ૨૭ વ્યાખ્યાન ન સાંભળે તે અગર વાચનાદિ સ્વાધ્યાય કે
- અર્થ ગ્રહણ ન કરે તે. ૨૮ પ્રતિક્રમણ-વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઊભાં
રહેતાં કે તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિને સંકેચ
ન કરે તે. ૨૯ થઈ ગયેલ પાપની આલોચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત
ન લે તે. ૩૦ પહેલી કે બીજી પિરસમાં ફરવાની દૃષ્ટિએ ઉપાશ્રય બહાર
જાય તે. " ૩૧ ગૃહસ્થને ઘર પાસે અશુચિ કરે તે. ૩૨ રાત્રે ઠલે જાય તે. ૩૩ દિવસે જોઈ ન રાખેલ (વગર પડિલેહેલી ભૂમિએ રાત્રે .: ઠલે-માગું પરઠવે તો. ૩૪ પહેલા કે બીજા પહેરમાં સ્વાધ્યાયાદિ પડતું મૂકીને
વિકથા, અનુપયેગી વાત કે આર્નાદિયાનને પિષક
કથાઓ કરે કે ઉદીરે તે. પ ઉપાશ્રયમાંથી નિકળતાં “માસી ” ન બોલે તે. ૩૬ ઉપાશ્રયમાં પેસતાં “બિલિદી ” ન બોલે તે. ૩૭ વારંવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તે.