________________
સમય જાણવાની કુંચી
૫૩ સમય–વ્યવસ્થા જાણવા માટે ઉપર બતાવેલ શાસ્ત્રીય કેષ્ટકને વ્યવસ્થિત ઉપગ કરવાથી સંયમની મર્યાદાને ભંગ અને મોહનીયકમની વિચિત્ર પરિણતિની વિષમતાને ઉપજાવનારા ઘડીયાળ અને તેવા અદ્યતન સાધનોના ઉપયોગના અસદાચારમાંથી બચવાને લાભ મળે છે.
જો કે ઉપરના શાસ્ત્રીય-મર્યાદાનુસારી કેષ્ટકના ઉપયોગમાં ચોમાસાના દિવસોમાં સૂર્યના તાપના અભાવે છાયા ન પામી શકવાથી કંઈક મુશ્કેલી પડે તેમ છે, પણ તે તો સંયમના ખપી મુમુક્ષુ-આત્માને તેટલી બાધાકર નથી નિવડતી. કારણ કે રોજના ચાલુ અભ્યાસથી વગર–છાયાએ પણ
–સમયનું સાચું અનુમાન થઈ શકે છે. વર્તમાન–યુગના સાધનેના વિષમ ઉપયોગથી આપણી તેવી કલ્પના-શક્તિની યર્થાથતામાં હાસ આખ્ય છે, પણ શાસ્ત્રાનુસારી-જીવનના માર્ગ પર ચાલવા ઈચ્છનારને પુનઃ ડાક અભ્યાસથી તે શક્તિ પ્રાપ્ત થઈ શકે છે.
તત્ત્વજ્ઞાન એટલે? - અઘાતી-કર્મ કરતાં ઘાતી-કર્મથી ડરતા રહેવું તે તત્વજ્ઞાનને સાર છે.