________________
સાધુજીવનની રૂપરેખા
આજે ઉપદેશ–શ્રવણના રસ ઉડતા
3.3
જાય છે, તે
વ્યાજખી નથી.
સદુપદેશમાં અનેક ગ્રન્થાનુ દાહન મળે છે, જ્યારે વાંચી જવામાં એક જ ગ્રંથનુ જ્ઞાન મળે છે.
૮ કેટલા વખત મૌન રહ્યા?
નિરર્થક વાતા કરવાથી અને ગપ્પાં મારવાથી શક્તિના દુર્વ્યય થાય છે.
મૌન રહેવાથી વિચારતુ ‘બળ વધે છે. તેમજ ખેાલ-ખેલ કરવાની કુટેવ ઉપર કાબુ આવે છે. બહુ મેટલનારથી અસત્ય કે સાવદ્ય પણ ખેાલાઈ જવાય છે.
મૌન એ સત્યવ્રતના પાલનમાં અને કષાયના નિગ્રહમાં ઘણી જ મદદ કરે છે.
રાજ એાછામાં ઓછું એક કલાક મૌન રહેવુ જોઈએ. મૌન કરતી વખતે ઉચ્ચ-વિચારા, જાપ, ધ્યાન સ્વાધ્યાય કરવા.
હું કેટલા વખત માંડલીના કાય માં ગાળ્યા? માંડલીનું કામ એ પ્રત્યેકની ફરજ છે, તે કામ વેઠની જેમ નહિ કરવું, પણુ આત્મ-નિસ્તારનું કારણુ સમજી કરવુ. જોઇએ.
૧૦ પચ્ચક્ખાણ શું કર્યુ?
૧૫ એ નિરાનું પરમ અંગ છે. સશક્ત-સાધુએ ઓછામાં એછું એકાસણું કરવુ જોઇએ. એકાસણું કરવાથી સ્વાધ્યાયના ટાઇમ બહુ મળે છે. આત્માના સ્વભાવ અણુાહારી છે, અ વાતનુ સ્મરણુ એકાસણા સિવાય સાનુબંધ ન ટકે,