________________
૪૮
૫ કારતક પૂનમે-૩ પગલે ૪ આંગલે
૬ માગસર
૮
૭ પાષ
૮ મા
૯ ફાગણ ૧૦ ચૈત્ર
૧૧ વૈશાખ
૧૨ જેઠ
""
""
99
36
99
66
""
-3
-x
-3
-3
-3
""
""
""
""
,,
""
""
""
99
""
99
સાધુતાની ન્યાત
ઉપરના કાષ્ટકથી સમજાશે કે દર મહિને ચાર આંગલની હાનિ–વૃદ્ધિ થાય છે, આ હિસાબે પંદર દિવસે એ આંગલ સાત દિવસે એક આંગલ અને રાજ એક આંગલના કઈક ઊણા સાતમા ભાગની હાનિ-વૃદ્ધિ સમજવી.
વળી સ્વાધ્યાય માટે શાસ્ત્રકાર-ભગવંતાએ દિવસરાત્રિના પહેલા છેલ્લા પહેાર મળી ચાર પહેાર (કાળવેલા છેડી) નિયત કરેલ છે, એટલે તે અંગે વિશિષ્ટ કેાઈ વ્યવસ્થાની જરૂર નથી રહેતી પહેલા-છેદ્યા પ્રહરના ખ્યાલ સહજ આવી શકે તેમ છે.
તથા પચ્ચક્ખાણ પારવા માટે તે તે મહિનામાં અમુક પગલાં પ્રમાણુ છાયાની વ્યવસ્થા નિયત કરી છે, તે ઉપરથી સહજ રીતે દરેક આરાધક-આત્માં કોઈપણ સાધનની અપેક્ષા રાખ્યા વિના પચ્ચક્ખાણુના સમય સમજી શકે છે.