________________
સાધુતાની જ્યોત
૧૬ “શરીર, ઘર, ધન, સ્વજન, મિત્રો, પુત્ર વિગેરે બધા
પર દ્રવ્ય મારાથી–આત્માથી ભિન્ન છે. હું એનાથી ભિન્ન છું.” આવી ભાવના પગલિક–પદાર્થોના મેહ
વખતે કેળવવી. ૧૭ નિત્ય, શાશ્વત, નિષ્કલંક, શુદ્ધ અને જ્ઞાન-દર્શનથી સમૃદ્ધ
આત્માનું સ્વરૂપ છે. ૧૮ શુદ્ધ અને શાશ્વત જે મેક્ષરૂપ આત્માનું સ્થાન છે, તે જ
ખરેખર ઉપાદેય છે. ૧૯ વધુ શું કહેવું?
જેમ જેમ રાગ અને દ્વષ નાશ પામે-ઘટે તે રીતે વિવેક પૂર્વક ગુરુ-નિશ્રાએ શાસ્ત્રાજ્ઞા અને ગીતાર્થોની મર્યાદા પ્રમાણે પ્રવર્તવું.
| (શ્રીયુત પૂ. ઉપા. યશોવિ. મ. પ્રણીત શ્રી ઉપદેશરહસ્ય ગા. ૧૯૪ થી ૨૦૧ ના આધારે)
સંયમ-રથના ચક્રો, નિર્ભયતા, સ્વતંત્રતા અપરોપજીવીપણું, અનિશ્ચિતપણું મુક્તિપુરીમાં પહોંચાડનારા સંયમ-રથના ચક છે.
જ્ઞાનથી નિર્ભયતા અને અભ્યાસથી શાસ્ત્રીય સાચું સ્વાશ્રયીપણું મેળવી શકાય છે.