________________
ઇંદ્રિયના વિષયો અને વિકારે
આત્માને ભેગવવી પડતી કર્મોની વિટંબાનું પ્રધાન કારણ પાંચ ઇન્દ્રિયની રાગ-દ્વેષમય પ્રવૃત્તિ છે, કેમકે અજ્ઞાની પ્રાણી સત્તાસ્વરૂપે પિતે ચિદઘનાનંદમય છતાં મેહનીય– કર્મના ઉદયથી ભાન–ભૂલે બની જગતના બાહ્ય-પદાર્થોના ભેગાદિદ્વારા ઇનિી ક્ષણિક-તૃપ્તિ માટે વ્યર્થ પ્રાય દોડધામપ્રવૃત્તિ કરી વિષમ કર્મોના બંધનમાં અનિચ્છાએ પણ જકડાઈ જાય છે. | માટે પાંચ ઈન્દ્રિયોના વિષયે ક્યા કયા છે? અને તેઓના વિકારો આત્માને કેવી રીતે સાન–સૂધ ભૂલાવી દીન-હીન બનાવી મૂકે છે? તે જાણવું જરૂરી હોઈ અહીં પાંચ ઈન્દ્રિયોના તેવીશ વિષયો અને બસો બાવન વિકારો જણાવ્યા છે.
પાંચ ઈન્દ્રિયોના ર૩ વિષયો. ૧. પશનેનિદ્રયના આઠ વિષય૧ ગુરુ (ભારે)
૫ મૃદુ (પોચે). ૨ લઘુ (હલકે)
૬ કઠિન (કઠણ) ૩ શીત (63)
૭ સ્નિગ્ધ (ચેપડ્યો) ૪ ઉષ્ણ (ઉ) | | ૮ રૂક્ષ (લખે) ૨. રસનેન્દ્રિયના પાંચ વિષય