________________
ચારિત્ર જીવન જીવી જાણુવા માટે જરૂરીયાતા
૧. અનંત-જ્ઞાનીઓની આજ્ઞા માન્ય રાખવાના ધેારણ મુજબ ચાલવાનું મુખ્ય આદ-ધ્યેય રાખવુ'.
તેની
ર. સ્વચ્છંદી ઇન્દ્રિયાના ગુલામ નહિ બનવાનું ! પણ સામે મારચા માંડવાના.
૩. આપણે શા માટે નિકળ્યા છીએ ? અને શું કરવાનું છે? તેના નિરંતર ગુરુ-નિશ્રાએ વિચાર કરવા.
૪. કષાયની પકડમાંથી છુટવાને માટે હૈયાને કામળ અને નમ્ર મનાવવું.
૫. વિજાતીય સામે ઉંચી દૃષ્ટિથી જોવું નહીં, તેની સાથે વાત પણ ન કરવી.
૬. ગુરુના ચરણે પેાતાના આત્મા એકાકાર કરવા. એમની આજ્ઞા એજ આપણું જીવન! અને એમની ઇચ્છા એ આપણુ મન ! કદી પણુ સ્વતંત્ર બનવા ઇચ્છવુ નહિં.
૭. ગુરુની ભક્તિ–વિનયાદિ અહુ જ વિનીત અને નમ્રભાવે કેવલ આત્મ—કલ્યાણ માટે કરવા તત્પર રહેવું.
૮. જાણ્યે અજાણ્યે પણ વિરાધના ન થાય તેની જાગૃતિ
રાખવી.